Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021
નિવૃત એએસઆઇ વનરાજસિંહ વાળાના મોટાબાપુ પ્રભાતસિંહનું અવસાન

રાજકોટઃ પ્રભાતસિંહ ભગુભા વાળા (ઉ.વ.૯૦) (મુળ ગામ ઢાંક તા. ઉપલેટા-હાલ રાજકોટ) તે સ્વ. કિરીટસિંહ તથા ઘનશ્યામસિંહ વાળાના પિતાશ્રી અને વનરાજસિંહ વાળા (નિવૃત એએસઆઇ રાજકોટ શહેર પોલીસ)ના મોટાબાપુ તેમજ વિપુલસિંહ અને વિશાલસિંહના દાદાશ્રીનું તા. ૨૦/૧૧ના અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા ૨૬/૧૧ના શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જીતેન્દ્રભાઇ પાંધીનું દુઃખદ અવસાન આજે સાંજે ઉઠમણુ - સાદડી

રાજકોટ : જીતેન્દ્રભાઇ નાગજીભાઇ પાંધી (ઉ.વ.પ૯) જે (કરાંચીવાળા) સ્વ. નાગજીભાઇના પુત્ર તે જયશ્રીબેનના પતિ તે જીલેષ, આશા, હેમાંગી હાર્દિકકુમાર મસરાણીના પિતા તેમજ નીખીલભાઇ, તેજલ દુષ્યંત કોટકના કાકા તથા સ્વ. સુરેશભાઇ, સ્વ. અમોભાઇ, સ્વ. ભરતભાઇના ભાઇ તે સ્વ. સુખલાલ નાગજીભાઇ ગણાત્રાના જમાઇ તેમજ કિરણબેન, દક્ષાબેન, ક્રિષ્નાબેનના ભાઇ તે અશોકભાઇ તથા નીતીનભાઇના બનેવી તા. ર૧ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદળી તા. રર (સોમવાર) સાંજે પ વાગ્યે તેમના નિવાસ સ્થાન : લોહાણા ચાલ, ૧પ જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

લીલાવંતીબેન પાનાચંદભાઇ કકકડનું અવસાન

રાજકોટ : લીલાવંતીબેન પાનાચંદભાઇ કકકડ (ઉ.વ.૮પ) તે અશોકભાઇ, કિશોરભાઇ, કમલેશભાઇના માતાનું તા. ર૧ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું આજે તા. રર ના રોજ સાંજના પ વાગ્યે અન્નપુણેશ્વર  મહાદેવ મંદિર, જુની પપૈયાવાડી શેરી નં.ર, દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ ખાતે રાખેલ છે. (મો. ૯૩ર૮ર ૮૬૮પપ રાજકોટ)

કુંદનબેન જાની

રાજકોટઃ નિકાવા નિવાસી ગં.સ્વ.કુંદનબેન જશવંતરાય જાની (ઉ.વ.૮૨) તે સ્વ.જશવંતરાય મણીશંકર જાનીના ધર્મપત્નિ તથા મનોજભાઈ શિવ સ્ટુડિયો નિકાવા તથા અશોકભાઈ (લોધિકા હવેલીના મુખ્યાજી) તથા પારૂલબેન વ્યાસના માતુશ્રી તથા શૈલેષભાઈ વ્યાસના સાસુમાં તા.૨૧ના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમનું ઉઠમણું નિકાવા મુકામે તા.૨૨ને સોમવાર તેમના નિવાસસ્થાને તથા લોધિકા મુકામે તા.૨૫ને ગુરૂવાર તેમના નિવાસ સ્થાને સાંજે ૩ થી ૫ વાગ્યે રાખેલ છે.(૩૦.૩)

પ્રભાબેન મકવાણા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના પ્રભાબેન જીવનભાઈ મકવાણા (ઉ.વ.૮૧) તે સ્વ.જીવનભાઈ મુળજીભાઈ મકવાણાના ધર્મપત્નિ, ચુનીભાઈ, જયેશભાઈ, અશ્વિનભાઈના માતુશ્રી તા.૨૧ના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૨ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે સહયોગ વાડી (દરજીની વાડી) ગુરૂકુળ પાસે, ઢેબર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભાનુગીરી ગોસ્વામી

રાજકોટઃ પાડાસન નિવાસી ભાનુગીરી લહેરગીરી ગોસ્વામી (ઉ.વ.૬૫) તે લલિતગીરી (મુનો), મિતુલગીરીના પિતાશ્રી, જે હસુગીરીના કાકા, કાન્તીગીરીના ભાઈ તા.૨૦ના કૈલાશવાસ પામેલ છે.

સરસ્વતીબેન પારેખ

રાજકોટઃ સ્વ.ગંગા સરસ્વતીબેન (સરલાબેન) (ઉ.વ.૮૮) તે સ્વ.નાગરદાસ તલકચંદ (ચા- વાળા)ના ધર્મપત્નિ તે નરેન્દ્રભાઈ (બીઓબી), નવનીતભાઈ (નવનીત પ્લાસ્ટીક), પ્રકાશભાઈ, વિજયભાઈ, સ્વ.નીતિનભાઈ, તે કરૂણાબેનના માતુશ્રી, તે કલ્પનાબેનના સાસુ,  જીજ્ઞેશના દાદીમાં તે સમીત લાખાણીના નાનીમાં તે સ્વ.છગનલાલ ગોપાલજી મોટાણી (શાહ)ની પુત્રી તે સ્વ.વસંતલાલ અને નરોતમભાઈના બેનનું તા.૧૯ને શુક્રવારના રોજ શ્રી અરીંહતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઈ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૦ને શનિવારે, બપોરે ૪ થી ૫ કલાકે રાખેલ છે. નરેન્દ્રભાઈ મો.૯૯૨૪૨ ૭૦૭૭૬, નવનીતભાઈ મો.૯૩૭૭૭ ૭૭૭૨૮

હરગોવિંદભાઇ ઉપાધ્યાય

રાજકોટ :.. મહારાજશ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજના સ્વ. પ્રભાશંકર ભુદરજીભાઇ ઉપાધ્યાયના પુત્ર હરગોવિંદભાઇ પ્રભાશંકર ઉપાધ્યાય (બેંક ઓફ બરોડાના નિવૃત કર્મચારી) (ઉ.વ.૮૩), તે સ્વ. હિંમતલાલભાઇ પ્રભાશંકર ઉપાધ્યાયના ભાઇ, મનોજભાઇ, દક્ષાબેન, દિપાબેનના પિતાશ્રી, ચિ. હર્ષના દાદા તથા નારણશંકરભાઇ વેલજીભાઇ જોશીના જમાઇનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. રર ને સોમવારે સાંજે પ થી ૬, બાલમુકુંદ હોબી સેન્ટર, એરપોર્ટ રેલ્વે ફાટક પાસે, ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પુનમબેન જોષી

રાજકોટ : ચેતનભાઇ મોહનભાઇ જોષીના ધર્મપત્ની પુનમબેન ચેતનભાઇ જોષી તે સતીષચંદ્ર ગજાનન ચૌબલના પુત્રીનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તેમના નિવાસ સ્થાને તા. રર ના ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. મો. ૯૯૦૯૦ ૩૯૮૩૯

વિજયાબેન મારૂ

રાજકોટ : સ્વ. વિજયાબેન હિંમતલાલ મારૂ (ઉ.વ.૯૦) તે સ્વ. ચુનીલાલ એચ. મારૂ સ્વ. ધીરજલાલ એચ. મારૂ, સ્વ. પરસોતમભાઇ એચ. મારૂ, સ્વ. કનૈયાલાલ એચ. મારૂના બહેન તથા વિજયભાઇ ચુનીલાલ મારૂના ફૈબાનું અવસાન તા. ૧૯ ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્તર સોસાયટીમાં રાખેલ છે.

કિશોરભાઈ રાયઠઠ્ઠા

રાજકોટઃ જુનાગઢ નિવાસી સ્વ.કિશોરભાઈ રતીભાઈ રાયઠઠ્ઠા બગસરવાળા (ઉ.વ.૭૨) તે માધવ ટ્રેડિંગ મા.યાર્ડ જૂનાગઢ વાળા, મનીષભાઈ, ગો.વા.હેતલબેન ચેતનકુમાર દેવાણી- રાજકોટ તથા કાજલબેન તેજશકુમાર તન્ના- મુંબઈના પિતાશ્રી, મહેશભાઈ તથા રેખાબેન રાજકોટવાળાના ભાઈ અને તે મનસુખભાઈ તથા અમુભાઈ દત્તા સાસણવાળાના બનેવીનું તા.૨૦ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમની પ્રાર્થનાસભા અને સસરા પક્ષની સાદડી તા.૨૨ સોમવાર બપોર ૪ થી ૫ કલાકે શ્રી શુભેશ્વર મહાદેવ મંદિર, ખલીલપુર રોડ, જોશીપુરા- જૂનાગઢ ખાતે રાખેલ છે.

પાર્વતીબેન કોરડીયા

રાજકોટઃ પાર્વતીબેન અરજણભાઈ કોરડીયાનું તા.૧૮ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. ગોવિંદભાઈ અરજણભાઈ કોરડીયા મો.૯૮૨૫૦ ૨૭૦૧૯, મગનભાઈ અરજણભાઈ કોરડીયા મો.૯૪૦૯૦ ૫૯૫૮૨