અવસાન નોંધ
વિનુભાઇ પરમાર
રાજકોટ : કાળીપાટ : શ્રી ધનજીભાઇ પોપટભાઇ પરમારનાં નાનાભાઇ તથા રમેશભાઇ વલ્લભભાઇ પરમાર તથા દિનેશભાઇ વલ્લભભાઇ પરમારના કાકાના દિકરા તથા સ્વ.ધીરૂભાઇ લાભુભાઇ શિશાંગીયા રાજકોટ, કાળુભાઇ દેવશીભાઇ કાલાવડિયા અમરેલી, જે.ડી.બગથરીયા રાજકોટ, અનિલભાઇ ભીખાભાઇ ગોંડલિયા-રાજકોટ, જીતુભાઇ વલ્લભભાઇ ગોહેલ-રાજકોટના સાળા તથા અજયભાઇ પરમાર તથા સંજયભાઇ પરમારના કાકા વિનુભાઇ પોપટભાઇ પરમારનું (ઉવ. ૫૮) તા. ૨૨ના રોજ અવસાન થયેલ છે.
સવિતાબેન મુનસરા
રાજકોટ : સવિતાબેન હીરાલાલ મુનસરા (પ્રજાપતિ) તા. ૧૯ના શ્રીરામચરણ પામેલ છે. ઉઠમણું તા. ૨૩ના સાંજે ૪ થી ૫ ગુર્જર પ્રજાપતિ વાડી નં. ૧ રામનાથપરા જુની જેલ સામે રાખેલ છે.
નરેન્દ્રભાઇ જોશી
રાજકોટઃ મૂળ બાલાગામ (ઘેડ) હાલ રાજકોટ નિવાસી નરેન્દ્રભાઇ દયાશંકરભાઇ જોશી (ઉવ.૬૫) તે ઋષિકભાઇ તથા કિશનભાઇ જોશીના પિતાશ્રીનું તા. ૨૧ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું (પ્રાર્થનાસભા) તા. ૨૪ને શનિવારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
હર્ષિકાબેન જોશી
રાજકોટઃ મહારાજ શ્રીઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના હર્ષિકાબેન હિતેશભાઇ(રામભાઇ) જોશી તે કુમુદબેન જોશી તથા કામિનીબેન કિરીટભાઇ પંડયાના ભાભી, અમિતા વલય રાવલ અને સ્વાતિના માતુશ્રી, મગનલાલ મનજી વ્યાસના સુપુત્રી તથા અરુણભાઇ અને હરેશભાઇના બહેનનું તા.૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪થી ૬ નાગર બોર્ડિગ, વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
અમૃતલાલ રાણપુરા
રાજકોટઃ સોની અમૃતલાલ ડાયાાલાલ રાણપુરા (ટંકારાવાલા)(ઉ.૯૧)તે દિલીપભાઇ વંદનભાઇ, સુધીરભાઇ, કીરીટભાઇ, દિપકભાઇના પિતાશ્રી તેમજ મોરબીવાળા સ્વ.સોની વલ્લભદાસ કુંવરજીભાઇ પાટડીયાના જમાઇ અને ચમનભાઇ ભગવાનજીભાઇ, સુરેશભાઇના બનેવીનું આજરોજ તા.૨૨ને ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેેસણું તા.૨૪ને શનિવારના બપોરે ૩થી ૫ સોની સમાજની વાડી ઝવેરીહોલ, ખીજડાશેરી, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
હંસાબેન વ્યાસ
રાજકોટઃ ઔ.ગુ.સા.બ્રાહ્મણ(ભાડલા) હાલ રાજકોટ હંંસાબેન હસમુખભાઇ વ્યાસ(ઉ.૭૨) જેમનું તા.૨૨ના કૈલાસવાસ થયેલ છે. જે સ્વ.હસમુખભાઇ રતિલાલ વ્યાસના ધર્મપત્ની તેમજ સ્વ.કાંતિલાલ ભાયશંકરભાઇ ભટ્ટના દીકરી તથા ભરતભાઇ રતિલાલ વ્યાસના ભાભી તેમજ સંજયભાઇ(એમ.આર.) તથા રાહુલભાઇ(પોલીસ કમિશનર ઓફિસ)ના માતુશ્રી તેમજ શિવાલી, કુશલ તથા આરતીના દાદીનું બેસણું તા.૨૪ શનિવારના રોજ પંચનાથ મહાદેવ મંદિર, લીમડાચોક મુકામે સાંજે ૪થી ૫ રાખેલ છે.
વલ્લભભાઇ કોરાટ
રાજકોટઃ જેતપુર નિવાસી વલ્લભભાઇ હંસરાજભાઇ કોરાટ(ઉ.૮૭) તે પ્રફુલ્લભાઇ, લલિતભાઇ, શૈલેષભાઇ અને પલ્લવીબેન અતુલકુમાર શેલડિયાના પિતાશ્રીનું તા.૨૨ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૪ને શનિવારે સાંજે ૪થી ૬ વાગ્યે રોટરી હોલ, જુનાગઢ રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
અલ્પેશ કાનાબાર
રાજકોટઃ મુળ મેંદરડા હાલ રાજકોટ નિવાસી સ્વ.અલ્પેશ દિનેશચંદ્રક કાનાબાર (ઉ.૪૫) તે ગં.સ્વ.પુષ્પાબેનના પુત્ર, ક્રિષ્નાબેનના પતિ, દક્ષ, જતનના પિતાશ્રિ, તે પરેશભાઇ (પિન્ટુ)ના મોટાભાઇ, તથા વીસાવદરવાળા હાલ રાજકોટ નીવાસી જેન્તીભાઇ અમૃતલાલ નથવાણીના જમાઇ તથા હિતેષ જેન્તીભાઇ નથવાણીના બનેવીનું તા.૨૦ મંગળવારના રોજ મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા સાદડી તા.૨૪ શનિવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે, સંસ્કાર સીટી, રામધણ આશ્રમ, મવડી મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
વાલજીભાઇ ઉપરા
રાજકોટઃ નિવાસી વાલજીભાઇ પરસોતમભાઇ ઉપરા(ઉ.૮૮)તે દેવાંગ વાલજીભાઇ ઉપરા તથા સિધ્ધાર્થ વાલજીભાઇ ઉપરાના પિતાશ્રી તા.૨૨ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે, ગુર્જર પ્રજાપતિ વાડી નં.૧ દૂધ સાગરરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ત્રિગુણાબેન જોષી
વેરાવળઃ પ્રભાસપાટણ નિવાસી સ્વ. ત્રિગુણાબહેન રેવાશંકરભાઇ જોશી, (ઉ.વ.૭૮) તે સ્વ. રેવાશંકરભાઇ જોશી (બાપારામ)ના ધર્મપત્ની મુળશંકરભાઇ જાદવજીભાઇ જોશી (બાલાગામ)ના દીકરી તેમજ કિશોરભાઇ જોશી (કલેકટર કચેરી વેરાવળ) કિરણબહેન, રેખાબહેન તેમજ જીજ્ઞાસાબહેનના માતૃશ્રી અને પન્નાબહેન (કન્યાશાળા નિવૃત શિક્ષક) ના સાસુ તેમજ ગૌરાંગભાઇ જોશી (માહિતી ખાતું)ના દાદીમાનું તા. ર૦-૯-ર૦રરના રોજ સોમનાથ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ર૪-૯-ર૦રરના રોજ શનિવારે દશનામ ગૌસ્વામી ભવન પાસે પ્રભાસપાટણ ખાતે બપોરે ૪-૦૦ થી ૬-૦૦ રાખવામાં આવેલ છે.
ગોવિંદભાઈ રાયચુરા
રાજકોટઃ ગોવિંદભાઈ રવજીભાઈ રાયચુરા (લાંગડવાળા) હાલ કેશોદ તે સ્વ.જેઠાભાઈ તથા સ્વ.નાનજી તથા સ્વ.ચુનીભાઈના ભાઈ તથા અશોક તથા પરેશના પિતાશ્રી તથા સ્વ.રસિકભાઈ તથા નિલેશના કાકા તથા જયેશ તથા ઓમ ના મોટાબાપુજીનું તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રામેશ્વર મંદિર એરપોર્ટ રોડ કેશોદ ખાતે રાખેલ છે.
વિનુભાઇ પરમાર
રાજકોટ : કાળીપાટ : શ્રી ધનજીભાઇ પોપટભાઇ પરમારનાં નાનાભાઇ તથા રમેશભાઇ વલ્લભભાઇ પરમાર તથા દિનેશભાઇ વલ્લભભાઇ પરમારના કાકાના દિકરા તથા સ્વ.ધીરૂભાઇ લાભુભાઇ શિશાંગીયા રાજકોટ, કાળુભાઇ દેવશીભાઇ કાલાવડિયા અમરેલી, જે.ડી.બગથરીયા રાજકોટ, અનિલભાઇ ભીખાભાઇ ગોંડલિયા-રાજકોટ, જીતુભાઇ વલ્લભભાઇ ગોહેલ-રાજકોટના સાળા તથા અજયભાઇ પરમાર તથા સંજયભાઇ પરમારના કાકા વિનુભાઇ પોપટભાઇ પરમારનું (ઉવ. ૫૮) તા. ૨૨ના રોજ અવસાન થયેલ છે.
સવિતાબેન મુનસરા
રાજકોટ : સવિતાબેન હીરાલાલ મુનસરા (પ્રજાપતિ) તા. ૧૯ના શ્રીરામચરણ પામેલ છે. ઉઠમણું તા. ૨૩ના સાંજે ૪ થી ૫ ગુર્જર પ્રજાપતિ વાડી નં. ૧ રામનાથપરા જુની જેલ સામે રાખેલ છે.
નરેન્દ્રભાઇ જોશી
રાજકોટઃ મૂળ બાલાગામ (ઘેડ) હાલ રાજકોટ નિવાસી નરેન્દ્રભાઇ દયાશંકરભાઇ જોશી (ઉવ.૬૫) તે ઋષિકભાઇ તથા કિશનભાઇ જોશીના પિતાશ્રીનું તા. ૨૧ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું (પ્રાર્થનાસભા) તા. ૨૪ને શનિવારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
હર્ષિકાબેન જોશી
રાજકોટઃ મહારાજ શ્રીઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના હર્ષિકાબેન હિતેશભાઇ(રામભાઇ) જોશી તે કુમુદબેન જોશી તથા કામિનીબેન કિરીટભાઇ પંડયાના ભાભી, અમિતા વલય રાવલ અને સ્વાતિના માતુશ્રી, મગનલાલ મનજી વ્યાસના સુપુત્રી તથા અરુણભાઇ અને હરેશભાઇના બહેનનું તા.૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪થી ૬ નાગર બોર્ડિગ, વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
અમૃતલાલ રાણપુરા
રાજકોટઃ સોની અમૃતલાલ ડાયાાલાલ રાણપુરા (ટંકારાવાલા)(ઉ.૯૧)તે દિલીપભાઇ વંદનભાઇ, સુધીરભાઇ, કીરીટભાઇ, દિપકભાઇના પિતાશ્રી તેમજ મોરબીવાળા સ્વ.સોની વલ્લભદાસ કુંવરજીભાઇ પાટડીયાના જમાઇ અને ચમનભાઇ ભગવાનજીભાઇ, સુરેશભાઇના બનેવીનું આજરોજ તા.૨૨ને ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું તા.૨૪ને શનિવારના બપોરે ૩થી ૫ સોની સમાજની વાડી ઝવેરીહોલ, ખીજડાશેરી, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
હંસાબેન વ્યાસ
રાજકોટઃ ઔ.ગુ.સા.બ્રાહ્મણ(ભાડલા) હાલ રાજકોટ હંસાબેન હસમુખભાઇ વ્યાસ(ઉ.૭૨) જેમનું તા.૨૨ના કૈલાસવાસ થયેલ છે. જે સ્વ.હસમુખભાઇ રતિલાલ વ્યાસના ધર્મપત્ની તેમજ સ્વ.કાંતિલાલ ભાયશંકરભાઇ ભટ્ટના દીકરી તથા ભરતભાઇ રતિલાલ વ્યાસના ભાભી તેમજ સંજયભાઇ(એમ.આર.) તથા રાહુલભાઇ(પોલીસ કમિશનર ઓફિસ)ના માતુશ્રી તેમજ શિવાલી, કુશલ તથા આરતીના દાદીનું બેસણું તા.૨૪ શનિવારના રોજ પંચનાથ મહાદેવ મંદિર, લીમડાચોક મુકામે સાંજે ૪થી ૫ રાખેલ છે.
વલ્લભભાઇ કોરાટ
રાજકોટઃ જેતપુર નિવાસી વલ્લભભાઇ હંસરાજભાઇ કોરાટ(ઉ.૮૭) તે પ્રફુલ્લભાઇ, લલિતભાઇ, શૈલેષભાઇ અને પલ્લવીબેન અતુલકુમાર શેલડિયાના પિતાશ્રીનું તા.૨૨ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૪ને શનિવારે સાંજે ૪થી ૬ વાગ્યે રોટરી હોલ, જુનાગઢ રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
અલ્પેશ કાનાબાર
રાજકોટઃ મુળ મેંદરડા હાલ રાજકોટ નિવાસી સ્વ.અલ્પેશ દિનેશચંદ્રક કાનાબાર (ઉ.૪૫) તે ગં.સ્વ.પુષ્પાબેનના પુત્ર, ક્રિષ્નાબેનના પતિ, દક્ષ, જતનના પિતાશ્રિ તે પરેશભાઇ (પિન્ટુ)ના મોટાભાઇ, તથા વીસાવદરવાળા હાલ રાજકોટ નીવાસી જેન્તીભાઇ અમૃતલાલ નથવાણીના જમાઇ તથા હિતેષ જેન્તીભાઇ નથવાણીના બનેવીનું તા.૨૦ મંગળવારના રોજ મુંબઇ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા સાદડી તા.૨૪ શનિવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે, સંસ્કાર સીટી, રામધણ આશ્રમ, મવડી મેઇનરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
વાલજીભાઇ ઉપરા
રાજકોટઃ નિવાસી વાલજીભાઇ પરસોતમભાઇ ઉપરા(ઉ.૮૮)તે દેવાંગ વાલજીભાઇ ઉપરા તથા સિધ્ધાર્થ વાલજીભાઇ ઉપરાના પિતાશ્રી તા.૨૨ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ને શુક્રવારના રોજ સાંજે ૪થી ૬ કલાકે, ગુર્જર પ્રજાપતિ વાડી નં.૧ દૂધ સાગરરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ત્રિગુણાબેન જોષી
વેરાવળઃ પ્રભાસપાટણ નિવાસી સ્વ. ત્રિગુણાબહેન રેવાશંકરભાઇ જોશી, (ઉ.વ.૭૮) તે સ્વ. રેવાશંકરભાઇ જોશી (બાપારામ)ના ધર્મપત્ની મુળશંકરભાઇ જાદવજીભાઇ જોશી (બાલાગામ)ના દીકરી તેમજ કિશોરભાઇ જોશી (કલેકટર કચેરી વેરાવળ) કિરણબહેન, રેખાબહેન તેમજ જીજ્ઞાસાબહેનના માતૃશ્રી અને પન્નાબહેન (કન્યાશાળા નિવૃત શિક્ષક) ના સાસુ તેમજ ગૌરાંગભાઇ જોશી (માહિતી ખાતું)ના દાદીમાનું તા. ર૦-૯-ર૦રરના રોજ સોમનાથ મુકામે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ ર૪-૯-ર૦રરના રોજ શનિવારે દશનામ ગૌસ્વામી ભવન પાસે પ્રભાસપાટણ ખાતે બપોરે ૪-૦૦ થી ૬-૦૦ રાખવામાં આવેલ છે.
ગોવિંદભાઈ રાયચુરા
રાજકોટઃ ગોવિંદભાઈ રવજીભાઈ રાયચુરા (લાંગડવાળા) હાલ કેશોદ તે સ્વ.જેઠાભાઈ તથા સ્વ.નાનજી તથા સ્વ.ચુનીભાઈના ભાઈ તથા અશોક તથા પરેશના પિતાશ્રી તથા સ્વ.રસિકભાઈ તથા નિલેશના કાકા તથા જયેશ તથા ઓમ ના મોટાબાપુજીનું તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રામેશ્વર મંદિર એરપોર્ટ રોડ કેશોદ ખાતે રાખેલ છે.
ગોવિંદભાઈ રાયચુરા
રાજકોટઃ ગોવિંદભાઈ રવજીભાઈ રાયચુરા (લાંગડવાળા) હાલ કેશોદ તે સ્વ.જેઠાભાઈ તથા સ્વ.નાનજી તથા સ્વ.ચુનીભાઈના ભાઈ તથા અશોક તથા પરેશના પિતાશ્રી તથા સ્વ.રસિકભાઈ તથા નિલેશના કાકા તથા જયેશ તથા ઓમ ના મોટાબાપુજીનું તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ રામેશ્વર મંદિર એરપોર્ટ રોડ કેશોદ ખાતે રાખેલ છે.