Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019
એએનઆઈ ન્યુઝના કેમરામેન અશોક સોલંકીના માતુશ્રીનું અવસાનઃ કાલે પ્રાર્થના સભા

રાજકોટઃ મૂળ મોરબી હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ.નૂતનબેન જયંતીલાલ સોલંકીઝવાણંદ ) તે સ્વ, જયંતીલાલ ચુનીલાલ સોલંકીના ધર્મપત્ની, વિનય, અશોક (એએનઆઈ ન્યૂઝ ) , રવિન તથા મીરા ધર્મેશ કારેલીયાના માતુશ્રી , તેમજ સ્વં.કિશોરભાઈ, સ્વ,જીતેન્દ્રભાઈ, સ્વ.કિરીટભાઈ, ભુપેન્દ્રભાઈના ભાભી , સ્વ.મનસુખભાઇ જીવરાજભાઈ ભટ્ટી જામનગરવાળા ના પુત્રી તા.૧૮ ના રોજ ગુરૂવારે સાંજના શ્રીજી ચરણ પામ્યા છે , સદ્દગતનું બેસણું  કાલે તા.૨૦ના રોજ શનિવારે સાંજે ૫ વાગ્યાથી સાંજે ૬:૩૦ કલાક સુધી વાણંદ સમાજની વળી, લક્ષ્મીનગર શેરી નંબર ૨ , ભકિતનગર સ્ટેશન પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

નિકુંજભાઈ જોષી

રાજકોટ : નિકુંજભાઈ રમેશચંદ્ર જોષી (ઉ.વ.૫૦) તે ડો.અમિતભાઈના નાનાભાઈ તથા ગં.સ્વ.જશુમતીબેનના પુત્ર તથા ગં.સ્વ. પારૂલબેનના પતિ તથા ખ્યાત અને જીહવાના પિતા તેમજ દૃમાના કાકાનું તા.૧૯ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'આલોક' રવિ રાંદલ પાર્ક મેઈન રોડ, રામાપીર ચોકડી નજીક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન રૂપારેલીયા

રાજકોટઃ લીલાવંતીબેન રૂગનાથભાઇ રૂપારેલીયા (ઉ.વ.૮ર) તે સ્વ.રૂગનાથભાઇપોપટલાલ રૂપારેલીયાના ધર્મપત્ની તેમજહરેશભાઇ તથા ભરતભાઇ રૂપારેલીયા તેમજ ચંદ્રિકાબેન વિનોદરાય કારીયા (વેરાવળ)ના માતુશ્રી તા.૧૯ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.ર૦ના સાંજે પ થી ૬, પંચનાથ મહાદેવ મંદીર ખાતે રાખેલ છે.

રામજીભાઇ સાંગાણી

કાલાવડઃ રામજીભાઇ ઠાકરશીભાઇ સાંગાણી (ઉ.વ.૯૦) તે વલ્લભભાઇસાંગાણી (પુર્વ ડીરેકટર એસ.ટી. નિગમ), ગીરધરભાઇ લાલજીભાઇ તથા ગોરધનભાઇના પિતાનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૦ને શનિવારે સાંજે ૪ થી ૬, કાલાવડ નગરપાલીકા ટાઉન હોલ ખાતે રાખેલ છે.

કુસુમબેન તન્નારાણા

કોડીનારઃ કુસુમબેન દુર્લભદાસ તન્નારાણા (ઉ.વ.૮પ) જે સ્વ.દુર્લભદાસ મુળજીભાઇ તન્નારાણાના પત્ની તેમજ રમેશભાઇ (સુરત) મહેશભાઇ (રાજકોટ) ગોપાલભાઇ તથા ગોવિંદભાઇ કોડીનાર સ્વાતિ પાનના માતુશ્રી તથા વીનુભાઇ ગોળવાળા (સુરત)ના કાકી અને બીપીનભાઇ ગોળવાળા કોડીનારના ભાભુ તથા ઉના નિવાસી નાથાલાલ મોહનલાલ ઉનડકટ રાજુભાઇ તથા બીપીનભાઇના બહેનનું તા.૧૯ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી આજે તા.ર૦ને શનિવારે સાંજે ૪ કલાકે જંગલેશ્વર મહાદેવ મંદિર કોડીનાર ખાતે રાખી છે.

હસમુખભાઇ પંડયા

રાજકોટઃ શ્રી ચા.મ. મોઢ બ્રાહ્મણ (મુળનસીતપર) હાલ ઠીકરીયાળા નિવાસી સ્વ.રણછોડલાલ ઇશ્વરલાલ પંડયાના પુત્ર  હસમુખભાઇ રણછોડલાલ પંડયા (ઉ.વ.૭પ) તે સ્વ.ભાનુબેન, કુસુમબેન (મોરબી) સ્વ.મનુભાઇ, ગુણવંતભાઇ, રમેશભાઇના ભાઇ તથા સ્વ.લાભશંકર બેચરલાલ ત્રિવેદી (દલડી) વાળાના જમાઇ તેમજ રંજનબેન, વર્ષાબેનના પિતાનું તા.૧૮ના ઠીકરીયાળા (તા. વાંકાનેર) મુકામેઅવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.રરના સોમવારે ૪ થી પ તેમના નિવાસસ્થાને ઠીકરીયાળા મુકામે રાખેલ છે.

હિતેશભાઇ સરવૈયા

માળીયા હાટીના રમેશભાઇ બાબુભાઇ સરવૈયાના પુત્ર હિતેશભાઇ ઉ.વ.૨૫તે જેતપુર વાળા મનસુખભાઇ, દિનેશભાઇ તથા શૈલેષભાઇના ભત્રીજા તથા સચિનના ભાઇ તેમજ મોવાણા વાળા કિશોરભાઇ પરસોતમભાઇ વાઘેલાના ભાણેજનું તા.૧૯ના અવસાન થયેલ છે. બેસણું તા.૨૨ના સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કુસુમબેન તન્નારાણા

કોડીનારઃ કુસુમબેન દુર્લભદાસ તન્નારાણા ઉ.વ.૮૫ તે સ્વ. દુર્લભદાસ મુળજીભાઇ તન્નારાણાના ધર્મ પત્ની રમેશભાઇ (સુરત) મહેશભાઇ (રાજકોટ) ગોપાલભાઇ તથા ગોવિંદભાઇ, કોડીનાર સ્વાતિ પાનના માતુશ્રી. વીનુભાઇ ગોળવાળા(સુરત) નાકાકી. બીપીનભાઇ ગોળવાળા. કોડીનારના ભાભુ તથા ઉના નિવાસી નાથાલાલ મોહનલાલ ઉનડકટ. રાજુભાઇ તથા બીપીનભાઇના બહેન તા.૧૯ના શ્રી જી ચરણ પામ્યા છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી કોડીનાર જંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે તા.૨૦ ને શનિવાર સાંજે ૪ કલાકે રાખેલ છે.

હસમુખભાઈ પંડ્યા

રાજકોટ : ઠિકરીયાળા ચા.મ.મો. બ્રાહ્મણ મુળ ગામ (નસોતપર) હાલ ઠિકરીયાળા સ્વ.રણછોડલાલ ઈશ્વરલાલ પંડ્યાના પુત્ર હસમુખભાઈ રણછોડલાલ પંડ્યા (ઉ.વ.૭૫) તે સ્વ.ભાનુબેન, કુસુમબેન (મોરબી), સ્વ.મનુભાઈ, ગુણવંતભાઈ, રમેશભાઈના ભાઈ તથા રંજનબેન, વર્ષાબેનના પિતાનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

રજનીકાંતભાઇ શાહ

રાજકોટઃ પારસધામ ડોસાભાઇ શાહના પુત્ર સ્વ. દોલતભાઇ, સ્વ. ભુપતભાઇ તેમજ સ્વ. રમેશભાઇ તેમજ બ્રા.બ્ર. જયોત્સનાબેન શાહના નાનાભાઇ રજનીકાંતભાઇ (ઉ.વ.૭૩) (નિવૃત સેલટેકસ ઓફીસર) તેમજ સિધ્ધી વિનાયક ટ્રેડર્સવાળા અતુલભાઇ શાહ, અમીતભાઇ શાહના પિતા તેમજ પારસભાઇ વોરા (ભારત ઇલેકટ્રીક જામનગર), પરેશભાઇ પારેખ (અમદાવાદ), રૂપેશભાઇ મહેતા (દિલ્હી)ના સસરા તા.૧૯ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૨ને સોમવારના રોજ દિગંબર જૈન મંદિર ૫-પંચનાથ પ્લોટ શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતે સવારના ૧૦ કલાકે રાખેલ છે.

જગન્નાથભાઇ પાનોલા

રાજકોટઃ સ્વ.શ્રી જગન્નાથભાઇ ધુલાજીભાઇ પાનોલા (ઉ.વ.૬૭) તે શ્રી રૂધાજી ધુલાજીભાઇ પાનોલાના ભાઇ, શ્રી નંદકિશોરભાઇ પાનોલા (એડવોકેટ), શિવનારાયણભાઇ પાનોલા તથા ભરતભાઇ પાનોલાના પિતાશ્રી અને શ્રી બાલારામજી રાઠોડના જમાઇનું તા.૧૯ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી તેમના નિવાસ સ્થાન ''જય અંબે'' ગુરૂપ્રસાદ સોસાયટી, બ્લોક નં.૩૬ની સામેની શેરી, એચ.જે.દોશી હોસ્પિટલ મેઇન રોડ મવડી પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે. (મો. ૯૯૨૪૦ ૬૨૨૧૯)

કિશોરભાઇ માવાણી

રાજકોટઃ ગોંડલ ચરખડી નિવાસી સ્વ. રઘુભાઇ હરીભાઇ માવાણીના પુત્ર શ્રી કિશોરભાઇ રઘુભાઇ માવાણી (ઉ.વ.૭૦) તે શ્રી રમેશભાઇ અને મુકેશભાઇના વડીલબંધુ તથા નિશાંતભાઇ, સોનલબેન, રૂપાબેન અને અમિતાબેનના પિતાશ્રીનું તા.૧૯ને શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૨ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે 'હેમ વાડી' ૧૭ સ્ટેશન પ્લોટ, પોલીસ ચોકી પાસે, ગોંડલ મુકામે રાખેલ છે.

ઈશ્વરલાલ વાઘેલા

રાજકોટઃ લુહાર શ્રી ઈશ્વરલાલ ડાયાભાઈ વાઘેલા (વડાલવાળા) (ઉ.વ.૭૨) (ગોડસન વાળા, રાજકોટ) તે નિલેષભાઈ, પારસભાઈ, માલતીબેન, ભારતીબેન (મુંબઈ), કાવેરીબેન (મુંબઈ)ના પિતાશ્રી તથા સ્વ.ચુનીભાઈ (વડાલ), મગનભાઈ (જુનાગઢ) તથા સ્વ.ગોરધનભાઈ (વેલડોર) રાજકોટ તથા સ્વ.પ્રભાબેન, ગં.સ્વ.ચંપાબેનના નાનાભાઈનું તા.૧૯ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર (હોલ) કાલાવડ રોડ, રાજકોટ ખાતે  રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.