Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022
અવસાન નોંધ

લક્ષ્મીદાસ શેઠ
રાજકોટઃ રાજકોટ નિવાસી કંસારા ત્રિભોવનદાસ દામોદરદાસ શેઠના પુત્ર લક્ષ્મીદાસ (પ્રતાપભાઈ) તે સ્‍વ.રવજીભાઈ, સ્‍વ.રમણીકભાઈ, સ્‍વ.રસીકભાઈના ભાઈ તે હિતેષભાઈ, અલ્‍પેશભાઈના પિતાશ્રીનું તા.૨૧ને મંગળવારના રોજ શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કંસારા મહાજન વાડી, લોહાણાપરા, રાજકોટ ખાતે રાખેલ છે.(૩૦.૩)
માણેકલાલ આશરા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્‍વ.બાબુલાલ જગજીવનદાસ આશરાના પુત્ર માણેકલાલ બાબુલાલ આશરા (ઉ.વ.૭૦) તે ગીરીશભાઈ, પ્રફુલભાઈના મોટાભાઈ, જગદીશ, પ્રકાશ, નયનના પિતાશ્રી હરેશ તથા હેતલ રોહીતકુમાર જાજલના ભાઈજી, લક્ષ્મીદાસ મોહનલાલ મણીયાર જુનાગઢના જમાઈ તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૩ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ કલાકે બ્રહ્મક્ષત્રીય જ્ઞાતીની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે.
દયાબેન પરમારુ
રાજકોટઃ કારડીયા રાજપુત રાજકોટ નિવાસી અભેસિંહભાઈ ભુપતભાઈ પરમારના ધર્મપત્‍નિ અમરસિંહભાઈ પરમારના ભાભી, જયેશભાઈ, પરેશભાઈ, વર્ષાબેન, હેમાબેન, રીંકુબેનના માતુશ્રી તથા હેમંતભાઈ ઝાલા અને લાલજીભાઈ ઝાલાના મોટા બહેન સ્‍વ.દયાબેન અભેસિંહભાઈ પરમારનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે ‘શ્રી રાજ રાજેશ્વરી હોલ' રાજનગર સોસાયટી શેરી નં.૧, રાજનગર ખાતે રાખેલ છે
લાભુબેન સિધ્‍ધપુરા
ગોંડલઃ લુહાર લાભુબેન બાલુભાઈ સિધ્‍ધપુરા (બાબરાવાળા) (ઉ.વ.૮૭) તે સ્‍વ.મહેન્‍દ્રભાઈ તથા દિનેશભાઈના માતુશ્રી તથા નાથાભાઈ, બટુકભાઈ, રતિભાઈના ભાભી તથા જીગ્નેશભાઈના દાદીમાનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૪ શુક્રવારે સાંજે ૪ થી ૬ ઉદ્યોગનગર કોમ્‍યુનીટી હોલ, ગોંડલ ખાતે રાખેલ છે.
માણેકલાલ આશરા
રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્‍વ.બાબુલાલ જગજીવનદાસ આશરાના(ઉ.૭૦) તે ગીરીશભાઇ, પ્રફુલભાઇના મોટાભાઇ, જગદીશ, પ્રકાશ નયનના પીતાશ્રી હરેશ તથા હેતલ રોહીતકુમાર જાજલના ભાઇજી, લક્ષ્મીદાસ મોહનલાલ મણીયાર જુનાગઢના જમાઇ તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌ગતની પ્રાર્થનાસભા તા.૨૩ને ગુરૂવાર સાંજે ૫થી ૬ કલાકે બ્રહ્મૅક્ષત્રીય જ્ઞાતીની વાડી પેડકરોડ ખાતે રાખેલ છે.
ઇન્‍દુભાઇ ગાંધી
રાજકોટઃ દશા સોરઠીયા વણીક (કલાયમેકસ ઇન્‍ડસ્‍ટ્રીઝ) ઇન્‍દુભાઇ વલ્‍લભદાસ ગાંધી તે સ્‍વ. ચંદ્રકાંતભાઇ સ્‍વ.વિનુભાઇ તથા કિશોરભાઇનું ભાઇ તથા વિજયભાઇ ગાંધી તથા રાજેશભાઇ ગાંધી (રોયલ પ્‍લાસ્‍ટીક)ના પિતાશ્રી તથા જીનલ ઝેનીથ પ્રેસાના દાદાજીનું ૨૧ના અવસાન થયેલ છે. સદ્‌ગતનું ટેલીફનીક બેસણું તા.૨૩ ગુરુવારના રોજ સાંજે ૪થી ૬ રાખેલ છે.

લક્ષ્મીદાસ શેઠ

રાજકોટઃ રાજકોટ નિવાસી કંસારા ત્રિભોવનદાસ દામોદરદાસ શેઠના પુત્ર લક્ષ્મીદાસ (પ્રતાપભાઈ) તે સ્વ.રવજીભાઈ, સ્વ.રમણીકભાઈ, સ્વ.રસીકભાઈના ભાઈ તે હિતેષભાઈ, અલ્પેશભાઈના પિતાશ્રીનું તા.૨૧ને મંગળવારના રોજ શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કંસારા મહાજન વાડી, લોહાણાપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

માણેકલાલ આશરા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્વ.બાબુલાલ જગજીવનદાસ આશરાના પુત્ર માણેકલાલ બાબુલાલ આશરા (ઉ.વ.૭૦) તે ગીરીશભાઈ, પ્રફુલભાઈના મોટાભાઈ, જગદીશ, પ્રકાશ, નયનના પિતાશ્રી હરેશ તથા હેતલ રોહીતકુમાર જાજલના ભાઈજી, લક્ષ્મીદાસ મોહનલાલ મણીયાર જુનાગઢના જમાઈ તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૨૩ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ કલાકે બ્રહ્મક્ષત્રીય જ્ઞાતીની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે

દયાબેન પરમાર

રાજકોટઃ કારડીયા રાજપુત રાજકોટ નિવાસી અભેસિંહભાઈ ભુપતભાઈ પરમારના ધર્મપત્નિ અમરસિંહભાઈ પરમારના ભાભી, જયેશભાઈ, પરેશભાઈ, વર્ષાબેન, હેમાબેન, રીંકુબેનના માતુશ્રી તથા હેમંતભાઈ ઝાલા અને લાલજીભાઈ ઝાલાના મોટા બહેન સ્વ.દયાબેન અભેસિંહભાઈ પરમારનું તા.૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે 'શ્રી રાજ રાજેશ્વરી હોલ' રાજનગર સોસાયટી શેરી નં.૧, રાજનગર ખાતે રાખેલ છે.

લાભુબેન સિધ્ધપુરા

ગોંડલઃ લુહાર લાભુબેન બાલુભાઈ સિધ્ધપુરા (બાબરાવાળા) (ઉ.વ.૮૭) તે સ્વ.મહેન્દ્રભાઈ તથા દિનેશભાઈના માતુશ્રી તથા નાથાભાઈ, બટુકભાઈ, રતિભાઈના ભાભી તથા જીગ્નેશભાઈના દાદીમાનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૪ શુક્રવારે સાંજે ૪ થી ૬ ઉદ્યોગનગર કોમ્યુનીટી હોલ, ગોંડલ ખાતે રાખેલ છે

માણેકલાલ આશરા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્વ.બાબુલાલ જગજીવનદાસ આશરાના(ઉ.૭૦) તે ગીરીશભાઇ, પ્રફુલભાઇના મોટાભાઇ, જગદીશ, પ્રકાશ નયનના પીતાશ્રી હરેશ તથા હેતલ રોહીતકુમાર જાજલના ભાઇજી, લક્ષ્મીદાસ મોહનલાલ મણીયાર જુનાગઢના જમાઇ તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.૨૩ને ગુુરૂવાર સાંજે ૫થી ૬ કલાકે બ્રહ્મૅક્ષત્રીય જ્ઞાતીની વાડી પેડકરોડ ખાતે રાખેલ છે.

ઇન્દુભાઇ ગાંધી

રાજકોટઃ દશા સોરઠીયા વણીક (કલાયમેકસ ઇન્ડસ્ટ્રીઝ) ઇન્દુભાઇ વલ્લભદાસ ગાંધી તે સ્વ. ચંદ્રકાંતભાઇ સ્વ.વિનુભાઇ તથા કિશોરભાઇનું ભાઇ તથા વિજયભાઇ ગાંધી તથા રાજેશભાઇ ગાંધી (રોયલ પ્લાસ્ટીક)ના પિતાશ્રી તથા જીનલ ઝેનીથ પ્રેસાના દાદાજીનું ૨૧ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફનીક બેસણું તા.૨૩ ગુરુવારના રોજ સાંજે ૪થી ૬ રાખેલ છે.