અવસાન નોંધ
વાંકાનેર મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ હમીદખાન પઠાણનું અવસાન
વાંકાનેર : વાંકાનેર મુસ્લિમ સમાજના ઉપપ્રમુખ અ. હમીદખાન અ. મજીદખાન પઠાણ (ઉ.વ.૮૦) નું દુઃખદ અવસાન, જન્નત નશીન થયેલ છે. મર્હૂમ હમીદખાન તેઓ, ફિરોજખાન, તથા કૈયુમખાન અને ગફારખાન ના પિતા થાય.
મર્હૂમની ઝીયારત-સીપારા, મોલ્વી સાહેબની દરગાહ, પતાળીયાના કાંઠે તા.૨૨/૧૧ ને શુક્રવારે સવારે ૯.૦૦ થી ૧૦.૦૦ ભાઇઓ માટે, જયારે બહેનો માટે એજ સમયે ઘાંચી જુમાતખાના, લક્ષ્મીપરા-૩ ખાતે રાખવામાં આવેલ છે.
કાલાવડના નવીનચંદ્ર દોશીનું દુઃખદ અવસાનઃ રરમીએ સાદડી
કાલાવડ (શિતલા) : કાલાવડ (શીતલા) નિવાસી સ્વ. ખંડુલાલ ઝવેરચંદ દોશીના સુપુત્ર સ્વ. નવીનચંદ્ર ખંડુલાલ દોશીનું તા.ર૦/૧૧/૧૯ ના રોજ કલકત્તા મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.રર/૧૧/૧૯ ને શુક્રવારના રોજ કાલાવડ મુકામે સાંજે ૪ થી ૬ કલાકે જૈન ભોજનશાળા સ્ટેટ બેંક પાસે રાખેલ છે.
નવીનચંદ્ર દોશી
રાજકોટ : કાલાવડ (શીતલા) સ્વ.ખંડુલાલ ઝવેરચંદ દોશીના પુત્ર સ્વ.નવીનચંદ્ર ખંડુલાલનંુ તા.૨૦ના કલકત્તા મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૨૨ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જૈન ભોજન શાળા, સ્ટેટ બેંક પાસે, કાલાવડ મુકામે રાખેલ છે.
સ્મિતાબેન પીલોજપરા
રાજકોટ : ગુર્જર સુથાર હસમુખભાઈ ગીરધરભાઈ પીલોજપરા (ગજ્જર) (વઘાસીયાવાળા, હાલ રાજકોટ)ના ધર્મપત્નિ સ્મિતાબેન તે પ્રતિક તથા વિરલના માતુશ્રી અને સ્વ.લાલજીભાઈ કુરજીભાઈ સુરેલીયા (વેકરીવાળા)ના દિકરીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૫:૩૦ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.
વિજયાબેન ટાંક
રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા વિજયાબેન અમૃતલાલ ટાંક તે અમૃતલાલ ધનજીભાઈ ટાંકના પત્નિ, ભાવેશ તથા હિતેશના માતાનું તા.૨૦ના બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ મારૂતિનગર ૫, હુડકો પોલીસ ચોકી પાછળ, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.
ઈન્દીરાબેન ભોજાણી
રાજકોટ : નિવાસી ઈન્દીરાબેન કિશોરભાઈ ભોજાણી (ઉ.વ.૭૦) તે કિશોરભાઈ જેન્તીલાલ ભોજાણીના ધર્મપત્નિ તથા રાકેશ, કેતન, જયશ્રી તથા ગીતાબેનના માતુશ્રી તથા દિપ્તીબેન સાસુ તેમજ દેવાંગી, ઉમંગના દાદીમાનંુ તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૨ના શુક્રવારે સાંજે ૫ કલાકે ગુંદાવાડી ચોરા પાસે દરજી સમાજની વાડી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.
પ્રવિણભાઈ કડેચા
રાજકોટ : કેસીંગા (ઓરીસ્સા) નિવાસી હાલ રાજકોટ સોની સ્વ.છોટાલાલ વિરચંદ કડેચાના પુત્ર પ્રવિણભાઈ (ઉ.વ.૬૦) તે સ્વ.જુગલભાઈ, ભદ્રાબન, ઉમાબન, કિરણબેન તથા ભારતીબેનના મોટાભાઈ તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનંુ બેસણુ તા.૨૨ના શુક્રવારના રોજ ગાંધીગ્રામ શેરી નં.૪-બી, એસ.કે. ચોક પાસે, ઉન્નતિ વિદ્યાલયવાળી શેરી, ઁ કારેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ૪ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.
જયસુખભાઈ દુધૈયા
રાજકોટ : ગુર્જર સુતાર (દુધૈયા) નાની માટલી સ્વ.શામજીભાઈ રૂડાભાઈના પુત્ર તેમજ ભાવનાબેનના પતિ જયસુખભાઈ (ઉ.વ.૪૮), તે રાજેશભાઈના નાનાભાઈ, રવિભાઈના મોટાભાઈ, તેમજ હંસાબેન જગદીશકુમાર ગોવિંદીયા, સુમીત્રાબેન જયેશકુમાર વડગામા અને મનીષાબેન ધર્મેશકુમાર અનુવાડીયાના ભાઈ, સ્વ.ત્રંબકલાલ અંબાસણા (મીઠાપુર)ના જમાઈનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના રોજ તેમના નિવાસસ્થાન નાની માટલી મુકામે બપોરે ૨ થી ૫ દરમિયાન તાલુકો - જીલ્લો જામનગર ખાતે રાખેલ છે. રાજેશભાઈ - મો.૯૯૯૮૨ ૫૩૦૮૪.
ભાવનાબેન શેઠ
રાજકોટઃ માણાવદર નિવાસી હાલ રાજકોટ સ્વ.વનમાળીભાઇ મૂળચંદભાઇ દેસાઇના પુત્ર વિરેષભાઇ (નિવૃત વોટસન મ્યુઝીયમ) તે સ્વ.મનસુખભાઇ (વડોદરા) નગીનભાઇ, અશોકભાઇ તથા જયેશભાઇના ભાઇના ધર્મપત્ની ભાવનાબેન રમણિકભાઇ શેઠ (નિવૃત ટીચર કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ) તા.ર૦ના અવસાન પામેલ છે. જેનું ઉઠમણું તેમના નિવાસ સ્થાન શિલ્પન વિલા, આઇ.ઓ.સી. કોલોની પાસે, ક્રિસ્ટલ મોલ પાછળ કાલાવડ રોડ રાજકોટ ખાતે શુક્રવાર તા.રરના સાંજે ૪ થી પ-૩૦ વાગ્યે રાખેલ છે.
ધર્મિષ્ઠાબેન ઉપાધ્યાય
રાજકોટઃ આણંદપુર (ભાડલા) હાલ રાજકોટ નિવાસી ધર્મિષ્ઠાબેન વસંતભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૭૧) ભાવેશભાઇ અને સંજયભાઇ ઉપાધ્યાય તથા શોભનાબેન જાનીનાં માતુશ્રીનું તા.૧૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.રરના શુક્રવારે સાંજે ૪ થી પ, મ્યુનિસિપલ કોર્પોરેશન હોલ, ગ્રાઉન્ડ ફલોર, આનંદનગર, જલજીત હોલ સામે રાખેલ છે.
મયાબેન કકકડ
રાજકોટઃ કુવાડવા વારા સ્વ.ગોવીંદલાલ પોપટલાલ કકકડના ધર્મપત્ની મયાબેન (ઉ.વ.૮૦) તે કાળુભાઇ દિલીપભાઇ, કરસનભાઇ, કિશોરભાઇ, વજુભાઇ, રંજનબેન, જયશ્રીબેન, જયોત્સનાબેનના માતુશ્રી તે સ્વ.કલ્યાણજીભાઇ પરસોતમભાઇ પુજારા - સુરજદેવળ વાળાના દિકરી તા.ર૦ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.રરને શુક્રવારે સાંજે ૪-૩૦ કલાકે માનસરોવર મહાદેવ મંદિર, માનસરોવર પાર્ક શેરી નં.૧ આજીડેમ ચોકડી ખાતે રાખેલ છે.
હસમુખરાય ભટ્ટ
રાજકોટઃ શ્રી સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગીયારસે બ્રાહ્મણ પરિવારના હરસુખરાય નંદલાલભાઇ ભટ્ટનું (નિવૃત આર.ડી.સી.બેંક) (ઉ.વ.૮૧) તે નિરંજનાબેનના પતિ તથા જીજ્ઞેશ, મિલન, શ્રુતિ વિસાલકુમાર વિરડીયાના પિતાશ્રી તેમજ રશ્મીભાઇ સ્વ.યશવંતભાઇ, શીરિષભાઇ, ભરતભાઇ, હેમેનભાઇ તથા સ્વ.નિરૂબેન યોગીનભાઇ ભટ્ટ, નિલાબેન ભરતકુમાર ભટ્ટ તથા દક્ષાબેન નંદલાલભાઇ ભટ્ટના મોટાભાઇ તેમજ સ્વ.પ્રાણશંકર જી. પંડયા (તળાજા)ના જમાઇનું તા.ર૦ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.રરના શુક્રવારે સાંજે ૪ થી પ-૩૦, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, પંચાયત ચોક પાસે, યુનિવર્સીટી રોડ ખાતે રાખેલ છે.
વસંતરાય ગોહીલ
રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુતાર, વસંતરાય શામજીભાઇ ગોહીલ (ઉ.વ.૭૦) તે મંજુલાબેનના પતિ તથા મેહુલભાઇ અને મીતાબેન જીજ્ઞેશકુમાર પીઠડીયાના પિતા, તે સ્વ.દુર્લભજીભાઇ શામજીભાઇ ગોહીલ, સ્વ.લીલીબેન જીવનલાલ પરમાર, સ્વ.કાંતીભાઇ શામજીભાઇ ગોહેલ, સ્વ.વીનુભાઇ શામજીભાઇ ગોહેલના નાનાભાઇતથા ભુપેન્દ્રભાઇ, સ્વ.વીજયભાઇ અને મનીસભાઇના કાકા તથા કાલાવડવાળા સ્વ.શામજીભાઇ લક્ષ્મણભાઇ ગોહેલના જમાઇ તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બન્ને કક્ષાનું બેસણું તા.રરને શુક્રવારે સાંજે ૪ થી પ-૩૦, ધારેશ્વર મહાદેવ મંદીર, ભકતીનગર સર્કલ પાસે રાખેલ છે.
પ્રભાતસિંહ મોરી
રાજકોટઃ કારડીયા રાજપુત મોરી પ્રભાતસિંહ સબળસિંહ તે દિલીપસિંહ મોરીના પિતાનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને ગુરૂવારે માં કૃપા, નહેરૂનગર (પ્રાઇવેટ) શેરી નં.૪, માલધારી ચોક નાના મવા રોડ ખાતે રાખેલ છે.
કિશોરભાઈ પરમાર
રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુથાર (કોટડાવાળા) સ્વ.ગોંવિદભાઈ પોપટભાઈ પીઠડીયાના જમાઈ કિશોરભાઈ લવજીભાઈ પરમાર (ઉ.વ.૬૬) તે પ્રવિણભાઈ, સ્વ.નટુભાઈ, સ્વ.વિનુભાઈ, સ્વ.બિપીનભાઈના બનેવી તા.૧૮ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પિયરપક્ષની સાદડી તા.૨૩ શનિવારના રોજ રણુજા મંદિર કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૫ રાખેલ છે
જમનાબેન દુધાગરા
રાજકોટઃ જમનાબેન ઠાકરશીભાઈ દુધાગરા (ઉ.વ.૭૫) તે મનસુખભાઈ ઠાકરશીભાઈ દુધાગરા તથા જેન્તીભાઈ ઠાકરશીભાઈ દુધાગરાના માતુશ્રીનું તા.૨૦ને બુધવારના રોજ પરમધામવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું ધ્રોલ તા.૨૨ શુક્રવાર સાંજે ૩ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને ગજાનંદ સોસાયટી, ખારવા રોડ, ધ્રોલ ખાતે રાખેલ છે તથા રાજકોટ તા.૨૩ શનિવાર સાંજે ૩ થી ૫ તેમના નિવાસસ્થાને 'ઋષિકેશ' રામવિહાર સોસાયટી શેરીનં.૧, રામેશ્વર મંદિર પાસે, નહેરૂનગર પાસે, નાનામવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે
પરેશભાઈ સાગર
રાજકોટઃ કોડીનાર વાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી સોની પરેશભાઈ લલીતભાઈ સાગર (ઉ.વ.૪૯) તે તા.૧૮ને સોમવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું પ્રાર્થનાસભા તા.૨૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને એ ૧૦૩, વસંત મારવેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની બાજુમાં પુષ્કરધામની પાછળ, વિમલનગર મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
લક્ષમણભાઇ રાણા
રાજકોટઃ લક્ષમણભાઇ ગોવિંદભાઇ રાણા (ઉ.વ.૭૬) તે ભરતભાઇ રાણા, સંજયભાઇ રાણાના પિતાશ્રી તથા ડિમ્પલ, નિકુંજ, રાજ, ખુશીના દાદાનું તા. ૨૦ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૨ના શુક્રવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસ્થાન મનહર પ્લોટ-૧૫/૧૧, અંબિકા નિવાસ, મંગળા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
મહેશભાઇ અભાણી
માણાવદર : જુનાગઢના રઘુવંશી મહેશભાઇ અભાણી (એસબીઆઇ-ઝાંઝરડા રોડ) (ઉ.વ.૬૦) તે હિરાબેન અભાણીના પુત્ર તથા મીતાબેન (ભારતીબેન)ના પતિ, અને પ્રફુલભાઇ (રાજકોટ)ના મોટાભાઇ તેમજ ચિંતન, વિશાલ તથા વિવેકના પિતાશ્રીનું તા. ર૦ ને બુધવારે અવસાન થયેલ છે. બેસણું તા. રર શુક્રવારે સાંજે ૪-૩૦થી પ-૩૦, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ ખાતે રાખેલ છે.
ચંદ્રકાન્તભાઇ છગ
વેરાવળ : ખો૨ાસા ગી૨ ચંદ્રકાંન્તભાઈ વલ્લભદાસભાઈ છગ ઉ.૭૧ તે સ્વ. શાંન્તીભાઈ, સ્વ.વિઠલભાઈ, નવીનભાઈ, પ્રફુલભાઈ, બી૫ીનભાઈ ના ભાઈ તેમજ વિ૨લભાઈના િ૫તાશ્રીનું તા.૨૦ના ૨ોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા િ૫ય૨૫ક્ષ ની સાદડી તા.૨૧ને ગુરૂવા૨ે સાંજે ૪ થી ૬ પ્રાગેશ્વ૨ મહાદેવ મંદિ૨ખો૨ાસાગી૨ ખાતે ૨ાખેલ છે.