Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020
માળીયા હાટીનાનાં પત્રકાર રમેશભાઇ કાનાબારનાં માતુશ્રીનું અવસાન

માળીયા હાટીના, તા.૨૨: જૂની પેઢીનાં અખબારી એજન્ટ તેમજ પત્રકાર હરિદાસ નારણદાસ કાનાબારનાં નાના ભાઇ સ્વ.ગોકળદાસ નારણદાસ કાનાબારના ધર્મપત્નિ ચંપાબેન (ઉ.વ.૯૦) તે પત્રકાર રમેશભાઇ કાનાબાર, કાંતિભાઇ કાનાબાર, રાજેશભાઇ કાનાબાર, સહજાનંદ સેલ્સ વારા તેમજ કુંદનબેન અરવિંદકુમાર રૂપારેલ રાજકોટ પદમાંબેન પરેશભાઇ રૂપારેલિયા રાજકોટના માતૃશ્રી અને પ્રેસ રીપોર્ટર મહેશ હરિદાસ કાનાબારનાં કાકી તેમજ સાવન કાનાબારનાં દાદીમાં તા.૨૧-૯ને સોમવારે અક્ષરવાશ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૪ને ગુરૂવાર સાંજે ચાર વાગે લોહાણા મહાજન વાડી માળીયા હાટીના ખાતે રાખેલ છે.

વિંછીયાના 'અકિલા'ના પત્રકાર પિન્ટુભાઇ શાહના ભાઇનું અવસાન

વિંછીયા તા.રર : વિંછીયા નિવાસી સ્વ.શાંતિલાલ ઝવેરચંદ શાહ (છાપાવાળા)ના સુપુત્ર જયેશભાઇ શાંતિલાલ શાહ (ઉ.પપ) પુર્વ ન્યુઝપેપર એજન્ટ પ્રતિનિધિ તથા વિંછીયા પંચાયત કર્મચારી તે નરેન્દ્રભાઇ, શૈલેષભાઇ તથા પ્રિન્ટેશ (પિન્ટુ શાહ - પ્રેસ રિપોર્ટર વિંછીયા)ના ભાઇ તથા ભુપેન્દ્રભાઇ (મુંબઇ)ના કાકાના દિકરા તથા નિધિ તથા કેવનના પિતાશ્રી તથા મિતુલ, હર્ષ અને હેતના કાકાનું તા.૧૨-૯-૨૦૨૦ના કોરોનાના લીધે રાજકોટ મુકામે અવસાન થયું છે. મોબાઇલ નં. ૯૪૨૭૦ ૪૫૫૨૯ તથા ૯૧૫૭૭ ૦૪૦૧૧.

સરસ્વતી ઓટો એડવાઈઝરના મુકેશભાઈ મહેતાનું દુઃખદ અવસાન

રાજકોટઃ મુ.માળીયા- મિયાણા નિવાસી હા.રાજકોટ સ્વ.મનહરલાલ સુંદરજી મહેતાના પુત્ર મુકેશભાઈ મનહરલાલ મહેતા (સરસ્વતી ઓટો એડવાઈઝર- આરટીઓ- રાજકોટ), હીનાબેન મુકેશભાઈ મહેતાના પતિ, મેઘા મેહુલભાઈ બાલાણી (સુદાનવાળા) તથા અર્જુન મુકેશભાઈ મહેતાના પિતાશ્રી, ભુમી અર્જુનભાઈ મહેતાના સસરા, નીરૂબેન વિનયકાંત શાહ, ગીરીશભાઈ (જેસલ જેમસ- સોની બજાર- રાજકોટ) તથા રાજેશભાઇ (સરસ્વતી ઓટો એડવાઈઝર- આરટીઓ રાજકોટ)ના નાનાકભાઈ, સ્વ.દલીચંદભાઈ પ્રેમચંદભાઈ શેઠ- ધારીવાળાના જમાઈ તા.૨૧ના રોજ અરીંહત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને ગુરૂવારના દિવસે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીરીશભાઈ મહેતા મો.૯૩૭૪૧ ૨૮૧૬૧, ૮૦૦૦૦ ૭૪૭૭૨, રાજેશભાઈ મહેતા મો.૭૬૯૮૭ ૯૦૦૦૯, ૯૮૨૪૨ ૦૭૯૯૨, હીનાબેન મહેતા મો.૯૫૭૪૫ ૨૪૪૪૨, અર્જુન મહેતા મો.૯૯૭૯૯ ૯૯૯૫૮

અવસાન નોંધ

બિંદુ ગાંધી

રાજકોટઃ બીંદુ અભયકુમાર ગાંધી (ઉ.વ.૬૧) તે રાજકોટ નિવાસી સ્વ.હરિશચંદ્ર છોટાલાલ ગાંધી અને નિર્મળાબેન હરિશચંદ્ર ગાંધીના પુત્રવધુ તથા સ્વ.શાંતિલાલ પાનાચંદ મહેતા અને સ્વ.સરોજબેન શાંતીલાલ મહેતાના પુત્રી તે અભયકુમાર હરિશચંદ્ર ગાંધીના ધર્મપત્નિ તથા જય અને ઝરણાના માતુશ્રી તથા કરીશ્મા જય ગાંધીના સાસુ અને ધ્રોવ્યાના દાદીનું તા.૨૨ના દેહ પરિવર્તન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અભયકુમાર ગાંધી મો.૯૪૨૬૨ ૨૮૮૯૯, જય ગાંધી મો.૯૪૦૮૦ ૦૪૨૧૩

પ્રવિણભાઈ ગોહેલ

રાજકોટઃ પ્રવિણભાઈ જીણાભાઈ ગોહેલ (વાણંદ) (ઉ.વ.૭૪) તે માધુભાઈ જીણાભાઈ ગોહેલના નાનાભાઈ તથા સ્વ.પ્રફુલભાઈ અને સંજયભાઈના પિતા તથા વિમલભાઈ અને જયદિપભાઈના દાદા, સ્વ.મગનભાઈ ચકુભાઈ દસાડીયાના  જમાઈ તથા સંજયકુમાર નારણભાઈ કલોલાના સસરા તા.૨૧ના સોમવારે રામચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૫૭૪૧ ૪૮૩૭૧, ૯૦૩૩૫ ૫૯૫૭૩, ૯૫૭૪૭ ૭૬૬૧૩

નરેશભાઈ વોરા

રાજકોટઃ નરેશભાઈ ધીરજલાલ વોરા (ઉ.વ.૬૫) તે સ્વ.ધીરજલાલ પ્રેમચંદભાઈ વોરા તથા સ્વ.સુર્યબાળા ધીરજલાલ વોરાના પુત્ર તથા ઉમાબેનના પતિ, ચિરાગ તથા રાધીકા (સુદાન)ના પિતાશ્રી, પ્રકાશભાઈ અને ભાવનાબેન બિપીનભાઈ વોરા (મુંબઈ) તથા પ્રતિમાબેન જીતુભાઈ દોશી (જામનગર)ના ભાઈ, નૂતન તથા રોનકભાઈના સસરા, ડેનીશના દાદા તથા પ્રેમના નાના તા.૨૧ના અરિહંત ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ના સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. ઉમાબેન મો.૯૫૮૬૫ ૫૯૫૯૨, ચિરાગભાઈ મો.૯૯૦૯૯ ૭૦૭૦૧, પ્રકાશભાઈ મો.૯૮૨૪૪ ૫૬૬૩૦, જીતેશભાઈ મો.૯૪૨૬૨ ૪૭૧૮૦નો સંપર્ક થઈ શકાશે.

લીલાવંતીબેન પરમાર

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈસુથાર જ્ઞાતિ મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ.ગોપાલભાઈ ચકુભાઈ પરમારના ધર્મપત્ની લીલાવંતીબેન (ઉ.વ.૯૦) તે કિરીટભાઈ, સ્વ.કમલેશભાઈ, સ્વ.પંકજભાઈ, સ્વ.રાજુભાઈ, યોગેશભાઈના માતુશ્રી તથા ભવદિપભાઈના દાદીનું તા.૨૧ સોમવારના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ને ગુરૂવાર સાંજે ૪ થી ૫, નિવાસસ્થાને રાખેલ છે. યોગેશભાઈ મો.૯૬૦૧૧ ૭૪૯૧૮, ભવદિપભાઈ મો.૭૫૬૭૦ ૬૭૫૭૧નો સંપર્ક થઈ શકશે.

ઈલાબેન વાળંભિયા

રાજકોટઃ મુળ ગામ તરઘડીયા, હાલ રાજકોટ ગુર્જર સુથાર સ્વ.ધીરજલાલ મોહનભાઈ વાળંભિયાના પત્ની ઈલાબેન ધીરજલાલ વાળંભિયા તે મનિષભાઈ, પરેશભાઈ, કિરણબેનના માતુશ્રી, કલ્પેશકુમાર ભુપેન્દ્રભાઈ મહીધરિયાના સાસુ તથા સ્વ.કિશોરભાઈ, ભુપેન્દ્રભાઈ, પંકજભાઈ, ચંપાબેનના ભાભી તેમજ કરણ, મિલિ, વિધીના દાદી, તેમજ રાહુલના નાની તેમજ સ્વ.લક્ષ્મણભાઈ પોપટભાઈ ગોવિંદીયા (જામનગર)ની દિકરીનું તા.૨૦ના રવિવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ઘર હોમ કવોરેન્ટાઈન છે. સગા- સંબંધીઓને ફોન તથા વોટ્સએપ દ્વારા સંદેશ મોકલવા વિનંતી કરાઈ છે. ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનિષભાઈ મો.૯૮૨૪૧ ૬૨૫૯૫, પરેશભાઈ મો.૯૯૦૪૨ ૨૪૬૦૧, ભુપેન્દ્રભાઈ મો.૭૯૮૪૧ ૯૯૯૨૬, પંકજભાઈ મો.૯૪૨૬૨ ૩૦૩૯૩, ધર્મેન્દ્રભાઈ મો.૯૯૦૪૦ ૪૬૧૫૭, ચેતનભાઈ મો.૯૪૨૭૨ ૬૬૩૮૭, કલ્પેશકુમાર મો.૯૮૨૪૨ ૬૨૨૫૦

અશોકભાઈ ભુવા

રાજકોટઃ અશોકભાઈ ચીમનલાલ ભુવા (ઉ.વ.૬૮) તે મોટી પાનેલી વાળા (મૂળ પડધરી) હાલ રાજકોટ તે નિલેશ તથા સ્વ.વિમલના પિતાશ્રી તેમજ મધુબેન (જેતપુર) તથા ભારતીબેન (શેઠવડાલા)ના ભાઈ તા.૨૦ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલના મહામારીના સંજોગોને ધ્યાનમાં લેતા સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૪૦૯૦ ૧૪૫૯૭, રમણીકભાઈ મો.૯૮૭૯૫ ૨૩૩૦૮, દિપકભાઈ મો.૯૪૦૮૯ ૨૫૯૯૦, મુકેશભાઈ મો.૯૮૨૪૨ ૮૧૬૭૭

નરેન્દ્રભાઈ સેતા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રાજકોટ નિવાસી નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ સેતા (ઉ.વ.૭૭) તે દિનેશભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી તથા બાબરા નિવાસી હાલ અમદાવાદ દલપતરામ રણછોડભાઈ પડીયાના જમાઈ તા.૧૬ના શ્રીજીચરણ પામેલ છે. સંજોગોને અનુલક્ષીને બધી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જગદીશભાઇ ભટ્ટ

જુનાગઢ : ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ જુનાગઢના વતની હાલ રાજકોટ નિવાસી જગદીશભાઇ ભટ્ટ તે હેમતભાઇ ભટ્ટ, અનંતરાઇ ભટ્ટના નાના ભાઇ અને જુનાગઢ બ્રહ્મ સમાજ અગ્રણી અને તક્ષશિલા એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઇ ભટ્ટના મોટાભાઇનું તા. ર૦ ના રાજકોટ કોરોનાથી અવસાન થયેલ છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપની દુઃખની લાગણી મો. દ્વારા વ્યકત કરી શકાશે મો. નં. ૯૯૦૪૦ ૦૪૯પ૮

ધીરૂભાઈ તંતી

રાજકોટઃ ધીરૂભાઈ પોપટભાઈ તંતી (બાબુભાઈ) (ઉ.વ.૬૩) તે ભૌમિકભાઈના પિતાશ્રીનું તા.૨૦ના રવિવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર તથા ટેલીફોનીક બેસણું બંધ રાખેલ છે.

હિંમતભાઇ પરમાર

અમરેલી : મુળ મોટી ખિલોરી હાલ અમરેલી નિવાસી લુહાર હિંમતભાઇ દામજીભાઇ પરમાર (ઉ.૭પ) જીતુભાઇ અને રાજુભાઇ પરમારના પિતાજી તથા નિકુંજ, ગોપાલ અને હાર્દિક ના દાદા તા. ર૧ ના રોજ ગૌલોકવાસી થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ર૪ ને ગુરૂવારે રાખેલ છે. જીતુભાઇ મો. ૯૯રપપ ૭૪૦૯પ રાજુભાઇ મો. ૯૮૯૮૮ ર૬૯૪૬

હસમુખભાઇ જોશી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ભાનુશંકર મયાશંકર જોશી મુ. તોરી હાલ રાજકોટના મોટા પુત્ર સ્વ.હસમુખભાઇ (ઉ.વ.૪૬) તે જેનીલના પિતાશ્રી તથા કમલેશભાઇ, વિમલભાઇ, જયેશભાઇ, મયુરભાઇના મોટાભાઇ તથા હિતેષભાઇ, નરેન્દ્રભાઇના નાનાભાઇ તથા બટુકભાઇ હરિલાલ જોશી (જુનાગઢ)ના જમાઇનું તા.ર૧ના કૈલાસ ગમન થયેલ છે. જેમનું તા.ર૪ને ગુરૂવારે સવારના ૧૦ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૬૬રર ૯૯૦૯૯ મો. ૯૭ર૩૦ ૮પર૮પ છે.

ડો.ભાસ્કરભાઇ પંડયા

રાજકોટઃ ડો. ભાસ્કરભાઇ અનંતરાય પંડયા (નિવૃત પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટ) (ઉ.વ.૮૧) તે શ્રીમતિ રસીલાબેનના પતિ તથા શ્રીમતિ યજ્ઞાબેન નયનભાઇ પઢિયાર અને સ્વ.ભસ્માંગભાઇ પંડયાના પિતાશ્રી, ચિ. પ્રણવ ભસ્માંગ પંડયાના દાદા, સ્વ.વ્રજલાલ નારણદાસ પઢિયાર (કોઇમ્બતુર)ના મોટા જમાઇ, શ્રીમતિ હમસુબેન ભરતભાઇ ભટ્ટ, જગદીશભાઇતથા કશ્યપભાઇ પંડયાના મોટાભાઇનું તા.ર૦ના અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા રાખવામાં આવેલ નથી.

મનસુરભાઇ મલકાણી

વાંકાનેરઃ મનસુરભાઇ દાઉદભાઇ મલકાણી (ઉ.વ.૭૦) રહે. વાંકાનેર જે હુસેનભાઇ તથા તસ્નીમબેન (નાઝીમાબેન)ના બાવાજી, તસ્નીમબેન, યાસ્મીનાબેન, મુનીરાબેનના કાકા, ફાતેમાબેનના સસરા, અબ્બાસભાઇના સસરા તા.ર૧ના રોજ સોમવારે ગુજરી ગયેલ છે. મર્હુમના જયારતના ટેલીફોનીક સીપારા તા.ર૩ના  બુધવારે બપોરે ૧ર-૦૦ વાગ્યે રાખેલ છે. હુસેનભાઇ મો. ૯૮૯૮૭ ૪પ૬૭૭, અબ્બાસભાઇ મો. ૯૭ર૭૬ ૯પરપર.

લક્ષ્મીબેન બારાઇ

રાજકોટઃ ગં. સ્વ. લક્ષ્મીબેન વલ્લભદાસ બારાઇ (જામ કલ્યાણપુર વાળા, હાલ રાજકોટ નિવાસી) તે અરવિંદભાઇ, રમેશભાઇ, અમૃતભાઇ, અશોકભાઇ તથા મુકેશભાઇના માતુશ્રીનું તા.ર૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૧ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. મો. ૯૮રપ૯ ૩૭૧૬ર, મો.૯૮૭૯ર ૦૬૧૬ર, મો. ૯૪ર૬૭ ૧૬૩૯૯ છે. 

પુષ્પાબેન મહેતા

રસનાળ (ગઢડા) : બ્રાહ્મણ (અવદીત્ય ઝાલાવાડી) પુષ્પાબેન ત્રિકમભાઇ મહેતા (ઉ.વ.૮પ) તેઓ અનોકભાઇ ત્રિકમભાઇ મહેતા, કિશોરભાઇ ત્રિકમભાઇ મહેતા, મનોજભાઇ ત્રિકમભાઇ મહેતાના માતુશ્રી કૈલાસવાસ થયેલ છે.  ટેલીફોનીક બેસણું તા.ર૪ના સવારથી સાંજ સુધી ગામ સાજડીયાળી તા. જામકંડોરણા રાખેલ છે.

નફીયાબેન

જસદણઃ મ. અકબરઅલી અબ્દુલહુશેન ટીનવાલાના દિકરા અફદરભાઇના બૈરો નફીસાબેન ધોરાજીવાલા (ઉ.વ.૬૦) તે હુશેનભાઇ, ઇન્સીયાબેન (વીસાવદર) અમરીનબેન (રાજકોટ)ના માતાજી તે સકીનાબેન (મદ્રાસ) વાળાના સાસુ, ફખરૂદીનભાઇ હુશેનભાઇ (ફખરી ટોઇઝ વાલા) ફરીદાબેન (અમેરીકા), સમીમબેન (રાજકોટ), શીરીનબેન (મુંબઇ), ફેમીદાબેન (જામનગર)ના ભાભી. અલીઅસગરભાઇ (વિસાવદર)  અલીઅસગરભાઇ વૈદ (રાજકોટ)ના સાસુનું અવસાન થયું છે. લૌકિક કાર્ય બંધ રાખેલ છે.

પ્રમોદભાઇ સોમાણી

ઉપલેટાઃ ધોરાજી તાલુકાના પાટણવાવ નિવાસી સ્વ.પ્રમોદભાઇ જમનાદાસ સોમાણી (જલારામ ફરસાણ) (ઉ.વ.૬પ) તે ભરતભાઇ મો. ૯૯૯૮૧ ર૪પ૮૪) અને ઉપલેટાના માર્શલ રીવાઇન્ડીંગ વાળા રમેશભાઇ (મો. ૯૮ર૪૮ ૪૬ર૩૮)ના મોટાભાઇ તથા દર્શનભાઇ(મો. ૮૮૪૯પ ૪૮૪૪૯) માધુરીબેન અને જીગીષાબેન ચિરાગભાઇ ખખ્ખર (ઉપલેટા) શીતલબેન પ્રતિકકુમાર ઉનડકટ (જસદણ)ના પિતાશ્રી તેમજ કેશોદના દ્વારકાદાસ પિતાંબર કારીયાના જમાઇનું તા.૧૯ના અવસાન થયેલ છે.

રમેશચંદ્ર છત્રાલા

ઉપલેટાઃ કંસારા રમેશચંદ્ર જેઠાલાલ છત્રાળા (ઉ.વ.૬૯) તે સ્વ.જેન્તીભાઇના ભાઇતથા કૃષ્ણકાંત, અચ્યુતભાઇના કાકા તથા મધુસુદન (લાલો)ના પિતાશ્રી તા.ર૦ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. મો. ૯૪ર૮ર ૭૩૪પ૩ ઉપર ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અશોકભાઇ ભુવા

ઉપલેટાઃ રાજકોટ નિવાસી સોની અશોકભાઇ ચીમનલાલ ભુવા (ઉ.વ.૬૮) (મોટીપાનેલીવાળા) તે નિલેશભાઇ, સ્વ.વિમલભાઇના પિતા તથા સ્વ.જમનાદાસ મોહનલાલ રાજપરા (ઉપલેટા)ના જમાઇ અને ગીરીશભાઇતથા કૃષ્ણદાસ (કરશનદાસ)ના બનેવી તા.ર૦ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક સાદડી તા.રપ શુક્રવારે ૪ થી૬ મો. ૯૯૯૮૮૮૩પ૯૮ તથા ૯૯૯૮૮૮૩૬૧૧ ઉપર રાખેલ છે.

જયોત્સનાબેન ગોહેલ

રાજકોટઃ  મચ્છુ કઠીયા સઇ સુતાર જ્ઞાતિના ગં. સ્વ. જયોત્સનાબેન (જીવતીબેન) મોહનલાલ ગોહેલ (વિરપુર વાળા- હાલ રાજકોટ) (ઉ.વ.૯૮)નું તા.ર૦ના અવસાન થયેલ છે. તેદરજી મોહનલાલ ભગવાનજી ગોહેલના ધર્મપત્ની તથા વિરજીભાઇ ભગવાનજીભાઇ વિરપુરવાળાના ભાભી તેમજ સ્વ.તુલશીદાસ શામજીભાઇ ચાવડાના બહેન અને સ્વ.ગુણવંતીબેન ધીરજલાલ, તેમજ સ્વ.વિજુબેન વસંતલાલ, અને કનકબેન ઇશ્વરલાલ તેમજ હંસાબેન કિશોરકુમાર અને તરૂલતા વૃજલાલ(જીવન ઉત્સવ) તમજ અનિલાબેન હસમુખલાલ રાઠોડ અને ભાવનાબેન રમેશભાઇના માતુશ્રીનું  ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.ર૪ના સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલછે. રમેશચંદ્ર લાલજીભાઇ પીઠડીયા મો. ૭૬૯૮૬ ૪૬૮૪૯, વૃજલાલ કુરજીભાઇ પીઠડીયા મો.૯૮ર૪૪ ૧૭૩૩૬, કનકબેન ઇશ્વરલાલ પરમાર મો. ૯૮ર૪૯ ૦પ૬ર૪ તથા પીયર પક્ષની સાદડી (ટેલીફોનીક) પણ આજ સમયે રાખેલ છે. મુકેશભાઇ તુલશીદાસ મો. ૯૮રપ૬ ૧૯૬૭૯, વિજયાબેન મુકેશભાઇમો. ૯૩ર૮૧ ૦પ૪૧૯.

હીરાબેન પારવાણી

રાજકોટઃ શ્રીમતી હીરાબેન હરીલાલ પારવાણીનું તા.ર૧ના અવસાન થયેલ છે. તે તુલસી ટ્રેડર્સ વાળા નરેશભાઇ તથા તુલસીભાઇ હરીલાલ પારવાણીના માતુશ્રી થાય છે. સદ્દગતનું બેસણું તા.ર૩ને બુધવારે બપોરના ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. નરેશભાઇ મો. ૯૮૭૯૪ ૮૧૮૦પ, તુલસીભાઇ મો. ૯૭ર૭૦ ૮૭૩૪ર.

વિજયાબેન વ્યાસ

રાજકોટઃ ઔદીચ્ય ગુજરાતી સાડી ચારસો બ્રાહ્મણ મુળ જીયાણા નિવાસી (હાલ રાજકોટ)ના દુર્ગાપ્રસાદ જીવણલાલ વ્યાસના ધર્મપત્ની વિજયાબેન દુર્ગાપ્રસાદ વ્યાસ (ઉ.વ.૬પ)નું તા.ર૦ના કૈલાસવાસ થયેલ છે. તેઓ રજનીભાઇ, રાજુભાઇ, ભારતીબેન, હિનાબેન (દક્ષા) તથા ભાવનાબેનના માતુશ્રી તથા પ્રશાંત - જવીન - નૈતીક - મીહીર - મિતલબેનના દાદીમાંનું બેસણું તા.ર૪ને ગુરૂવારે સાંજના ૩ થીસાંજના ૬ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ટેલીફોનીક બેસણું છે. રજનીભાઇ દુર્ગાપ્રસાદ વ્યાસ ઠે. આજીડેમ ચોકડી, પિતૃકૃપા, માનસરોવર પાર્ક-ર, મો. ૯૮રપ૩ ૧૮પર૧, રાજુભાઇ ડી. વ્યાસમો. ૯૭ર૭ર ૯પ૬ર૮, દુર્ગાપ્રસાદ જે. વ્યાસ મો. ૯પ૧રપ ૮૭૮૦૮.

ભાવનાબેન ગુન્દીગરા

રાજકોટઃ ભાવનાબેન વસંતભાઇ ગુન્દીગરા (ઉ.વ.પ૮) તે વસંતભાઇ મગનલાલ ગુન્દીગરાના ધર્મપત્ની, મીલનભાઇ, બીન્દીયાબેન વિશાલકુમાર જોધપુરા, ચાંદનીબેન નીમીષભાઇ બરદાણાના માતુશ્રી તેમજ મયુરીબેન મીલનભાઇ ગુન્દીગરાના સાસુ તથા યોગેશભાઇ, શૈલેષભાઇ, મનીષભાઇ, ચંદનબેન, હંસાબેન તથા અંશ અને રૂહીનાં દાદીશ્રી સ્વ.દક્ષાબેનના બહેન તા.ર૧ના અવસાન પામેલછે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રરના મંગળવારે સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. મીલનભાઇ મો. ૯૯૭૮૪ ૧૧પ૦૧ છે.

સંભાજી તાવડે

રાજકોટઃ સંભાજી શિવાજી તાવડે તે સુનંદાના પતિ, રાજેશ અને સ્મિતા શશીકાંત કદમના પિતા, સુપ્રિયાના સસરાનું અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા.ર૪ના ગુરૂવારે મો.૯૮રપ૬ ૧૦૦૯૪, ૯૩૭૪૦ ૭૯પ૮પ, ૭૯૮૪૦ ર૦૩૬ર.

રતનદાસભાઇ રામાવત

રાજકોટઃ રમતદાસ મણીરામ રામાવત (ઉ.વ.૮૦) તે જગદીશભાઇ, કિશોર, રાજેશ, ભૂપતભાઇ રતનદાસ રામાવતનાં પિતાનું તા.ર૧ના અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૮ર૪પ ૮૦પ૧૧ છે.