Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022
અવસાન નોંધ

પુષ્‍પાબેન સોલંકી

રાજકોટઃ પુષ્‍પાબેન જયંતિભાઇ સોલંકી (ઉ.વ.૬૮) તે જયંતિભાઇ મોહનભાઇ સોલંકી (૯૫૫૮૦૪ ૪૫૭૫૧)ના પત્‍નિ તથા દિપકભાઇ સોલંકી (૯૪૨૭૯ ૬૫૧૬૭) અને દિલીપભાઇ સોલંકી (૯૮૨૪૨ ૧૨૩૯૨)ના માતુશ્રીનું તા. ૨૧/૧૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૫ના શુક્રવારે ૩ થી ૫, ગીતાનગર મેઇન રોડ, એસટી વર્કશોપ પાછળ ગાયત્રી મંદિર ખાતે રાખેલ છે.

રમાબેન લીમ્‍બડ

ધોરાજીઃ મચ્‍છુકઠીયા સઈ સુતાર ભરતભાઈ હરીલાલ લીમ્‍બડના ધર્મપત્‍નિ રમાબેન ભરતભાઈ લીમ્‍બડ (ઉ.વ.૬૧)નો  તા.૨૦ને રવિવારના વૈકુંઠવાસ થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા.૨૪ના ૩ થી ૫ દરજી જ્ઞાતિની વાડી, ચામડીયા કૂવા પાસે રાખેલ છે. મો.૯૪૨૯૪ ૧૭૪૫૯, મો.૯૪૦૮૦ ૦૫૮૫૪.

કાંતાબેન લખતરીયા

રાજકોટ : કિશોરભાઇ વિરજીભાઇ લખતરીયાના ધર્મપત્‍ની સ્‍વ. કાન્‍તાબેન (ઉ.વ.૬૦) તે બાબુભાઇના ભાભી ભાવેશભાઇ તથા પીન્‍ટુભાઇના માતાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૬૯૮૭ ૯પપ૮૦ તથા મો. ૯૭ર૩૧ પર૦૬૬ છે.

પિયુષભાઇ ધડુક

ગોંડલઃ ઘોઘાવદર નિવાસી સ્‍વ.રમેશભાઇ ગોરધનભાઇ ધડુકના પુત્ર પિયુષભાઇ રમેશભાઇ ધડુક(ઉ.૩૩)નું તા.૨૧ના અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ને બુધવારે ૩થી ૬ તેમના નિવાસસ્‍થાને ઘોઘાવદર રાખેલ છે.

પ્રકાશભાઈ મહેતા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ મુળ દેરાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.ચકુભાઈ હરખજીભાઈ મહેતાના પુત્ર પ્રકાશભાઈ ચકુભાઈ મહેતા તે સ્વ.પ્રાણલાલ નવલશંકર પંડયાના જમાઈ તથા દિનેશભાઈ પ્રાણલાલ પંડયાના બનેવી તે કૌશલભાઈ, જયદીપભાઈ તથા સાગરભાઈના પિતારી તેમજ ગં.સ્વ.ઈલાબેન હસમુખલાલ પંડયા તથા વર્ષાબેન સુધીરકુમાર ત્રિવેદીના ભાઈનું તા.૨૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષનું બેસણું તા.૨૪ના ગુરૃવારે સાંજે ૪ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાન મેહુલનગર શેરી નં.૭, નિલકંઠ સિનેમા પાછળ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૭૪૩૩૮ ૧૫૪૫૫

રમાબેન લીમ્બડ

ધોરાજીઃ મચ્છુકઠીયા સઈ સુતાર ભરતભાઈ હરીલાલ લીમ્બડના ધર્મપત્નિ રમાબેન ભરતભાઈ લીમ્બડ (ઉ.વ.૬૧)નો  તા.૨૦ને રવિવારના વૈકુંઠવાસ થયેલ છે. તેમનું બેસણું ગુરૃવાર તા.૨૪ના ૩ થી ૫ દરજી જ્ઞાતિની વાડી, ચામડીયા કૂવા પાસે રાખેલ છે. મો.૯૪૨૯૪ ૧૭૪૫૯, મો.૯૪૦૮૦ ૦૫૮૫૪

પિયુષભાઇ ધડુક

ગોંડલઃ ઘોઘાવદર નિવાસી સ્વ.રમેશભાઇ ગોરધનભાઇ ધડુકના પુત્ર પિયુષભાઇ રમેશભાઇ ધડુક(ઉ.૩૩)નું તા.૨૧ના અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ને બુધવારે ૩થી ૬ તેમના નિવાસસ્થાને ઘોઘાવદર રાખેલ છે

કાંતાબેન લખતરીયા

રાજકોટ : કિશોરભાઇ વિરજીભાઇ લખતરીયાના ધર્મપત્‍ની સ્‍વ. કાન્‍તાબેન (ઉ.વ.૬૦) તે બાબુભાઇના ભાભી ભાવેશભાઇ તથા પીન્‍ટુભાઇના માતાનું તા. ર૧ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૬૯૮૭ ૯પપ૮૦ તથા મો. ૯૭ર૩૧ પર૦૬૬ છે.

પુષ્‍પાબેન સોલંકી

રાજકોટઃ પુષ્‍પાબેન જયંતિભાઇ સોલંકી (ઉ.વ.૬૮) તે જયંતિભાઇ મોહનભાઇ સોલંકી (૯૫૫૮૦૪ ૪૫૭૫૧)ના પત્‍નિ તથા દિપકભાઇ સોલંકી (૯૪૨૭૯ ૬૫૧૬૭) અને દિલીપભાઇ સોલંકી (૯૮૨૪૨ ૧૨૩૯૨)ના માતુશ્રીનું તા. ૨૧/૧૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૫ના શુક્રવારે ૩ થી ૫, ગીતાનગર મેઇન રોડ, એસટી વર્કશોપ પાછળ ગાયત્રી મંદિર ખાતે રાખેલ છે.