Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021
ભાઇચંદભાઇ દક્ષિણીનું દુઃખદ અવસાન : કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટ : મુળ શાપર, માધાપર નિવાસી હાલ રાજકોટ સ્વ. મોનજીભાઇ દક્ષિણીના પુત્રભાઇચંદભાઇ દક્ષિણી તે આનંદભાઇ (સ્ટુડિયો મીત), મિતેષભાઇ (સ્ટુડીયો ડ્રીમ)ના પિતાશ્રી, રાયપુર નિવાસી સ્વ. બાબુલાલ, સ્વ.ચુનીલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. લલિતાબેન વેલજીભાઇ ગણાત્રાના ભાઇ, પારસ, ધ્રુવ, ઉર્વશી ડેનિલકુમાર કોટેચાના દાદા, હરેશભાઇ નંદલાલ માનસેતાના બનેવી, સ્વ. ગીરધરલાલ હિરાણી (મોરબી) કિશોરભાઇ પુજારા (રાયપુર), મિલનભાઇ કોટેચાના વેવાઇનું તા. ૨૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા. ૨૪ શનિવારે સાંજે ૫ થી ૬ રાખવામાં આવે છે. આનંદભાઇ દક્ષિણી ૯૪૨૬૮ ૪૯૫૦૫, મિતેષભાઇ દક્ષિણી ૯૮૭૯૫ ૯૦૩૯૬, હરેશભાઇ માનસેતા ૯૮૯૮૬ ૫૬૬૫૧, મિલનભાઇ કોટેચા ૯૮૨૪૨ ૯૨૮૩૭.

જાણીતા તસવીરકાર શૈલેષ રાવલે વિદાય લીધી

ઇન્ડિયા ટુડેમાં ૨૫ વર્ષથી ફોટોગ્રાફર તરીકેની ફરજ બજાવનાર શ્રી. શૈલેષ રાવલનું પત્રકારત્વ અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન રહ્યું છે. તેઓએ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ઈશ્વર સદ્દગતની આત્માને શાંતિ અર્પે..

શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપુતના માતુશ્રીનું નિધન

રાજકોટઃ સ્વ.રાજુબા કલ્યાણજીભાઈ રાજપુત (ડોડીયા)નું  તા.૨૩ના શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. કોરોના મહામારીને કારણે ટેલીફોનીક શોક સંદેશો પાઠવવા વિનંતી કરી છે. કોઈપણ સ્વજનોએ ભાઈઓ કે બહેનોએ કાણ તથા ઘરે બેસવાનું બંધ રાખેલ છે. અશોકભાઈ કે. રાજપુત (ડોડીયા) મો.૯૮૨૪૩ ૧૦૦૨૦, મહેશભાઈ કે. રાજપુત (પ્રમુખ- રામનાથ પરા કારડીયા રાજપુત સમાજ, પુર્વ પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મો.૯૮૨૪૪ ૦૮૦૦૪)

પ.પૂ.આ.ભ.શ્રી યશોવીજય સુરીશ્વરજી મહારાજના બા મહારાજ પૂ. સાધ્વીવર્યા શ્રી રત્નયશાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા

રાજકોટ : શ્રી જાગનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, રાજકોટમાં બિરાજમાન પરમ પુજ્ય આચાર્ય ભગવંત શ્રી યશોવિજય સૂરીશ્વરજી મહારાજના બા મહારાજ પૂજ્ય બાપજી મહારાજના સમુદાયના, પૂજ્ય આચાર્ય ભગવંત, શ્રી પુંડરીકરત્ન સુરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી પૂજ્ય સાધ્વીવર્યાની શ્રી રવિપ્રભા શ્રીજી મહારાજના શિષ્યરત્ના પૂજ્ય સાધ્વીવર્યા શ્રી રત્નયશાશ્રીજી મહારાજ આજ રોજ ચૈત્ર સુદ-૧૧, સાધુ પદના દિવસે તા. ૨૩/૪/૨૦૨૧, શુક્રવારના સવારે ૪:૪૫ કલાકે ૮૦ વર્ષની ઉંમરે નવકાર શ્રવણ કરતા કરતા સમાધિ પૂર્વક કાળધર્મ પામેલ છે.

અજંતા ઓરપેટવાળા ગિરીશભાઈ અને પ્રદિપભાઈ કોટકના બહેનનું અવસાન

રાજકોટઃ ઠા.છોટાલાલ મંગળજી કુંડલીયાના પુત્રવધુ હંસાબેન (ઉ.વ.૬૩) તે સુરેશભાઈનાં ધર્મપત્નિ સ્વ.કિશોરભાઈ, શરદભાઈ, સ્વ.જયેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, ભરતભાઈ, હરીશભાઈનાં ભાભી, દર્શીત તથા પ્રીતેષનાં માતુશ્રી તથા દિયા (દિકુ)નાં દાદી તેમજ સ્વ.મણીલાલ વિઠ્ઠલદાસ કોટકનાં પુત્રી તથા ગીરીશભાઈ કોટક, પ્રદિપભાઈ કોટકના મોટાબેન તા.૨૨નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું સાદડી તા.૨૪ શનિવારનાં રોજ ટેલીફોનીક બેસણું બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

નિર્મળાબેન દ્વારકાદાસભાઈ દતાણીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.નિર્મળાબહેન  દ્વારકાદાસભાઈ દતાણી (ઉ.વ.૮૦) (મુળ- પોરબંદર, હાલ- રાજકોટ) તે ભાવેશભાઈ (લંડન), ભાવનાબેન અશોકકુમાર મોનાણી (નાસિક), મધુબેન અશ્વિનકુમાર કાનાણી (લંડન), ઉષાબહેન ભરતકુમાર (વાપી), રીટાબહેન મહેશભાઈ સેજપાલ (રાજકોટ)ના માતુશ્રી તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈ ટેલીફોનીક બેસણું તા.૨૪ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ભાવેશ દતાણી +૪૪૭૪૨૪ ૧૩૩૩૭૪, ભાવનાબેન  મો.૯૦૯૬૪ ૬૦૬૦૨, મધુબેન +૪૪૭૫૧૧ ૪૩૧૮૯૧, ઉષાબેન મો.૯૪૨૭૧ ૧૯૫૮૦, રીટાબેન મો.૯૮૯૮૫ ૩૫૯૫૧

બળવંતરાય કારીયાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટ : પારડી નિવાસી  સ્વ. વાલજીભાઇ શામજીભાઇ કારીયાના સુપુત્ર સ્વ.બળવંતરાય વાલજીભાઇ કારીયા (ઉ.૭૦) તે સ્વ. નટવરલાલ-(૯૮રપ૮ ૩૦૪૯૯)  (૯૯રપ૩ ૭૧૫૧૯), નાનાલાલના, નાનાભાઇ : ૯૬૬ર૭ ૪૧ર૧૭ તથા મિતેષઃ ૯૯૦૬ર રરપપ૯, પરેશઃ ૯૩ર૭૯ ૮૯પપ૧, સંજયઃ ૯૯ર૪૩ ર૩ર૦૯ ના પિતાશ્રી તથા માલતીબેનના પતિ શ્રી તથા સ્વ. વૃજલાલ હિરજીભાઇ જોબનપુત્રાના જમાઇ તથા સ્વ. મનસુખભાઇ કારિયા  કિશોરભાઇ  કારિયા, ભાવેશભાઇ કારિયા,  જગદીશભાઇ કારિયા, ના કાકાશ્રી પિયર પક્ષેઃ નરેન્દ્રભાઇઃ ૯૯પ૯૬ ૦૦૪ર૪, નીતીનભાઇ : ૯૯૭૯૯ પ૦૯૩૯, બીપીનભાઇ : ૯૬૩૮ર ૪૪૪ર૬ ના બનેવી તા.રરના રોજ સ્વર્ગવાસી થયેલ  છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તથા બેસણું સાંજે ૫ થી ૬ તા.ર૪ને શનિવારે રાખેલ છે.માર્કેટીંગયાર્ડ હુડકો કવાર્ટર આર.ટી.ઓ ઓફીસ પાસે રાજકોટ

એડવોકેટ રૂપેશભાઈ અનડકટના માતુશ્રીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી કુસુમબેન નગીનભાઈ અનડકટ (ઉ.વ.૭૧) તે નગીનભાઈ નરભેરામભાઈ અનડકટના ધર્મપત્નિ તથા રૂપેશભાઈ (એડવોકેટ) તથા સચીનભાઈ (ઈ- સ્ટેમ્પ) તથા શિલ્પા અશોક જીવરાજાનીના માતુશ્રી તથા યશ (એડવોકેટ), હીમાંશી, સિધ્ધીના દાદીમા તથા કૃતી અને બંસીનાં સાસુમાં તથા જામનગરવાળા સ્વ.મથુરાદાસ મનજી તન્નાના પુત્રી તથા પ્રવીણભાઈ તન્ના તથા સ્વ.પ્રમોદભાઈ તન્નાના બહેનનું તા.૨૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૪ સાંજે ૫ થી ૬ રાખેલ છે. રૂપેશભાઈ મો.૯૮૨૫૧ ૮૪૯૨૧, વિપુલ પ્રવીણભાઈ તન્ના મો.૯૯૧૩૫ ૭૨૮૫૦, સચીનભાઈ મો.૯૮૨૫૭ ૯૫૦૩૩

પ્રેસ ફોટોગ્રાફર ભાવિનભાઈ રાજગોરના માતુશ્રીનું દુઃખદ અવસાન કાલે શનિવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.લીલાબેન દેવચંદભાઈ કાટબામણા (રેલ્વે સ્ટાફ)ના પુત્રી, જયોતિબેન નરેન્દ્રભાઈ મહેતા (સિવિલ હોસ્પિટલ, રાજકોટ સ્ટાફ)ના બહેન તે પ્રવિણાબેન અશોકભાઈ પારેખ, તેમજ અશ્વિનભાઈ દેવચંદભાઈ બહેન, તે પ્રવિણાબેન અશોકભાઈ પારેખ, તેમજ અશ્વિનભાઈ દેવચંદભાઈ કાટબામણાના મોટાબેન તેમજ જશવંતભાઈ ભાઈશંકર પંડયા (એસ.ટી. ડેપો સ્ટાફ)ના વેવાણ, તે શિતલબેન ભાવિનભાઈના સાસુમા, તે સ્વ.કુંદનબેન ન્યાલચંદ વલેરાના ભાભી, તે હર્ષાબેન દુબલ (ગુંદાવાડી હોસ્પિટલ સ્ટાફ)ના ભાભી, તે જયોતિબેન જનકભાઈ ગોવાણી (જલારામ પબ્લીસીટી, રાજકોટ) તે ભાવિનભાઈ રામભાઈ રાજગોર (સાંજ સમાચાર ફોટોગ્રાફર)ના માતુશ્રીનું તા.૨૨ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ભાવિનભાઈ રામભાઈ રાજગોર મો.૯૯૧૩૩ ૩૩૩૫૨ (સાંજ સમાચાર, પ્રેસ ફોટોગ્રાફર), જયોતિબેન જનકભાઈ ગોવાણી મો.૯૦૨૩૦ ૫૭૧૫૫ (જલારામ પબ્લીટી, રાજકોટ)

બાલાશંકર પાઠકનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

જુનાગઢઃ હાલ અમરેલી (મૂળવતન વડીયા) નિવાસી સ્વ.બાલાશંકર જીવરામભાઇ પાઠક (ઉ.૬૧) તે પરેશભાઇ બાલાભાઇ પાઠક તથા અવન્તિકાબેન કલ્પિતકુમાર તેરૈયા (જુનાગઢ)ના પિતાશ્રી તેમજ હરિશંકરભાઇ (ભીખુભાઇ) પ્રવિણભાઇ (વડીયા)ના નાનાભાઇ તેમજ દયાશંકર નાનજીભાઇ તેરૈયા  સાણંથલીના બનેવીનું તા. રર/૪ના (વૃંદાવન પાર્ક) અમરેલી ખાતે અક્ષરવાસ થયેલ છે. તમામ વિધિ ધાર્મિક અમારા કુટુંબ પરિવાર પુરતી રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪/૪ને શનીવારે ૪ થી ૬ સાંજના રાખેલ છે. પરેશ બાલાશંકરભાઇ પાઠક-૯૦૩૩૭ ૬૭૧પ૭ પ્રવિણભાઇ જીવરામભાઇ પાઠક ૯૮૯૮૯ ૧૮૩૩૧

ભરતભાઈ વાગડીયાના ધર્મપત્નિ શોભનાબેનનું દુઃખદ અવસાન કાલે શનિવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ શોભનાબેન ભરતભાઈ વાગડીયા (ઉ.વ.૬૧) તે ભરતભાઈ વાગડીયા (નિવૃત સેલ્સટેકસ)ના ધર્મપત્નિ તથા અમિતભાઈ (આત્મીય યુનિ.) અને રૂપાબેનના માતુશ્રી તેમજ મહેક અને તક્ષના દાદી, લતાબેનના સાસુ તથા જગદીશભાઈ (રૂડા)ના ભાભી, તેમજ અમરદીપભાઈ (ડી.ઓ.એલ.આઈ.સી.)ના કાકી તથા દર્શનભાઈના મોટાબા, તેમજ દેવેશકુમાર પરમારના સાસુનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૨૪ના શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. નિવાસસ્થાન- 'શ્રી હરિ', સત્યનારાયણ પાર્ક, બ્લોક નં.૯૯, નાણાવટી ચોક પાસે, ગાંધીગ્રામ, રાજકોટ. ભરતભાઈ વાગડીયા મો.૯૮૨૫૭ ૩૪૪૬૫, અમિતભાઈ મો.૯૦૧૬૩ ૬૪૧૬૪, જગદીશભાઈ મો.૯૯૦૯૯ ૯૨૭૭૨, અમરદિપભાઈ મો.૯૭૧૪૦ ૩૪૪૯૯

ઈન્દુબેન જીવણલાલ મહેતાનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ગં.સ્વ.ઈન્દુબેન જીવણલાલ મહેતા સ્વ.જીવનલાલ છગનલાલ મહેતાના ધર્મપત્નિ તથા મહેન્દ્રભાઈ, વિજયભાઈ, પ્રદિપભાઈ તથા જયશ્રીબેન હરસુખલાલ વિઠ્ઠલાણીના માતુશ્રી તા.૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેન્દ્રભાઈ મો.૯૪૨૯૫ ૭૧૫૫૧, વિજયભાઈ મો.૯૮૨૪૮ ૯૧૧૧૫, આશિષ મો.૯૭૨૭૭ ૧૦૯૮૭ તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. ધર્મેશભાઈ કારીયા મો.૮૭૫૮૫ ૮૫૮૪૮

સોની મધુસુદનભાઈ જીકરીયાનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ જુનાગઢ નિવાસી ગૌ.વા. શાંતિલાલ પ્રભુદાસ જીકરીયાનાં પુત્ર મધુસુદનભાઈ જીકરીયા (સોની) (ઉ.વ.૬૭) તેઓ બીપીનભાઈ જીકરીયા (રાજકોટ)ના મોટાભાઈ તથા ગૌરવ, હાર્દિક (ગોલ્ડન ટાઈમ્સ), અંકિતા હર્ષિત કુમાર રાજપરા ઈન્દોરના પિતાશ્રી તા.૨૨ ગુરૂવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શુક્રવાર તા.૨૩ના સાંજે ૫ થી ૬ બીપીનભાઈ મો.૯૯૨૫૧ ૮૮૯૩૮, ગૌરવભાઈ (સોનું) મો.૯૪૨૭૦ ૭૩૩૦૦, હાર્દિકભાઈ મો.૯૭૨૭૧ ૫૨૮૯૯

અવસાન નોંધ

મુકતાબેન પરમાર

રાજકોટઃ વાણંદ મુળ નિવાસી સ્વ. કાંતિભાઇ, ચુનીભાઇ તથા સ્વ. વીરજીભાઇના નાનાભાઇ દયાળજીભાઇ મોહનભાઇ પરમારના ધર્મપત્ની તથા આશિષ તથા હેતલબેનના માતુશ્રી મુકતાબેનનું અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ર૪ ને શનિવાર સમયઃ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૭૯૯ ૪૯૯૭૯, ૮૩ર૦૭ ૯૩૬૧ર

નરેન્દ્રભાઇ શિંગાળા

રાજકોટઃ નિવાસી નરેન્દ્રભાઇ (નિતીનભાઇ) અંદરજીભાઇ શિંગાળા, તે સ્વ. અંદરજીભાઇ તુલશીદાસ શિંગાળાના પુત્ર, સ્વ. વ્રજલાલભાઇ, દેવેન્દ્રભાઇ, હર્ષદભાઇ, સ્વ. કંચનબેન, સ્વ. સવીતાબેનના ભાઇ, ગં.સ્વ. કુંદનબેનના ભાઇ, ગં.સ્વ. કુંદનબેન શિંગાળાના ીપતા તેમજ ભુપેન્દ્રભાઇ, કૃપાલીબેનના સસરા, લીના સમીરકુમાર રાજાણી, દિપાલી સંદીપકુમાર ચંદારાણા, સીમા મિતકુમાર જેઠવાના પિતા તેમજ ભુપેન્દ્રભાઇ, સુરેશભાઇ, જયસુખભાઇના કાકા, સ્વ. કેશવભાઇ ગોકળદાસ કારીયાના જમાઇ, હિંમતભાઇ, હસમુખભાઇના બનેવી તા. ૧૮ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ટેલીફોનિક બેસણું તા. ર૩ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અભિષેક શિંગાળા (પુત્ર) ૭૪૯૦૦ ૦૭૧૭૪ કુંદનબેન શિંગાળા (પત્ની) ૮પ૧૧૧ ૯૪૮૯પ, કૃપાલીબેન શિંગાળા (પુત્રવધુ) ૮પ૧૧૧ ૯૪૮૯૪, હર્ષદભાઇ શિંગાળા (ભાઇ) ૯૪ર૯૯ ૮૧૦૧૯, જયસુખભાઇ શિંગાળા (ભત્રીજા) ૯૩૭૪૧ ૬૪૭૭૯

નિલમબેન બુધ્ધદેવ

રાજકોટઃ  નિલમબેન રતિલાલ બુધ્ધદેવ, (રિટાયર્ડ પ્રોફેસર માતૃશ્રી વિરબાઇમાં મહિલા કોલેજ રાજકોટ) (ઉં.વ. ૬૭) તે સ્વ. નરેન્દ્રભાઇ, કિશોરભાઇ (પુંજાભાઇ ડાયાભાઇ દાણાપીઠ રાજકોટ વાળા) તથા હર્ષાબેન પ્રમોદકુમાર ઠકકર અમદાવાદ વાળાના બહેન તેમજ પ્રવિણાબેન અને અલ્પાબેનના નણંદ, જયભાઇ, કૈલાશભાઇ, ચિરાગભાઇ બુધ્ધદેવના ફઇબાનું તા. રર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની ટેલિફોનિક પ્રાર્થના સભા તા. ર૪ ના રોજ સાંજના ૪-૩૦ થી ૬-૦૦ વાગ્યા સુધી રાખેલ છે. જયભાઇ/કૈલાશભાઇ ૯૪ર૬૩ ૧૭૭૯૬, કિશોરભાઇ/ચિરાગભાઇ ૯૯૯૮૦ ૯૩૯૩૪, પ્રવિણાબેન ૯૪૦૯૪ ૪૪ર૧૭, અલ્પાબેન ૯૪૦૮૬ ૬રપપર

મયુરભાઇ કાચરોલા

રાજકોટઃ મુળ ઇંગોરાળા હાલ રાજકોટ રામજીભાઇ સવજીભાઇ કાચરોલાના પુત્ર તથા ગુણવંતભાઇના ભાઇ તથા નયનાબેન ગોવિંદભાઇ પટેલના ભાઇ તેમજ આશાબેનના પતિ તથા હર્ષના પિતા સ્વ. મયુરભાઇ રામજીભાઇ કાચરોલા (ઉ.વ. ૪ર) નું તા. ર૧ બુધવારના રોજ કોરોનાના કારણે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું: તા. ર૩ શુક્રવારે રાખેલ છે. રામજીભાઇ સવજીભાઇ કાચરોલા-૯૭ર૩૬ ૪પ૦૩પ, નાનજીભાઇ સવજીભાઇ કાચરોલા, વશરામભાઇ સવજીભાઇ કાચરોલા-૯૯૦૪પ ૭૧૪૬૮, ગુણવંતભાઇ રામજીભાઇ કાચરોલા-૮૩ર૦૭ ર૮૯પ૬, મહેશભાઇ નાનજીભાઇ કાચરોલા-૯૮૭૯૮ ૩૭૩૩૭, પ્રફુલભાઇ નાનજીભાઇ કાચરોલા-૯૧૦૬૮ ૯૦૬૧૩

રેણુકાબેન ચોકસી

રાજકોટઃ મોઢ વણીક શ્રીમતિ રેણુકાબેન નલીનભાઇ ચોકસી (ઉ.વ. પ૩) તે મિતેષ, ગોપાલના માતૃશ્રી, તેમજ જોડીયા નિવાસી સ્વ. કાંતિલાલ લવજીભાઇ કોઠારી (ગાંધી) ના પુત્રીનું તા. ર૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનિક બેસણું તા. ર૪ શશ્રનિવારના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. મો. નં. નલીનભાઇ જી. ચોકસી ૯૮રપર ૪૦૦૪૧, મિતેષ એન. ચોકસી ૮૯૮૦૬ ૬૪પ૬૪, ગોપાલ એન. ચોકસી ૮૮૬૬પ ૭૬૯૧૬, અરૂણભાઇ જી. ચોકસી ૭૬૦૦૦ પપ૯૭૩, જયંતભાઇ જી. ચોકસી ૯૪ર૭ર ૦૮૦પ૮, હર્ષલ એ. ચોકસી ૭૪૦પર પ૭૬ર૩, પ્રતિક જે. ચોકસી ૯૪૦૯ર પપ૩પ૬

નાનકરામ મામતાણી

રાજકોટઃ સ્વ. નાનકરામ કોડોમલ મામતાણી (ઉ.વ. ૭૩) તેઓ સ્વ. કમલેશકુમાર, હાસાનંદ, કરતારભાઇના પિતાશ્રી તેમજ મૂળચંદભાઇ મૂલચંદાણી (અમદાવાદ), પ્રકાશકુમાર કિશનચંદ આહૂજા (આણંદ) ના સસરા તથા સ્વ. ચેલારામભાઇ, સ્વ. અશોકકુમાર, રાજકુમાર, કિશનભાઇ, સોનુભાઇના બનેવીનું તા. રરના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું (પઘડી) તા. ર૪ રોજ સવારે ૧૦ થી ૧૧ કલાકે રાખેલ છે. મો. ૯૩૭૪૧ ૭૬૯૪પ (હાસાનંદ) ૮૭૩૪૯ પ૭ર૪પ (કરતાર)

હરેશભાઇ શાહ

રાજકોટઃ ખિલોસ નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રભુદાસભાઇ વિકમશી શાહના પુત્ર હરેશભાઇ (ભુપતભાઇ) (ઉ.વ. ૬૭) ત઼ે અલકાબેનના પતિ ચિરાગ તથા લીનાના પિતાશ્રી અમી તથા ઋષભ મોદીના સસરા જીયાંશના દાદા તથા જીયાના નાના રોહિતભાઇ જયપ્રકાશભાઇ તથા મુકેશભાઇ ભારતીબેન કિશોરભાઇ શાહ તથા ભાવનાબેન દેવેનભાઇ સોલાણીના ભાઇ જામનગર નિવાસી સ્વ. હસમુખલાલ વીરજી મહેતાના જમાઇનું મંગળવાર તા. ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

નિતાબેન રાઠોડ

રાજકોટઃ સોરઠીયા રાજપુત સ્વ. નિતાબેન વિમલભાઇ રાઠોડ (ઉ.વ. ૪ર) તે દિલીપભાઇ ભાણજીભાઇ રાઠોડના પુત્રવધુ, વિમલભાઇના પત્ની તથા સંજયભાઇના ભાભીનું તા. ર૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ર૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિલીપભાઇ મો. ૯૬૬ર૭ પપર૧પ, વિમલભાઇ મો. ૯૧૦૪૩ પ૬રર૦, સંજયભાઇ મો. ૯૩૧૬૪ ૮૪૩૦૪

રજનીકાંતભાઇ આચાર્ય

રાજકોટઃ માલીયાસણ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રજનીકાંતભાઇ પોપટલાલ આચાર્ય (બટુક અદા) (ઉ.વ. ૭૩), તે ચંદ્રેશભાઇ આચાર્ય (ટી.ટી.ઇ.-રેલ્વે)ના પિતાશ્રી, હાર્દિક મુકુંદભાઇ આચાર્ય (કાનો-જેતપુર)ના ભાઇજીનું તા. રરને ગુરૂવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ર૪ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રેશભાઇ મો. ૯૮રપ૧ ૦૭૩ર૧, યસ્મીતાબેન, મો. ૯૭૧ર૧ ૪પ૩૪પ, હાર્દિકભાઇ મો. ૯૯૭૯૦ રર૦૩ર

ધાત્રી ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ.હર્ષદભાઈ મુગટભાઈ ત્રિવેદી નાં પુત્રવધુ ધાત્રી મેહુલભાઈ ત્રિવેદી (ઉ.વ. ૪૦) તે મેહુલભાઈ હર્ષદભાઈ ત્રિવેદી ના પત્ની તેમજ  મહેન્દ્રભાઈ , પ્રવીણાબેન તથા જ્યોતિબેન ના ભત્રીજા વહુ તથા વર્ષાબેન(મુંબઇ)ના ભાભીનું તા. ૨૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

કમલેશભાઈ શાહ

રાજકોટઃ સ્વ.કમલેશભાઈ મહાસુખરાય શાહ (ઉ.વ.૮૨) રાજુલબેનના પતિ અને પૂજા રોજકના પિતાશ્રી તેમજ નરેશભાઈ અને જયશ્રીબેન કલ્પેશકુમાર શાહના મોટાભાઈ તા.૨૨ ગુરૂવારના રોજ અરિહંત શરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મહેશભાઈ વાઢેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રીય સ્વ.પ્રભુલાલ પરસોતમ વાઢેરના પુત્ર મહેશભાઈ પ્રભુલાલ વાઢેર (ઉ.વ.૬૩) તે સ્વ.મણીભાઈ, સ્વ.મનહરભાઈ, સ્વ.અનંતરાય તથા શાંતિભાઈ અને મુકુંદભાઈના નાનાભાઈ તે યોગેન્દ્ર, પ્રદીપ તથા ગૌરવાના પિતાશ્રી તા.૨૨ ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે.  હાલની પરિસ્થિતિએ તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૭૨૬૦ ૬૫૬૫૫

રમેશચંદ્ર ખરસાણી

રાજકોટઃ રમેશચંદ્ર ધનજીભાઈ ખરસાણી તે અજયભાઈ તથા ધૃતિબેન વાઢેરના પિતાશ્રી તથા નિધીપના દાદા, સલોનીબેન વાઢેરના નાના તેમજ નેહાબેન ખરસાણીના સસરાનું તા.૨૨ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અજયભાઈ ખરસાણી મો.૯૪૨૭૭ ૨૭૨૯૧

ડો.વિનોદભાઈ બાટવીયા

રાજકોટઃ સ્વ.મનસુખલાલ ઝવેરચંદ બાટવીયાના પુત્ર સ્વ.ડો.વિનોદભાઈ મનસુખલાલ બાટવીયા (ઉ.વ.૮૨) તે મનોરમાબેનના પતિ તથા અમિતભાઈ, ડિમ્પલબેન હિતેષભાઈ અજમેરાના પિતાશ્રી તેમજ સ્વાતિ મધુકાંતભાઈ શેઠ, હિતેષ અનંતરાય અજમેરાના સસરા, સ્વ.લલીતભાઈ, સ્વ.પ્રવિણભાઈ, સ્વ.અનિલભાઈ, સ્વ.વનિતાબેન, સ્વ.સરોજબેનના મોટાભાઈ તેમજ સ્વ.ડો.મધુકાંતભાઈ પ્રિયચંદ્રભાઈ શેઠ, સ્વ.અનંતરાય બેચરભાઈ અજમેરાના વેવાઈ તથા સ્વ.ડાયાલાલ ભુરાભાઈ ભીમાણીના જમાઈ તથા વિશાલના દાદા તા.૨૨ને ગુરૂવારના રોજ શ્રી  નવકારમંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. મો.૯૪૦૯૫ ૩૦૯૮૫, મો.૯૪૨૮૨ ૬૨૬૨૯

જેન્તીભાઈ મકવાણા

રાજકોટઃ લુહાર સ્વ.જેન્તીભાઈ જેઠાલાલ મકવાણા (ઉ.વ.૬૮) તે ચમનલાલ છગનલાલ વાઘેલાના જમાઈ તથા અતુલભાઈ, દિપકભાઈ, ધર્મેશભાઈ, હર્ષદભાઈના સસરાનું તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૨ ૩૮૯૬૩

અજયભાઈ ભુવા

રાજકોટઃ ગો.વા.મનસુખલાલ દયાળજીભાઈ ભુવા (પડધરીવાળા)ના પુત્ર અજયભાઈ મનસુખલાલ ભુવા (જીઈબી) તે પરેશભાઈના મોટાભાઈ, દિયા તથા નીલના પિતાશ્રી તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે.

ભારતીબેન પંડયા

રાજકોટઃ શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય ભારતીબેન વિજયભાઈ પંડયા તે સ્વ.વિજયભાઈ કપિલભાઈ પંડયાના ધર્મપત્નિ (ઉ.વ.૫૯) (ન્યુ ઈન્ડિયા જસદણ)  તેઓ કેવલ વિજયભાઈ પંડયાના માતુશ્રી તથા વાંકાનેર નિવાસી પ્રવિણચંદ્ર દવેના પુત્રીનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ અનુસાર લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને શનિવારના રોજ ૪ થી ૬ સાંજે રાખેલ છે. કેવલ મો.૯૦૯૯૩ ૦૦૭૭૭, નિશીથભાઈ મો.૯૮૨૫૭ ૭૬૪૨૬,  ઈલાબેન મો.૭૨૨૬૦ ૫૪૫૬૪

નટવરલાલ ચંદારાણા

રાજકોટઃ નિવાસી નટવરલાલ વૃજલાલ ચંદારાણા (ઉ.વ.૮૧) તે અતુલભાઈ, નીલેશભાઈ, કૌશીકભાઈ તથા ડીમ્પલ કમલેશકુમાર કોટકના પિતાશ્રી તથા દામજીભાઈ કલ્યાણજીભાઈ જોબનપુત્રાનામ જમાઈ તા.૨૨ને ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે.  વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૨૪ને શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. અતુલભાઈ મો.૮૨૩૮૬ ૧૨૦૭૦, નિલેશભાઈ મો.૯૭૨૩૪ ૯૩૦૬૦, રમેશભાઈ જોબનપુત્રા મો.૯૪૦૮૦ ૫૫૫૧૧

જયંતિલાલ પડિયા

રાજકોટઃ શ્રી જયંતિલાલ શાંતિલાલ પડિયા (ઉ.વ. ૮૭) જે શ્રી પોપટલાલ હીરાચંદ પડિયાના પૌત્ર, શ્રી શાંતિલાલના પુત્ર, સ્વ. અમૃતલાલ તથા સ્વ. જયસુખલાલના મોટાભાઇ, જે વિનુભાઇ, દિપકભાઇ, સુરેશભાઇ, બકુલભાઇ, સૃૌ. દર્શનાબેન જોગી, સૌ. શિલ્પાબેન દુબલ તથા સૌ. આરતીબેન આશરાના પિતાશ્રીનું તા. રરને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ભાવનાબેન કવૈયા

રાજકોટઃ મુળ હળવદ હાલ રાજકોટ નિવાસી લુહાર ભાવનાબેન દેવમણીભાઇ કવૈયા (ઉ.વ. ૪૭) નું તા. ર૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ર૪ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (ભાઇ) નટુભાઇ કાનજીભાઇ સોલંકી ૯૩૭૪૧ ૬૪પ૮૧, (ભાભી) ગીતાબેન નટુભાઇ સોલંકી ૯૩૭પ૭ ૦૮૦ર૦

અમરસિંહ જાડેજા

રાજકોટઃ હડમતિયા બેડી નિવાસી જાડેજા અમરસિંહ (ભીખુભા) કનકસિંહનું તા. ર૦ તથા તેમના ધર્મપત્ની કૃષ્ણકુંવરબા અમરસિંહ જાડેજા તા. ર૧ના રોજ સદ્દગત પામેલ છે. તે ઘનશ્યામસિંહના ભાઇ-ભાભી તથા યશપાલસિંહના માતા-પિતા બન્ને સદ્દગતને ટેલીફોનીક સાંત્વના માટે યશપાલસિંહ મો. ૮૮૪૯૧ ર૧૮૧૩, ઘનશ્યામસિંહ મો. ૯૯ર૪૮ ૩૮૭૭૭

ડો. પ્રદિપભાઇ મહેતા

રાજકોટઃ મુળ કલકત્તા હાલ રાજકોટ ડો. પ્રદિપભાઇ ધીરજલાલ મહેતા (ઉ.વ. ૬ર) તે મીનાબેનના પતિ તથા દિપમભાઇ, પુનીતભાઇના પિતાશ્રી અને સ્વ. અશોકભાઇ, આશાબેનના મોટાભાઇ તા. ર૧ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૩ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૧૦૬૪ ૭૯૬૧૧, ૮૩ર૦૩ ૦૬૬૩૬

પ્રફુલચંદ્ર જોષી

રાજકોટઃ મહારાજશ્રી ઘેલારામજી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. ડાયાલાલ ધિરજલાલ જોષી તથા લીલાબેન ડાયાલાલ જોષીના પુત્ર પ્રફુલચંદ્ર ડાયાલાલ જોષી (ઉ.વ. પ૭) તે આશાબેનના પતિ તથા કનકભાઇ તથા દિપકભાઇના મોટાભાઇ તથા હેતલબેન અને સુનિલના પિતા તથા કનકરાય નાનાલાલ જોષીના ભત્રીજાનું તા. ર૧ બુધવારના રોજ કોવિડ-૧૯ થી અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા. ર૪ને શનિવારના રોજ ટેલીફોનિક બેસણું રાખેલ છે. કનકરાય નાનાલાલ જોષી-૯૯૯૮પ ૧૯૪૯૭, આશાબેન પ્રફુલચંદ્ર જોષી-૯૬૬૪પ ર૭૭૦પ, કનક ડાયાલાલ જોષી-૯૮ર૪ર ૩૪૦૩૧, દિપક ડાયાલાલ જોષી-૯૮૯૮૦ ૭૦૦૧૧

દયમંતિબેન જોષી

રાજકોટઃ શ્રી છારીયા ઉનેવાળ બ્રાહ્મણ- આલીદર નિવાસી હાલ રાજકોટ દમયંતિબેન પ્રફુલ્લચંદ્ર જોષી (ઉ.વ.૭૫) તે યોગેશભાઈ જોષી- અમદાવાદ, બિપીનભાઈ જોષી- રાજકોટ, રજનીભાઈ જોષી- રાજકોટનાં ભાભી, અમીતભાઈ જોષી- રાજકોટ, ભાવના રાજેશભાઈ ભટ્ટ- ભાવનગર, શિલ્પા ભરતભાઈ ભટ્ટ- મુંબઈ, નિશા હિતેન્દ્રભાઈ જોષી- મુંબઈનાં માતુશ્રી પ્રિતિ અમિતભાઈ જોષીનાં સાસુ, રતિલાલ પ્રાણશંકર ઉપાધ્યાય- કોડીનારનાં બહેનશ્રી તા.૨૨ને ગુરૂવારનાં રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણુ વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને ટેલીફોનિક બેસણું તા.૨૪ને શનિવારનાં રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. આપના શોક સંદેશ પ્રફુલભાઈ જોષી મો.૯૯૭૮૪ ૫૦૭૩૭, અમિતભાઈ જોષી મો.૭૯૮૪૦ ૨૦૭૪૦, પ્રિતીબેન જોષી મો.૯૧૦૬૪ ૪૧૬૪૫ ઉપર પાઠવવા વિનંતી. લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

નરોતમપુરી ગોસ્વામી

રાજકોટઃ નિવાસી જયશ્રીબેન નરોતમપુરી ગોસ્વામીના પતિ તથા કલ્પેશપુરી તથા અજયપુરી (ડાયો) તથા બિંદીયાબેનના પિતાશ્રી તથા મનસુખપુરી તથા નારણપુરી તથા વિજયાનંદપુરી તથા ચતુરપુરીના ભાઈ નરોતમપુરી ગુલાબપુરી ગોસ્વામીનું અવસાન તા.૨૨ને ગુરૂવારના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવારના રોજ સમય- સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. કલ્પેશપુરી એન.ગોસ્વામી મો.૯૯૨૪૨ ૨૩૯૭૦, અજયપુરી એન.ગોસ્વામી મો.૮૫૧૧૩ ૦૨૫૩૬

કિશોરભાઇ ભટ્ટી

રાજકોટ : કિશોરભાઇ રતિલાલ ભટ્ટી (ઉ.૬૫)નું તા. ૨૧ના અવસાન થયેલ છે. લૌકિક પ્રક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૨૩ શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. જીજ્ઞેશભાઇ ભટ્ટી (મો. ૯૮૨૪૧ ૬૩૧૨૮) તથા જીતુભાઇ ગોંડલિયા (મો. ૯૮૭૯૮ ૦૯૧૨૯)

સરોજબેન જાની

રાજકોટ : ચા.મ.કા મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર ઘૂનડા હાલ રાજકોટ કિશોરચંદ્ર દેવશંકર જાની નિવૃત્ત આરએમસી કર્મચારીના ધર્મપત્ની સરોજબેન કિશોરચંદ્ર જાની તે મનીષભાઇ જાની તથા શિતલબેન એચ. મહેતા (મોરબી)ના માતુશ્રી, ભાવેનભાઇના કાકી તે સ્વ. દિલીપભાઇ ભટ્ટ, મુકેશભાઇ ભટ્ટ, વિનોદભાઇ ભટ્ટ, ભરતભાઇ ભટ્ટ, નીતાબેન વસંતકુમાર ભટ્ટ તથા સ્વ. જયંતીલાલ મણીશંકર ભટ્ટની પુત્રી તથા નીરૂબેન રાજેશકુમાર પંડયાના બહેનનું તા. ૨૧ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ શુક્રવારને તા. ૨૩ના રાખેલ છે. કિશોરભાઇ જાની મો. ૯૭૨૭૧ ૮૪૯૯૯  તથા મુકેશભાઇ મો. ૮૩૨૦૬ ૭૪૦૭૫, વિનોદભાઇ મો. ૯૧૭૩૧ ૨૭૫૯૯ વિનોદભાઇ છે.

રશ્મિકાંત ધગત

રાજકોટ : શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુ. વતન બાંટવા દેવળી રશ્મિકાંત રમેશચંદ્ર ધગત (ઉ.વ.૫૭) તે રમેશભાઇ ધગત (બાંટવા દેવળી)ના પુત્ર, યોગેશભાઇ, દિવ્યાબેન, નિતીનભાઇ ખંભાળીયા, ભાવિષાબેન બિપીનભાઇ દવેના વડીલબંધુ, કશ્યપભાઇ (કોટક બેંક), ઋષિભાઇ (જે.કે.ટ્રેડીંગ)ના પિતાશ્રી, પવનભાઇના ભાયજીનું તા. ૨૧ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૨૩ના સાંજે ૪ થી ૬ બાંટવા દેવળી મુકામે રાખેલ છે. યોગેશભાઇ મો. ૯૭૨૫૫ ૮૪૬૭૯ તથા કશ્યપભાઇ ૭૨૮૪૮ ૦૦૭૩૨ અને ઋષિભાઇ ૯૪૨૭૧ ૨૦૮૫૪ છે.

મુકેશભાઇ નથવાણી

રાજકોટ : સ્વ. લીલાધરભાઇ ખીમજીભાઇ નથવાણી (પેંડાવાળા)ના નાના પુત્ર મુકેશભાઇ લીલાધરભાઇ નથવાણી (ઉં.૫૯) તે સ્વ. રતીલાલ, સ્વ. જયંતીલાલ, અશોકભાઇ, નરેન્દ્રભાઇ તથા અશ્વિનભાઇના નાનાભાઇ અને નિકુંજભાઇ તથા ક્રિષ્નાબેનના પિતાશ્રી તથા મનીષકુમાર ગજ્જર (અમદાવાદ)ના સસરા તેમજ ચીમનભાઇ મોરારજી લાધાણી (અંકલેશ્વર) તથા સ્વ. ભરતભાઇ દામજીભાઇ મજેઠીયા (જૂનાગઢ)ના જમાઇનું અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૨૩ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિકુંજભાઇ મો. નં. ૯૪૦૮૦ ૪૬૭૭૦ તથા ક્રિષ્નાબેન મો. ૯૪૨૯૫ ૬૩૯૮૧ તેમજ અશોકભાઇ ૯૪૨૮૨ ૫૪૦૨૧ અને નરેન્દ્રભાઇ ૯૪૨૮૨ ૫૦૫૬૦ તથા અશ્વિનભાઇ ૯૪૨૮૨ ૫૦૫૪૪ તેમજ નિલેશભાઇ જયંતિલાલ ૯૮૨૫૪ ૪૮૬૧૨ છે.

હરસુખભાઇ સબાપરા

મોરબી : હરસુખભાઈ રામજીભાઈ સબાપરા (ઉ.વ.૬૯) તે દુર્લભજીભાઈ સબાપરાના મોટાભાઈ તથા કાંતાબેન સબાપરાના પતિ તેમજ ભાવિકભાઈ સબાપરા (પટેલ ચશ્માંઘર) ના પિતા તથા જયશ્રીબેન ભાવિકભાઈ સબાપરાના સસરા તેમજ રમેશભાઈ, કિશોરભાઈ અને મનીષભાઈના કાકા તેમજ અંશના દાદાનું તા. ૨૧-૦૪ ના રોજ અવસાન થયું છે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૩-૦૪ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

તેજસભાઇ રાઠોડ

ગોંડલ : તેજસભાઈ (ટપુ) નવીનભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૩૩, તે મનુભાઈ નાલબંધ, ભરતભાઈ નાલબંધના ભત્રીજા નવીનભાઇ નાલબંધના પુત્ર, અભયભાઈ, પ્રતાપભાઈ, ભકાભાઇ, તથા જયરાજભાઇના ભાઈનું તા. ૨૧ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તારીખ ૨૩ સાંજે ૪ થી ૬ રાખેલ છે મો. ૯૯૦૯૪ ૪૧૯૦૦

ગોદાવરીબેન ભાલારા

ગોંડલ : મુળ ગામ ટંકારા (હાલ પારડી, રાજકોટ) સ્વ. ગોદાવરિબેન બાબુલાલ ભાલારા (ઉ.વ. ૯૧) તે સ્વ. બાબુભાઈ દેવકરણભાઈ ભાલારા નાં ધર્મપત્નિ અને સ્વ. અશોકભાઈ, જીતુભાઈ, ઈલાબેન દેવેન્દ્રભાઈ કથ્રેચા, નિરુબેન અશ્વિનભાઈ સિનોજા, કુંદનબેન રાજેશભાઈ પેશાવરિયા, રશ્મિબેન રમેશભાઇ નગેવાડીયાના માતુશ્રી તથા રોહિતભાઈ, નિકુંજભાઈ, દિપાલિબેન કિરીટભાઈ બદ્રકિયા, પુનમબેન ધર્મેશભાઈ પેશાવરિયા, કિંજલબેન મુકેશભાઈ પંચાલના દાદીમા શ્રીજી ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તા. ૨૩ શુક્રવાર ટેલિફોનિક બેસણું સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે. જીતુભાઈ મો. ૯૯૭૯૯ ૧૧૮૮૮, રોહિતભાઈ મો. ૮૮૬૬૭ ૩૦૦૦૮, નિકુંજભાઈ મો. ૯૬૮૭૯ ૫૩૧૮૦

રેણુકાબેન ચોકસી

રાજકોટઃ મોઢ વણીક રેણુકાબેન નલીનભાઈ ચોકસી (ઉ.વ.૫૩) તે મિતેષ, ગોપાલના માતુશ્રી, તેમજ જોડીયા નિવાસી સ્વ.કાંતિલાલ લવજીભાઈ કોઠારી (ગાંધી)ના પુત્રીનું તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. નલીનભાઈ જી.ચોકસી મો.૯૮૨૫૨ ૪૦૦૪૧, મિતેષ એન. ચોકસી મો.૮૯૮૦૬ ૬૪૫૬૪, ગોપાલ એન. ચોકસી મો.૮૮૬૬૫ ૭૬૯૧૬, અરૂણભાઈ જી.ચોકસી મો.૭૬૦૦૦ ૫૫૯૭૩, જયંતભાઈ જી.ચોકસી મો.૯૪૨૭૨ ૦૮૦૫૮, હર્ષલ એ. ચોકસી મો.૭૪૦૫૨ ૫૭૬૨૩, પ્રતિક જે. ચોકસી મો.૯૪૦૯૨ ૫૫૩૫૬

દિલીપભાઈ ભટ્ટ

રાજકોટઃ ઔ. ખરેડી સમવાય બ્રાહ્મણ દિલીપભાઈ અનંતરાય ભટ્ટ તે સ્વ.મહેશભાઈ તથા દિનેશભાઈના નાનાભાઈ તથા આનંદના પિતા તથા હિતેષભાઈ, અમિતભાઈ, પૂર્વેશભાઈ અને રૂપલબેનના કાકા તથા જનકભાઈ જોશીના બનેવી તથા મુકેશભાઈ જોશીના ફુવા તા.૨૧ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જયાબેન ચૌહાણ

રાજકોટઃ નાના વડીયા નિવાસી વાળંદ જયાબેન શાંતિભાઈ ચૌહાણ (ઉ.વ.૭૨) તે શાંતિભાઈ નારણભાઈ ચૌહાણના પત્નિ, હરેશભાઈના માતુશ્રી, ચંદુભાઈ, જેન્તીભાઈ, મહેશભાઈના ભાભી તેમજ માધવ, ભૂમિ, ક્રિષ્નાના દાદીમાંનું તા.૨૨ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. કુંટુંબ, સગા- સ્નેહીઓ, મિત્રો માટે ફકત ને ફકત ટેલીફોનીક બેસણું રાખેલ છે. શાંતિભાઈ નારણભાઈ ચૌહાણ મો.૯૯૭૯૬ ૭૫૨૯૯, ચંદુભાઈ નારણભાઈ ચૌહાણ મો.૯૪૨૮૮ ૯૪૧૦૪, હરેશભાઇ શાંતિભાઈ ચૌહાણ મો.૬૩૫૧૫ ૩૦૦૦૬

વિઠ્ઠલભાઈ પાટડીયા

રાજકોટઃ સોની વિઠ્ઠલભાઈ ધનજીભાઈ પાટડીયા (ઉ.વ.૮૧) તે સોની ધનજીભાઈ છગનલાલ પાટડીયાના પુત્ર તે સચીનભાઈ, મિતેષભાઈ, બીનાબેન, પ્રતિક્ષાબેન, કિર્તીબેન, જશ્મીનાબેન તથા ડિમ્પલબેનના પિતાશ્રી તે ભોગીભાઈ, અરવિંદભાઈ, નવનીતભાઈ, જયેશભાઈ, ચંપુબેન તથા દ્રવિણાબેનના ભાઈ તે લાલજીભાઈ મગનલાલ આડેસરાના જમાઈ તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ને શુક્રવારે બપોરે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. લૌકિક વહેવાર બંધ  છે. સચિનભાઈ મો.૯૪૨૬૪ ૬૦૩૧૨,  મિતેષભાઈ મો.૯૮૨૪૬ ૭૩૫૪૦

મધૂસુદન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સમવય બ્રાહ્મણ મધૂસૂદન મહેશચંદ્ર વ્યાસ (ઉ.વ.૬૭) તે સ્વ.મહેશચંદ્રભાઇ વ્યાસના દીકરા તથા શ્રી ચંદ્રકાન્તભાઇ ભટ્ટના જમાઇ તથા કોકિલાબેનના તેમજ ચિંતનભાઇ અને દર્શનાબેનના પપ્પા તથા બાલકૃષ્ણ મહેતાના સસરા તા.૨૦ના અવસાન પામેલ છે. ટેલીફોનિક બેસણું તા.૨૨ના સાંજે પ થી ૭ રાખેલ છે. કોકિલાબેન મો.નં.૯૮૯૮૦૫૧૦૮૦, ચિંતનભાઇ મો.નં.૮૭૫૮૭૮૧૬૦૬ છે

ગીરીશકુમાર ગણાત્રા

રાજકોટઃ મુળ વેરાવળ નીવાસી હાલ રાજકોટ, તે કેશવજીભાઇ ગણાત્રાના પુત્ર, તે અંજુબેનના પતી, તે સંદીપભાઇ તથા ગોવિન્દભાઇ (શ્રીજી વેલવેટ સ્ટોર) ના પિતા, તે સ્વ.લક્ષ્મીદાસ વાઘજી બોદાણીના જમાઇ ગીરીશકુમાર કેશવજીભાઇ ગણાત્રા તા.૨૧ના અક્ષરધામ ગમન થયેલ છે ટેલીફોનીક બેસણું બંને પક્ષનું: તા.૨૩ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે સંદિપભાઇ ગીરીશભાઇ ગણાત્રા મો.૯૩૨૮૫ ૫૫૮૫૮ તથા ગોવિંદભાઇ ગીરીશભાઇ ગણાત્રા મો.૯૮૯૮૯ ૭૩૫૮૦ (શ્રીજી વેલ્વેટ સ્ટોર) ભાવિનભાઇ ઘનશ્યામભાઇ ગણાત્રા મો.૯૮૭૯૦ ૪૯૯૯૦ તથા ભરતભાઇ લક્ષ્મીદાસ બોદાણી મો.૯૮૨૪૨ ૧૨૯૧૫ છે.

રીનાબેન બામરોલીયા

રાજકોટઃ રીનાબેન બામરોલીયા (ઉ.વ.૪૯) )તે સ્વ.પંકજભાઇ ચંદુભાઇ બામરોલિયાના પત્નિ કુણાલ અને આયશાના માતા, પ્રદીપભાઇ ચંદુભાઇ બામરોલીયાના નાના ભાઇના પત્નિ તથા જીતેન અને હિરેન તથા મિતાલીના કાકી, (મોટી મોલડીવાળા) સ્વ.રામજીભાઇ પીતાંબરભાઇ સાંકળેચાના દીકરી તથા સુરેશભાઇ, સ્વ.રસિકભાઇ, કાંતિભાઇ, ઘનશ્યામભાઇ તથા નટુભાઇના બહેનનું તા.૨૧ના અવસાન પામેલ છે. લોકિક પ્રક્રિયા બંધ રાખેલ છે સદગતનું બેસણું તા.૨૪ના શનિવાર ૪:૩૦ થી ૬ રાખેલ છે. પ્રદીપભાઇ મો.૭૩૮૩૭૫૫૯૯૧૬ તથા કૃણાલભાઇ ૯૯૯૮૫૧૧૨૪૮, સુરેશભાઇ સાકડેચા ૯૭૨૫૪ ૭૪૬૬૧

બળવંતરાય ત્રિવેદી

રાજકોટઃ નિવાસી ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના બળવંતરાય ( રજનીભાઇ) વિશ્વનાથ ત્રિવેદી (ઉ.વ. ૭૯ )તે સ્વ. કનકરાય, સ્વ. ગુણવંતરાયના લઘુબંધુ  તેમજ સ્વ. કિશોરભાઈના મોટા ભાઈ તેમજ દક્ષાબેન , કશ્યપભાઈ, અલ્કાબેન તેમજ ધર્મેશભાઈના પિતાશ્રી તેમજ દિવ્યાગભાઈ, ભારતીબેન એસ ઉપાધ્યાય, ઇલાબબેન એ. ભટ્ટ , અંજુબેન ડી. ઉપાધ્યાયના કાકા તેમજ જિજ્ઞાબેન અને ગૌરાંગભાઈ ના ભાઈજી તેમજ સ્વ. નંદલાલ ગૌરીશંકર ત્રિવેદી (ભાદરા નિવાસી)ના જમાઈ તેમજ દિલીપભાઈ તથા વિનુભાઈના બનેવીનું તા.૨૨ને ગુરૂવાર ના રોજ અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણું તથા શ્વસુરપક્ષનુ ટેલીફોનીક બેસણું તા.૨૪ને શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. કશ્યપ બી. ત્રિવેદી મો.૯૪૨૯૨ ૪૭૯૦૫,ધર્મેશ બી. ત્રિવેદી મો.૯૯૭૯૬ ૦૦૯૦૫, દિવ્યાગ જી. ત્રિવેદી  મો.૭૮૭૪૭ ૬૨૮૦૧, ગૌરાંગ કે. ત્રિવેદી મો. ૮૫૧૧૩ ૭૨૯૦૫, દક્ષાબેન ડી. ત્રિવેદી મો. ૯૦૯૯૪ ૬૪૧૧૬, અલ્કાબેન પી. ઉપાધ્યાય મો.૯૨૬૫૦ ૨૫૭૬૨, જિજ્ઞાબેન પી. ત્રિવેદી મો.૯૪૨૭૨ ૦૯૭૫૬, શ્વસુર પક્ષનું બેસણું   દિલીપભાઈ એન. ત્રિવેદી મો.૯૩૭૪૨ ૦૧૨૯૮, વિનુભાઈ એન. ત્રિવેદી મો.૯૪૨૮૫ ૭૦૬૩૦

રમાબેન શાહ

રાજકોટઃ ભાડલા નિવાસી હાલ રાજકોટ સ્વ.હસમુખલાલ રતિલાલ શાહના પત્નિ.ગં.સ્વ.રમાબેન (ઉ.વ.૭૭)તે ભાવિકભાઇ, કોશિકભાઇ, હિનાબેન નરેશભાઇ વોરા, હર્ષાબેન ભદ્રેશકુમાર ગોડાના માતૃશ્રી તથા અમિતાબેન અને પ્રિતીબેનના સાસુ, દિપ, જીનલ, અંકિતા, ઉર્વી, પ્રિન્સના દાદીમાં જે કુંદણી નિવાસી ગોપાલજી અંબાવીદાસ ગોસલીયાના પુત્રી, સુરેશભાઇ, અશોકભાઇના ભાભીનું અવસાન યેલ છે લોકિક વ્યવહાર બંધ છે તેમનુ ટેલીફોનીક ઉઠમણું શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાવિકભાઇ મો.૯૫૮૬૮૪૬૩૬૮ તથા કૌશિકભાઇ ૬૩૫૩૪૯૩૦૪૦ અને સુરેશભાઇ ૮૭૫૮૦૪૦૯૫૭ તેમજ પાર્થભાઇ ૭૪૦૫૫૦૭૮૦૨ તથા જિનલબેન ૭૫૬૭૪૬૦૦૪૮ છે.(ચક્ષુદાન કરેલ છે.)

દિનેશભાઇ કારિયા

રાજકોટઃ પડધરીવાળા સ્વ.મોહનલાલ અમરશી કારિયાના પુત્ર દિનેશભાઇ (ઉ.વ.૭૮) તે સલાયાવાળા પ્રેમજી મથુરાદાસ આથાણીના જમાઇ, અતુલ, જસ્મીન અને ધર્મેશના પિતાશ્રી, અશોકભાઇ, જીતેન્દ્રભાઇ અને નૈષધભાઇના મોટાભાઇનું તા.૨૨ના અવસાન થયું છે. તેનું ટેલીફોનિક બેસણું તા.૨૪ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અતુલભાઇ મો.૯૮૯૮૨ ૨૯૦૮૪, જસ્મીન ૯૮૨૪૪ ૭૭૩૩૦ અને ધર્મેશ કારિયા ૯૮૯૮૪ ૯૫૭૮૧

રેણુકાબેન ભીમજીયાણી

કેશોદ : રાજકોટ નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર મોનજીભાઇ ભીમજીયાણી (વેરાવળવાળા) ની પુત્રી રેણુકાબેન (ઉ.વ.૩૮) તે ભરતભાઇ ભીમજીયાણીની બહેનનું ગુરૂવાર તા. રર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૪ ને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાન રાજકોટ મુકામે રાખેલ છે.

હિંમતભાઇ સોની

જુનાગઢ : સોની હિમતભાઇ ગોરધનભાઇ લોઢીયા (શાપુરવાળા) હાલ જુનાગઢ (ઉ.૮૧) તે ધર્મેશભાઇ લોઢીયા, ભાવનાબેન, મમતાબેન, તથા પ્રીતીબેનના પિતાશ્રી નીતુબેનના સસરા તથા હિમાંશીબેનના દાદાનું તા. રરના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૩ શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ધર્મેશભાઇ ૯૯૯૮૩ ૭૭૦રર, નીતુબેન મો. ૯૯૦૯૧ ૧૯૩૯ર

સ્મીત તેરૈયા

જુનાગઢ :.. સ્મીત કિરીટભાઇ તેરૈયા (ઉ.વ.૧૦) મુ. જસાપરા (તા. જસદણ) નિવાસી તે બળવંતભાઇ વિઠલભાઇ તેરૈયાના નાનાભાઇ રમેશભાઇ તેરૈયાના પૌત્ર તે કિરીટભાઇ તેરૈયાના પુત્ર તેમજ હર્ષદભાઇ તેરૈયાના અને જુના પીપલીયા નિવાસી રસિલાબેન સંજયભાઇ દવેના ભત્રીજા તેમજ જુના પીપલીયા નિવાસી કમલેશભાઇ રતીલાલભાઇ દવેના ભાણેજનું જસાપર મુકામે તા. ર૩ ના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારી હોય સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તમામ વીધી  અમારા કુટુંબ પુરતી મર્યાદીત રાખેલ છે. દરેક સગા સ્નેહીજનો મીત્રોએ ટેલીફોનથી સાંત્વના આપવી. રમેશભાઇ મો. ૯૯૦૪૦ ૮૦૧૧૦,  કિરીટભાઇ મો. ૯૮૭૯ર ૯૧૩૧૪, હર્ષદભાઇ ૯૭ર૩૬ પ૯૦૦ર

રાધીકાબેન કુંડલીયા

રાજકોટ : ઠા. જયેન્દ્રકુમાર છોટાલાલ કુંડલીયાના પુત્રવધુ રાધીકાબેન તે મિલાપભાઇના ધર્મપત્નિ તેમજ પીયુષભાઇના ભાભી તેમજ વત્સ અને નીલાંશીના માતુશ્રી તેમજ નિર્મળભાઇ મથુરાદાસભાઇ સોમૈયાના પુત્રીનું તા. ૨૨ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા સાદડી તા. ૨૪ ના શનિવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનિક રાખેલ છે. ભરતભાઇ કુંડલીયા મો.૯૪૨૮૭ ૮૮૬૧૦, મિલાપભાઇ કુંડલીયા મો.૮૧૪૦૧ ૧૩૧૩૨, પિયુષભાઇ કુંડલીયા મો.૭૫૬૭૪ ૨૦૦૨૨, નિર્મળભાઇ સોમૈયા મો.૬૩૫૩૫ ૫૯૮૬૬, કલ્પનાબેન સોમૈયા મો.૮૦૭૩૬ ૬૭૨૬૯ નો સંપર્ક થઇ શકશે.

અલ્કાબેન ભડીંગજી

રાજકોટ : અલ્કાબેન સીતારામભાઇ ભડીંગજી તા. ૨૧ ના બુધવારે શ્રીરામ ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું તા. ૨૪ ના શનિવારે સવારે ૧૦ થી ૬ રાખેલ છે. સીતારામભાઇ પ્ર. ભડીંગજી મો.૮૨૦૦૦ ૨૪૭૬૩, મહેન્દ્રભાઇ એમ. ભડીંગજી મો.૯૮૯૮૯ ૭૪૩૪૦, રાકેશભાઇ ડી. ભડીંગજી મો.૭૨૦૨૦ ૨૦૯૬૪ નો સંપર્ક થઇ શકશે.

લલીતકુમાર મહેતા

રાજકોટઃ સ્વ. લલીતકુમાર બાલાશંકર મહેતા (રાજકોટ નાગરીક બેંકવાળ) તે પ્રણવભાઇ, જલ્પાબેન કૃણાલભાઇ ઉપાધ્યાય, ડિમ્પલબેનના પિતાશ્રીનું તા.ર૪ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૬ના સાંજે ૪ થી ૬ કલાકે પ્રણવ લલીતભાઇ મહેતા મો. ૬૩પ૩૭ ૬૩૬૦ર, કૃણાલ એમ.ઉપાધ્યા મો.૯૯ર૪૪ ૭ર૬૦૮ ઉપર રાખેલ છે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કુંદનબેન શાહ

ધોરાજીઃ બિપીનચંદ્ર જીવણલાલ શાહના ધર્મપત્નિ કુંદનબેન તે વિજયભાઇ, રૂપાબેન, પ્રિતીબેન, છાયાબેન, તથા અમીબેનના માતુશ્રી તેમજ વૈશાલીના સાસુજૈનમના દાદી તેમજ જુનાગઢ નિવાસી પ્રભુદાસ ગીરધરલાલ પારેખની સુપુત્રી તારીખ ર૧ના રોજ અરિહંતશરણ પમેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૩ને શુક્રવારના સવારે ૧૦ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

મનસુખભાઇ પાટડીયા

મોટીમારડ : હાલ ધોરાજી રહેતા સૌની મનસુખભાઇ વાલજીભાઇ પાટડીયા (શ્રીજી જવેલર્સ) તે કિશોરભાઇ તથા પ્રવિણાબેન ગીરીશકુમાર ગેડીયા (પોરબંદર) ના મોટા ભાઇ તેમજ રાજેશભાઇ, પરેશભાઇ, અમરીશભાઇ તથા ઉષાબેન પ્રકાશકુમાર ધોળકિયા (ઉપલેટા) નાં પિતાશ્રી તેમજ કિશન, જય, ભૂમિ, સાલવી, હર્ષવીના દાદા તા.રર મીના રોજ અવસાન પામેલ છે

લાભુબેન સોલંકી

ધોરાજીઃ સ્વ. લાભુબેન શિવલાલ સોલંકી (બારોટ) તે ગોપાલભાઇ, પ્રતાપભાઇ, મનસુખભાઇ અને મહેન્દ્રભાઇનાં માતુશ્રી તા.રર/૪ને ગુરૂવારના રોજ રામચરણ પામ્યા છે. ટેલીફોનીક બેસણું તા.ર૩/૪ ને શુક્રવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે ગોપાલભાઇ મો.૯૮ર૪૯ ૪પ૭૮૩, પ્રતાપભાઇ મો.૯૮ર૪૧ પપર૭૮, મનસુખભાઇ મો.૯પ૧૦૪ ૮૬પ૭૬, મહેન્દ્રભાઇ મો.૭પ૭પ૦ પ૭૩૦૧

કૃણાલભાઇ મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મયુરભાઇ મનસુખભાઇ મહેતા (આસિસ્ટન્ન્ કમિશનર, જી.એસ.ટી. ગોંડલ) તથા શ્રીમતી જયશ્રીબેન મહેતા (પ્રા.શિક્ષિકા, રાજકોટ મહાનગરપાલિકા) ના પુત્ર તેમજ શ્રીમતી નમ્રતાબેનના પતિ કૃણાલ (નરમા કંપની ભાવનગર (ઉ.ર૯) નુ રર/૪ના ભાવનગરમાં અવાસન થયેલ છે. ટેલિફોનીક બેસણું (ફોન ૯૭ર૭૯ રર૯૧પ) તા. ર૪ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિનોદકુમાર પટેલીયા

રાજકોટઃ કરીયાણા(બાબરા) નીવાસી સ્વ. મનહરલાલ દયાળજીભાઇ વસાણીના જમાઇ સ્વ. વિનોદકુમાર ત્રીભોવનદાસ પટેલીયા તે પરેશભાઇ તથા વિપુલભાઇના બનેવી તેમજ ઉદયકુમાર નટવરલાલ વસંત જુનાગઢના સસરાનું તા.રર/૪ના જુનાગઢ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪/૪ને શનીવારે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઇ વસાણી-૭૩૮૩૮ ૧૦૦૦૦, વિપુલભાઇ વસાણી-૭૪૦પ૭ ૧૯૯૯૯, ઉદય વસંત-૭૦૧૬ર ૦૪૭૮૯

હસમુખભાઇ કુવારદિયા

રાજકોટઃ મુળ ભાયાવદર હાલ રાજકોટ નિવાસી સ્વ. હસમુખભાઇ કેશવલાલ કુવારદિયા (ઉ.વ.પ૭) નું તા. ર૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૩ શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મયંક-૯૮ર૪૮ રર૬૦૭, ચંદુલાલ-૯૯ર૪પ ૧પ૩૭૬, વિનુભાઇ-૯૮ર૪૯ ૭૯૩ર૦

ભરતભાઈ તન્ના

રાજકોટઃ સ્વ.ભરતભાઈ તે સ્વ.હરસુખલાલ વલ્લભદાસ તન્નાના પુત્ર તે તુષારભાઈ તથા પોરબંદરવાળા અલ્કા અશોકકુમાર સામાણીના મોટાભાઈ તથા હાર્દિક તેમજ ક્રિષ્ના જતીન કુમાર ઠકરારના પિતાશ્રી તથા ધોરાજીવાળા સ્વ.હીરાલાલ જેઠાલાલ ભીમજીયાણીના જમાઈ તથા તા.૨૧ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાર્દિક મો.૯૭૨૫૦ ૪૬૬૨૬, તરૂબેન મો.૮૧૬૦૦ ૩૬૯૦૧

હર્ષદભાઈ પંડયા

રાજકોટઃ નિવાસી (મૂળ પડધરી) હર્ષદભાઈ ભગવાનજીભાઈ પંડયા (ઉ.વ.૭૩) તેઓ અતુલભાઈ, સંજયભાઈ, ગીરીશભાઈ, ધર્મેશભાઈ, નિતલબેન તથા ગીતાબેનના પિતાશ્રી તથા સ્વ.દિનેશભાઈ, પ્રવીણભાઈ, જગદીશભાઈ, અશોકભાઈના મોટાભાઈ તેમજ સંજયભાઈ શિવલાલભાઈ મહેતા (રાજકોટ) તથા મહેશભાઈ પ્રતાપભાઈ મહેતા (સુરત)ના સસરા શ્રીજીચરણ પામેલ છે. હાલની સ્થિતિ ધ્યાન રાખી ટેલીફોનીક બેસણું રાખેલ છે. અતુલભાઈ મો.૯૭૨૭૦ ૧૯૨૨૯, સંજયભાઈ મો.૯૫૭૮૯ ૯૨૦૦૦, ગીરીશભાઈ મો.૯૦૬૭૬ ૧૩૨૫૧, ધર્મેશભાઈ મો.૭૬૯૮૦ ૧૭૦૭૦

રમીલાબેન પટેલ

રાજકોટઃ ગામ ધર્મજ તા.પેટલાદવાળા હાલ રાજકોટના ભુપેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલના ધર્મપત્નિ રમીલાબેન તે તુષારભાઈ (ટીનાભાઈ)ના માતુશ્રી, સ્વ.જલ્પાબેનના સાસુ અને ઝીનલ તથા રોમીલાના દાદીમાં તા.૧૪ના રોજ ગૌલોકવાસી થયેલ છે. ભુપેન્દ્રભાઈ મો.૯૯૨૪૩ ૫૩૭૩૭, તુષારભાઈ મો.૯૯૨૫૩ ૭૨૩૦૨

કરસનભાઈ સોમમાણેક

રાજકોટઃ કુવાડવા સોમમાણેક સ્વ.ગોપાલભાઈ જુઠાભાઈના પુત્ર કરસનદાસ ગોપાલજીભાઈ સોમમાણેક  (ઉ.વ.૭૪) શાંતિલાલભાઈ સ્વ.જમનાદાસભાઈ લઘુબંધુ વાલજીભાઈ તે વાલજીભાઈ કલ્યાણજીભાઈ પોપટ મોરબીના જમાઈ તે વિજયભાઈ નિલેશભાઈ જયશ્રીબેન કવિતાબેનના પિતાશ્રીનું તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોન રાખેલ છે. વિજયભાઈ મો.૯૩૭૭૩ ૪૪૫૯૫

અનંતરાય ઠાકર

ઉના : નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ અનંતરાય હરીશંકર ઠાકર (ઉ.૬૧) તે પ્રવિણભાઇ ઠાકર (પાણી પુરવઠા બોર્ડ) ઉના, સંજયભાઇ ઠાકર (પીપલ્સ કો. ઓ. બેંક) ઉનાના મોટાભાઇ તેમજ સોનલબેન, અલ્પાબેન, શિવમનાં પિતાજી તેમજ કનુભાઇ ઠાકર, જીતુભાઇ ઠાકર (આમોદ્રા)નાં પિતરાઇ ભાઇ અને ચંદ્રેશભાઇ જોષી (ઉપપ્રમુખ ન.પા.ઉના) હીરેનભાઇ જોષીનાં સસરા તા. ર૧ બુધવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન સમયને લીધે શનિવાર તા. ર૩ નાં રોજ સાંજે ૩ થી પ માત્ર ટેલીફોનીક બેસણું રાખેલ છે. કોઇ સ્વજનોએ રૂબરૂ સાંત્વનાં આપવા ન આવવા પ્રાર્થના મો. ૯૪ર૮૬ રપ૧૯૯ (પ્રવિણભાઇ) ૯૯૭૪૦ ૩પ૭૮૯ (સંજયભાઇ) ૯૮ર૪૪ ૬૯૧૧૦ (જીતુભાઇ) મો. ૯૯ર૪૧ ૦૪૯૧૭, (ચંદ્રેશભાઇ)

ભુપતભાઇ પરમાર

રાજકોટ : જામવાળી નિવાસી સ્વ. ભુપતભાઇ બાવાભાઇ પરમાર (ઉ.વ.૪૪) તે વલ્લભભાઇ, દિનેશભાઇ તથા મધુબેન અરજણભાઇ જાદવ (કાળીપાટ)ના ભાઇ, તે રમેશભાઇ, વિશાલભાઇ, કાજલબેન અમિતભાઇ મકવાણા (ચુડા), કિંજલબેન સતીષભાઇ ચૌહાણ (ગોંડલ)ના પિતાશ્રી, તે ભાવનાબેનના પતિનું તા. ર૧ ને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૩ શુક્રવારે સવારે ૯ થી ૧૧ રાખેલ છે. મહેશભાઇ મો. ૯૯૧૩ર ૭૧૧૩૩, રમેશભાઇ મો. ૮૧પપ૦ ૦૦૭૯૬

પ્રકાશબા જાડેજા

મોરબી : બેલા (રંગપર) નિવાસી બનેસંગ માધુભા જાડેજાના ધર્મપત્ની પ્રકાશબા (ઉ.૭૦) તે નિલરાજસિંહ અને અંતિમસિંહના માતુશ્રી તેમજ પરમવીરસિંહ તથા રૂદ્રપ્રતાપસિંહના દાદી તા. રર ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૬ ને સોમવારે સાંજે ૪ થી ૬  (મો. ૯૯૭૯૩ ૮ર૩૦૪, મો. ૯૯૭૯પ ૮ર૩૦૪) રાખેલ છે. (લૌકીક પ્રથા બંધ રાખેલ છે.)

દેવશીભાઇ બારૈયા

મોરબી : મુળ વાઘગઢ (ટંકારા) હાલ મોરબી નિવાસી દેવશીભાઇ ગોરધનભાઇ બારૈયા (ઉ.વ.૭૪) તે રમેશભાઇ, સવજીભાઇ, પ્રવિણભાઇ અને સ્વ. પ્રાણજીવનભાઇના પિતાશ્રી તા. ર૧ ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું (મો. ૯૯૭૮૯ ૪૦૦૧૪, મો. ૯૮રપ૦ ૩૭ર૦૦, મો. ૯૯૭૮૯ ૪૦૦૧પ) રાખેલ છે. (લૌકીક પ્રથા બંધ રાખેલ છે.)

વસંતબાળા રાવલ

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડિયા બ્રહ્મસમાજના અ.સૌ.વસંતબાળા અમૃતલાલ રાવલ (ઉ.વ.૭૪) તે અમૃતલાલ કેશવલાલ રાવલના ધર્મપત્નિ તથા સ્વ.પ્રભાશંકર નાનજીભાઈ જોશી (વડીયા)નીછ પુત્રી તથા મનીષા રાજેશ જોશી(ભાવનગર) તથા દેવ્યાની દિવ્યેશ ત્રિવેદી (જુનાગઢ)  અને ભાવેશના માતુશ્રી તથા કેતનાબેનના સાસુ, રૂચિ અને માનવના દાદીમાં તથા વિનોદરાય (સુરેન્દ્રનગર), દીનેશચંદ્ર (વડોદરા)ના ભાભીશ્રી તા.૨૨ના કૈલાશવાસી થયેલ છે. હાલના સંજોગોને કારણે ટેલીફોનીક બેસણું તા.૨૪ના શનિવાર સવારે ૯ થી ૫ રાખેલ છે. અમૃતલાલ રાવલ મો.૯૯૨૫૧ ૩૪૦૩૪, ભાવેશ રાવલ મો.૯૫૧૦૪ ૭૧૧૧૭, કેતના રાવલ મો.૮૧૬૦૬ ૯૩૬૫૧, વિનોદરાય રાવલ મો.૬૩૫૩૯ ૫૭૧૦૨, દિનેશચંદ્ર રાવલ મો.૯૩૨૮૬ ૪૪૨૯૦

પુષ્પાબેન કાચલીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણીક બગસરા નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ.પુષ્પાબેન નગીનદાસ કાચલીયા (ઉ.વ.૭૫) તે બગસરા નિવાસી હરિલાલ રૂગનાથ કાચલીયાના દિકરા નગીનભાઈના ધર્મપત્નિ  તથા ધાર નિવાસી કાનજીભાઈ રણછોડભાઈ સંતોષીયાની દિકરી તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. હિરેનભાઈ કાચલીયા મો.૯૪૨૭૪ ૨૯૭૬૬, અરૂણભાઈ સંતોષીયા મો.૯૪૨૬૮ ૩૫૪૩૭

જયંતિલાલ અઢીયા

રાજકોટઃ સ્વ.જયંતિલાલ ભગવાનજીભાઈ અઢીયા તે ધર્મેશભાઈ તેમજ નીશીતભાઈના પિતા તા.૨૨ના ગુરૂવાર રામચરણ પામેલ છે. વર્તમાન સ્થીતિને ધ્યાને રાખી ટેલીફોનીક બેસણું તા.૨૩ના શુક્રવારના રોજ રાખેલ છે. ધર્મેશભાઈ મો.૯૮૨૪૮ ૧૬૨૧૪, નીશીતભાઈ

 રંજનબેન શીશાંગીયા

રાજકોટઃ રંજનબેન અશ્વીનભાઈ શીશાંગીયા તે અશ્વીનભાઈ લખુભાઈ શિશાંગીયાના ધર્મપત્નિ, વિજય, દિપક અને અનીતાબેનના માતુશ્રી, રૂપલબેન, મિતલબેન અને બિપીનકુમારના સાસુમા, હિતેષ, સંજય, રાજેશના કાકી, હિમાંશુ, આયુષ, હિમાંશી, દર્શ, ઈશાના દાદીમાંનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૦૪૨ ૪૫૪૫૭, મો.૯૦૬૭૧ ૨૩૨૮૪, મો.૯૩૨૭૭ ૭૭૭૫૦

વસંતબેન કોટક

રાજકોટઃ મોરબી નિવાસી ગં.સ્વ.વસંતબેન દયાળજીભાઈ કોટક (ઉ.વ.૮૭) (મુ.પડધરી) તે સ્વ.દયાળજીભાઈ ગીરધરભાઈ કોટકના ધર્મપત્નિ નિમિષભાઈના માતુશ્રી તથા જયકિશન અને કૌશલ (ગોપાલ)ના દાદીમા, પ્રવિણભાઈ, કેશવલાલ રાચ્છના બહેન તા.૨૧ રામનવમીના દિવસે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયકિશન કોટક મો.૮૮૪૯૬ ૬૬૭૨૧, કૌશલ કોટક મો.૭૬૯૮૭ ૮૯૮૬૧, નિમિષભાઈ કોટક મો.૯૨૨૮૮ ૧૩૭૭૦, પ્રેમીલાબેન ખીરૈયા મો.૯૪૨૮૨ ૮૧૨૧૦

પ્રફુલભાઇ વાઘેલા

ધોરાજી : લુહાર પ્રફુલભાઇ કેશવભાઇ વાઘેલા (પેઇન્ટર વાઘેલા) ઉ.વ.૭૧ તે શૈલેષભાઇ તથા મિતેશભાઇના પિતાશ્રીનું તા. રર ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૩ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિગ્વીજયસિંહ ઝાલા

વાંકાનેરઃ મુળ ગામ ખેરવા હાલ વાંકાનેર દિગ્વીજયસિંહ (દુષ્યંતસિંહ) હરદેવસિંહ ઝાલા (ઉ.વ. ૪ર) તે હરદેવસિંહ જીલુભા ઝાલા (નિવૃત પી.એસ.આઇ.)ના પુત્ર તથા પૃથ્વીરાજસિંહ જીલુભા ઝાલા (એ.એસ.આઇ.)ના ભત્રીજા તથા ભગીરથસિંહ સહદેવસિંહ ઝાલા-(મોરબી કોર્ટ), ધર્મરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા (પી.એસ.આઇ.), પ્રતિપાલસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા (એસ.આર.પી.) ના મોટાભાઇનું તા. ર૧ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૪ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રીકાબેન સોલાણી

વાંકાનેરઃ લલિતભાઇ પીતાંબરભાઇ સોલાણીના પત્ની ચંદ્રીકાબેન (ઉ.વ. ૬૮) તે હેમાલીબેન જીગ્નેશભાઇ મહેતા (મુંબઇ) ના માતુશ્રીનું તા. ર૧ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ત્રંબકલાલ દવે

ઉનાઃ હાલ કંસારી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ ત્રંબકલાલ મણીશંકર દવે(ઉ.૮પ) તે કિશોરભાઇ દવે, કિરીટભાઇ દવે તથા ઘનશ્યામ દવે, કમલેશભાઇ દવે, પિતાશ્રી તથા મુકેશભાઇ દવે આશિષભાઇ દવેના દાદાનું તા.ર૧ના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા કુટુંબ પુરતી મર્યાદિત ાખેલ છે  બેસણું તા.ર૩ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કંસારી રાખેલ છે. કિશોરભાઇ મો.૮૧ર૮૩ ૯૯૩૧૦, કિરીટભાઇ મો.૯૯ર૪૪ ૧૪૧ર૬, ઘનશ્યામભાઇ મો.૯૪ર૮૧ ૮૮૬૩૬, કમલેશભાઇ મો.૬૩પર૧ ૭૦પ૯૯

ચંદ્રકાન્તભાઇ વોરા

ધોરાજીઃ ચંદ્રકાંતભાઇ દલીચંદભાઇ વોરા ઉ.૬૮ (વોરા મેડીકલ સ્ટોર ધોરાજી) તે હરેશભાઇ વોરા તથા પ્રદીપભાઇ વોરા ધોરાજી તથા હિતેશભાઇ વોરા(અમેરીકા) કુંદનબેન રોહીતભાઇ દોશી જુનાગઢના ભાઇ તેમજ તનસુખભાઇ મહેતા ગુંદા વાળા હાલ જામનગરના જમાઇનુ તા.ર૩ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે.

મોહનભાઇ કાચા

જૂનાગઢ : માણાવદર મોહનભાઇ મેઘજીભાઇ (ઉવ.૭૧) તે સ્વ. કેતનભાઇ, હિતેશભાઇના પિતા, સ્વ. કેશવભાઇ, સ્વ.રવજીભાઇ, નાનજીભાઇના ભાઇ ધીરૂભાઇ, અલકેશભાઇ પ્રફુલભાઇના કાકાનું તા. ૨૨ના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણુ સાંજે ૪ થી ૬ રાખ્યુ છે.

હરિપ્રસાદ ભટ્ટ

જૂનાગઢ : શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના ચરખડી નિવાસી હાલ ગોંડલ હરિપ્રસાદ હેમતરામ ભટ્ટ, ઉવ. ૭૩તે સ્વ.હેમતરામ મયાશંકરના પુત્ર, સુરેશભાઇ મહાસુખભાઇ, કનકલતાબેન કે. રાવલ -રાજકોટ, વિજ્યાબેન એસ. ત્રિવેદી-રાજકોટના ભાઇ, હિરેન, જલ્પા હર્ષદકુમાર જોષી-ગોંડલના પિતાશ્રી, હિતેશ, નિતિનના મોટાબાપુજી તથા સ્મિતના દાદાનું તા. ૨૨ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા.૨૩ શુક્રવાર સવારના ૧૦ થી ૫ વાગ્યા સુધી રાખેલ છે.

અજયભાઇ ધીયા

જૂનાગઢ : રાજકોટ નિવાસી અજયભાઇ વૃજલાલભાઇ ધીયા (ઉવ.૬૭) (જીવન રવજી ગાંધી જુનાગઢ વાળા), (અજય કોર્પોરેશન -રાજકોટ), તે પ્રીતિબેનના પતિને ચિંતન તથા દીપના પિતાશ્રી તેમજ જયેશભાઇ તેમજ જયભાઇના મોટાભાઇ અને નટવરલાલ ચુનીલાલ પુજારા (નંદરબાર) ના જમાઇ અને રાજુભાઇ પુજારાના બનેવીનું તારીખ ૨૨ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા.૨૩ના રોજ સાંજ ૪ થી ૫ રાખેલ છે. મો. ૯૭૧૪૭ ૧૬૪૭૨, મો. ૯૮૯૮૦ ૮૩૫૩૭, મો. ૯૮૨૫૪ ૦૮૨૧૨, મો. ૭૪૦૫૫ ૩૪૪૩૦, મો. ૯૦૨૮૧ ૮૧૨૦૦ સાંજે ૪ થી ૫ રાખેલ છે.

નીતાબેન નથવાણી

વેરાવળ : દીલીપભાઇ વૃજલાલ નથવાણીના પત્ની નીતાબેન (ઉવ.૫૫) તે ભરતભાઇ, કીશોરભાઇના ભાભી તથા કેવલ, કેયુરના માતૃશ્રી તેમજ ધીરજલાલ નાથાલાલ વણઝારા (જેતપુર વાળા) ના પુત્રીનું તા. ૨૦ ના રોજ અવસાન પામેલ છે.

વૃંદાવનભાઇ ઉનડકટ

વેરાવળ : વૃંદાવનભાઇ સોમજીભાઇ ઉનડકટના પુત્ર જીતેન્દ્રભાઇ (મનોજભાઇ), ઉવ.૫૩ તે અશોકભાઇ, રાજુભાઇ (દિનેશ રોડવેઝ), આશાબેન અનિલભાઇ પોબારૂ (રાજકોટ), સ્વ. પ્રવિણભાઇ (રાજકોટ), ના ભાઇ તથા જંખના, ઇશા, યશના પિતાશ્રી તેમજ સ્વ.પરસોતમભાઇ ભાણજીભાઇ કાનાબાર, વિનુમામા કાનાબારના ભાણેજ તથા કીશોરભાઇ સોમજીભાઇ ઉનડકટના ભત્રીજા તેમજ ખ્યાતી, અકીત, હર્ષ, કુનાલ, સ્નેહલના કાકા તથા સ્વ. પ્રભુદાસ ગોરધનદાસ કારીયાના જમાઇ તથા કીરીટભાઇ કારીયાના બનેવીનું તા. ૨૨ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક  બેસણુ તા. ૨૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિલીપભાઇ સતિકુંવર

અમરેલીઃ બાબરાના મોટા દેવળિયા નિવાસી દિલીપભાઇ નાનજીભાઇ સતિકુંવર (ઉ.પ૭) તે કિશોરભાઇના ભાઇ, ધવલભાઇના પિતા અને શિરીષભાઇ તથા હિરેનભાઇના કાકાનું તા.ર૧ને અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું તા.ર૬ને સોમવારે સવારે ૯ થી ૬ સુધી રાખેલ છે. તમામ લૌકિક પ્રથાઓ બંધ રાખી છે.