અવસાન નોંધ
કંચનબેન પલાણ
બાબરા : સ્વ. ઠા.ડાયાલાલ નારણદાસ પલાણનાં ધર્મપત્ની કંચનબેન (ઉ.વ.૭૮) તે મહેશભાઇ, જગદીશભાઇ, ચંદ્રિકાબેન (અમરેલી), રેખાબેન (કુંકાવાવ) પારુલબેન (રાજકોટ), ગીતાબેન (ધારી), ભાવનાબેન (સા.કુંડલા)ના માતુશ્રી થાય તે ગોપાલભાઇ, પ્રિયાંશીબેનના દાદીમાં તે સ્વ. માધવજીભાઇ કરસનભાઇ જસાણી (જંગવડવાળા)નાં દિકરીનુ તા.રરના અવસાન થયેલ છે. ઉઠમણુ તા.રપને ગુરૂવારે સાંજે પ કલાકે સ્થળ : લોહાણા મહાજનવાડી, બાબરા, પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.
વલ્લભભાઇ મોરધરા
રાજકોટઃ સ્વ. વલ્લભભાઇ જીવરાજભાઇ મોરધરા (ઉ.વ.૮૦) તે કિરણભાઇ વલ્લભભાઇ મોરધરાના પિતા તા.૨૨ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ''ખોડીયાર ફલોર મીલ'' સંત કબીર રોડ, ન્યુ શકિત સોસાયટી, નંદુબાગ શેરી નં.૨ રાજકોટ ખાતે રાખેલ છે.
રજનીકાંતભાઇ પટેલ
રાજકોટ : રજનીકાંતભાઇ મોહનભાઇ પટેલ (ઉ.વ. ૬૨) તે હર્ષાબેન ના પતિ , નિહિરભાઇ (રિપોર્ટર દિવ્ય ભાસ્કર), હર્ષિલભાઇના પિતાશ્રી તથા સ્વ. કિશોરચન્દ્ર મોહનભાઇ પટેલ, દિનેશભાઇ દિપકભાઇ પટેલ, જયશ્રીબેન નિહિરભાઇના સસરા, તથા મનોજભાઇના કાકા અને અલ્પેશ અને જિજ્ઞાશાબેનના મોટાબાપુનુ તા. ૨૧ના અવશાન થયેલ છે. ઉઠમણુ તા. ૨૬ને શુક્રવાર ભકિતનગરસર્કલ પાસે ધારેશ્વર મંદિર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
ઇન્દીરાબેન ચોકસી
જુનાગઢ : ગં.સ્વ. ઇન્દીરાબેન મહેન્દ્રભાઇ ચોકસી ઉ.વ.૭૭ તે સ્વ. મહેન્દ્રભાઇ રતીભાઇ ચોકસીના પત્ની તથા પરેશભાઇ ચોકસીના માતૃશ્રી તે ન્યાલચંદ માણેકચંદ શેઠ (ખાટલીવાળા) ના પુત્રી, પંકજભાઇ શેઠ (મલેશીયા), હંસાબેન અને મૃદુલાબેનના બહેન તથા બ્રિન્દા પાર્થભાઇ શાહ તથા પરીમલના દાદીનું અરીહંત શરથ પામેલ છે. તેમનું ઉઠમણું તા. રપ-૭-ર૦૧૯, ગુરૂવારે સવારે ૧૦.૦૦ કલાકે અને પ્રાર્થના સભા સવારે ૧૧-૦૦ કલાકે મહેતા નિદાન કેન્દ્ર, જૈન વાડી, ઉપરકોટ ખાતે રાખેલ છે.
રળીયાતબેન વોરા
ગોંડલ : રળીયાતબેન ડુંગરભાઇ વોરા (ઉ.વ.૮૮) તે વિઠ્ઠલભાઇ નવીનભાઇ વોરાના માતૃશ્રીનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. રપ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે યોગીનગર ર-હવેલીવાળી શેરી જયરાજસિંહના બંગલાની સામે તેમના નિવાસસ્થાને ગોંડલ ખાતે રાખેલ છે.
વિનોદરાય મણીઆર
રાજકોટઃ મોઢ વણિક વિનોદરાય વૃજલાલ મણીઆર (ઉ.વ.૭૯) (નિવૃત સેલટેક્ષ ઓફીસર) તે નિલેષભાઇ, કમલેશભાઇ, અનિલભાઇ મણીયાર તેમજ શિલ્પાબેન શૈલેષભાઇ ભુપતાણીના પિતાશ્રી તેમજ સ્વ. ચીમનલાલ તેમજ ભરતભાઇ મણીઆરના મોટાભાઇ તા.૨૧ ને રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૫ ગુરૂવારના સાંજના ૪:૩૦ થી ૫:૩૦ ગીતા મંદિર જંકશન પ્લોટ મેઇન રોડ જંકશન પોલીસ ચોકી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
કાંતાબેન લાઠીયા
રાજકોટઃ વરિયા વૈષ્ણવ પ્રજાપતિ મુળ ગામ બંગાવડી હાલ રાજકોટ કાન્તાબેન (ઉ.વ.૭પ) તે વિરજીભાઇ વશરામભાઇ લાઠીયાના ધર્મપત્ની તેમજ નિલેશભાઇ તથા પ્રફુલભાઇ તથા સ્વ. નરેન્દ્રભાઇના માતુશ્રીનું તા.ર૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૬ને શુક્રવારે ૪ થી ૬ રંભામાંની વાડી હિંમતનગર ૧પ૦ ફુટ રીંગ રોડ શીલત પાર્ક બી.આર.ટી.એસ. બસ સ્ટોપ પાસે.
જનકભાઇ પંડયા
જામખંભાળીયાઃ સ.ઝા.ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતી ખંભાળીયાના પ્રમુખ પંકજભાઇ પેઇન્ટર અને ટ્રસ્ટી જે.બી.પંડયા (જીલ્લા પંચાયત (D.A)ના કાકા તથા નરેન્દ્રભાઇ પંડયા (નેરૂચાચા)ના મોટાભાઇ અને ઉમેશભાઇ સુભાષભાઇ (જામનગર ડીસ્ટ્રીકટ બેન્ક) તથા ભરતભાઇના પિતાજી જનકભાઇ શંકરલાલ પંડયા તે સ્વ.ભાનુશંકર છગનલાલ વ્યાસના જમાઇ તા.૨૨ કૈલાશવાસી થયા છે. પ્રાર્થના સભા ભાઇઓ તથા બહેનો માટે તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫ શરણેશ્વર મહાદેવના મંદિરે રાખેલ છે.
પ્રતિભાબેન ત્રિવેદી
રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ સ્વ.મનહરલાલ મણિશંકર ત્રિવેદીના પુત્રવધુ તે રમેશભાઈ મનહરલાલ ત્રિવેદીના પત્ની તથા ચંદ્રેશભાઈ, મિતેષભાઈ, જાગૃતિબેન પિયુષકુમાર જાનીના માતા તથા મુકેશભાઈ, સ્વ.પ્રદ્યુમનભાઈ તથા મધુભાઈના ભાભી તથા સ્વ.શાંતિલાલ બાલાશંકર ત્રિવેદી (ખીજડીયાવાળા)ના દીકરી તથા હરીભાઈ શાંતિભાઈ ત્રિવેદી (જામનગર), સ્વ.વિનુભાઈ, સ્વ.સુખાભાઈ તથા બટુકભાઈ, સ્વ.અરૂણભાઈ, સ્વ.મુકેશભાઈના બહેન પ્રતિભાબેન રમેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૬૧)નું તા.૨૦ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે (જ્ઞાતિની વાડી) સ્વ.કલ્યાણજી નરસિંહભાઈ જાની કોમ્યુનીટી હોલ, ચંદનપાર્ક, રૈયાચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
મુસ્તનસીર કાચવાલા
રાજકોટઃ મરહુમ મુસ્તનસીર યુસુફઅલી કાચવાલા તે ફિરોજભાઇના ભાઇ હુસેનભાઇ અને ફરીદાબેનના બાવાજી તા.૨૨ સોમવારના દિન ગુજરી ગયા છે. તેમના જયારાતના સીપારા ઝોહર અસરની નમાઝ બાદ તા.૨૪ બુધવારના દિન કુત્બી મસ્જીદ ખાતે રાખેલ છે.