Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021
સીમાબેન પ્રવિણભાઈ બુંદેલાનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સીમાબેન બુંદેલા તા.૨૦ના દુઃખદ અવસાન પામ્યા છે. જેમની લૌકિક ક્રિયા તેમજ  ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવાર સાંજે ૫ થી ૬ પ્રવિણભાઈ ઝવેરસિંગ બુંદેલા મો.૯૨૭૭૧ ૫૯૭૫૬, સંદિપ પ્રવિણભાઈ બુંદેલા મો.૯૯૭૮૩ ૯૦૫૬૭

શિંગાળા સાઉન્ડ સર્વિસ વાળા સ્વ. ચુનીભાઇનાં મોટા પુત્ર હર્ષદભાઇનું અવશાનઃ ટેલીફોનિક બેસણું

રાજકોટ તા. ર૧: શિંગાળા સાઉન્ડ સર્વિસ વાળા સ્વર્ગસ્થ શ્રી ચુનીલાલ ચકુભાઇ દાવડાના સુપુત્ર હર્ષદભાઇ (રીટાયર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશન) ઉંમર વર્ષ ૬પ તે નિમિષાબેનના પતિ તેમજ મિલન તથા મેઘાબેન જયકુમાર બલદેવના પિતાશ્રી તેમજ ભુપતભાઇ, જગદીશભાઇ, પ્રવીણભાઇ,ના નાનાભાઇ તેમજ દિનેશભાઇ, રાજેશભાઇ, સુરેશભાઇના મોટાભાઇ તેમજ દમયંતીબેન ભુપતભાઇ ખખ્ખર (ગોંડલ) બીનાબેન મુકેશભાઇ કુંડલીયા (રાજકોટ) ના ભાઇ તે જામનગર નિવાસી જલારામ સ્વિટવાળા સ્વ. જયસુખભાઇ પરશોતમભાઇ મજીઠીયા ના જમાઇનું તા. ર૦-૪-ર૦ર૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. અત્યારના સંજોગોને ધ્યાને રાખીને લૌકિક ક્રિયા બંધ    રાખેલ છે.    સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. રર-૪-ર૦ર૧ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સંપર્કઃ નિમિષાબેન હર્ષદભાઇ દાવડા મો. ૯૮ર૪ર ૪પ૯૦૭, મિલનભાઇ હર્ષદભાઇ દાવડા મો. ૭૩૮૩૭ ૦૬૭૮૯, જગદીશભાઇ ચુનીલાલભાઇ દાવડા મો. ૯૪ર૬૭ ૮ર૭૮૮, દિનેશભાઇ ચુનીલાલભાઇ ચાવડા મો. ૯૪ર૭૯ ૧૩૪૭૧, સુરેશભાઇ ચુનીલાલભાઇ દાવડા મો. ૯૪૦૯૭ ૬૧૪૪૯

શૈલેષભાઈ ધનેશાનુ અવસાનઃ ટેલીફોનીક બેસણું - સાદડી

રાજકોટ : શૈલેષભાઈ ધનેશા (ઉં.૫૩) તે વેરાવળવાળા સ્વ.ગીરધરલાલ મોરારજી ધનેશાંના પુત્ર તથા સ્વ. ગોપાલભાઈના નાનાભાઈ તથા યશ-  ભવનીશ- કિંજલ ધનેશાના પિતાશ્રી તથા સ્વ લક્ષ્મીદાસ મોરારજી તન્નાના જમાઈ તા.૧૮ ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.  તેમનું ટેલિફોનિક બેસણું અને સાદડી બંને સાથે રાખેલ છે. તા ૨૨ને ગુરુવાર ના સાંજે ૪ થી ૬ ઓમકારેશ્વર મંદિર ટીંબાવાડી જૂનાગઢ ખાતે રાખેલ છે. ટેલિફોનિક બેસણું રાખેલ છે.યશ ધનેશા મો.૯૦૩૩૨૪૦૮૦૪ / ૯૬૯૬૯૬૯૨૨૧, કાંતિભાઈ તન્ના મો.૯૭૧૪૮૬૯૮૦૮ / ૯૯૧૩૫૯૩૪૩૧.

મનહરસિંહજી જાલમસિંહજી પરમાર (રાજકોટ)નું આવતીકાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.મનહરસિંહજી જાલમસિંહજી પરમાર (ઉ.વ.૭૨) (કટ્ટુભા)નું તા.૧૯ના દુઃખદ નિધન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૨૨ના ગુરૂવારે બપોરે ૩ થી સાંજે ૭ વાગ્યા સુધી રાખેલ છે. ગં.સ્વ.નિતાબા મનહરસિંહજી પરમાર, ચેતનસિંહ  મનહરસિંહ પરમાર (એડવોકેટ) (મો.૯૯૦૪૫ ૧૧૦૦૧), હેતલબા ચેતનસિંહ પરમાર, રાજદીપસિંહ મનહરસિંહજી પરમાર (પીએસઆઈ) (મો.૯૮૨૫૨ ૯૯૯૦૦), સોનિયાબા રાજદીપસિંહ પરમાર, વિશ્વદિપસિંહ ચેતનસિંહ પરમાર (પૌત્ર) (મો.૭૮૭૮૭ ૧૧૦૦૧), પંચમીબા રાજદીપસિંહ પરમાર (પૌત્રી), રાજુ રાઠોડ (ચેતન સાયકલ સ્ટોર). લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેની સૌએ નોંધ લેવા વિનંતી.

વિ.હી.પ.ના નવનીતભાઇ ગોહિલ (નવનીત અદા) કોરોના સામે જંગ હાર્યાઃ દુઃખદ નિધન

રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદના સ્વ. નવનીતભાઇ ગોહીલ (નવનીત અદા) હવે આપણી વચ્ચે નથી રહ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-કાલાવાડના બાલ્યકાળથી સ્વયંસેવક તરીકે જોડાયા હતાં. વિદ્યાર્થી વિસ્તાર અને પ્રચારક તરીકે નીકળ્યા હતા આજીવન અપરિણીત રહ્યા હતાં. તેઓ ભગવાન શ્રીરામ અને હિંદુ ધર્મ ઉપર બહુ જ શ્રધ્ધા હતી હિન્દુત્વ એ ના કામ માટે વનવાસી આસામ, ત્રિપુરા ગયા હતાં. સાધના સાપ્તાહીક વિશ્વ હિન્દુ સમાચાર, અને વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્ય કરી રહ્યા હતાં.

તેઓ હિંદુ ધર્મ અને અયોધ્યામાં અપાર શ્રધ્ધા હતી. રામ જન્મભૂમિના કાર્યમાં કાર સેવક તરીકે અનેક મહિનાઓ સુધી અયોધ્યામાં જ રહ્યા હતાં. સંઘ પરિવારની ભગીની સંસ્થાઓમાં કામ કરેલું હતું. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે સંઘ કાર્યમાં સહભાગી થયા હતાં.

વર્ષોથી પૂર્ણ સમય વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલય મંત્રી તરીકે કાર્યરત એવા સ્વ. નવનીતભાઇ ગોહીલ (નવનીત અદા) કોરોનાની બીમારીમાં ચાર દિવસથી ખાનગી હોસ્પિટલ શાંતિ કોવિડ દાખલ કરેલ હતાં. પરંતુ કોરોના સામે જંગ હારી ગયેલ ભગવાન રામના અનન્ય ભકત ભગવાન રામના જન્મ દિવસ એટલે કે ગત રાતે ૧ર.૧ કલાકે દેવલોક ગમન થયેલ છે.

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના સંગઠન મંત્રી ભુપતભાઇ ગોવાણી, પ્રાંતના  અધ્યક્ષ હરિભાઇ ડોડીયા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ શાંતનુંભાઇ રૂપારેલીયા સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મહિલા વિભાગ દુર્ગાવાહીની પરિષદ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ડો. નયન શાહના પિતાજી અને બીપીનભાઇ મહેતાના સસરાનું અવસાન

રાજકોટ : સ્વ. મગનલાલ તારાચંદ શાહના પુત્ર મનહરલાલ (ઉ.૯૩) તે મંજુલાબેનના પતિ અરૂણભાઇ ડો. નયનભાઇ, હરેશભાઇ, નૈમીષભાઇ, સુનીલભાઇ તથા નીલાબેન સુવિધભાઇ સંઘવી, ભાવનાબેન દિલીપભાઇ ધોલીયા તથા જાગૃતિબેન બીપીનભાઇ મહેતાના પિતાશ્રી તે બકુલ સીકયુરીટી પ્રા.લી.ના ડાયરેકટર બીપીનભાઇ રમેશચંદ્ર મહેતાના સસરાનું તા.ર૧/૪ને બુધવારે અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાને લઇ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રર/૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪ર૮૦ ૩૮પપ૬-રાજકોટ.

દિલીપભાઇ પ્રેમચંદભાઇ પારેખના ધર્મપત્ની વર્ષાબેન અરિહંત શરણ પામ્યાઃ કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : રાજકોટ નિવાસી દિલીપભાઇ પ્રેમચંદભાઇ પારેખ (મણીયાર દેરાસર) વાળાના ધર્મપત્ની વર્ષાબેન(ઉ.૭૧) તે હિરલબેન મયંકકુમાર મહેતા (જામનગર) તથા વિશાલના માતુશ્રી તે સ્વ. હસમુખભાઇ, સ્વ.નરેન્દ્રભાઇ, કિશોરભાઇના નાનાભાઇના પત્ની તથા સ્વ. ઇન્દ્રજીતભાઇ, નરેશભાઇ તથા સ્વ.સુધાબેન નલીનભાઇ શેઠ (મુંબઇ)ના ભાભી તથા વાંકાનેરવાળા સ્વ. નંદલાલભાઇ વલમજીભાઇ શાહના સુપુત્રી તા.ર૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું કાલે તા.રર ને ગુરૂવારના રોજ સાંજે  ૪ થી ૬ રાખેલ છે. દિલીપભાઇ મો.૯૪ર૯૪ ૭રર૬૧, વિશાલ મો.૯૪ર૭ર ૩૭ર૯

કાંતાબેન રાદડીયાનું દુઃખદ અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : સ્વ.કાંતાબેન ધીરૂભાઈ રાદડીયા (ઉ.વ.૬૫) તે ધીરૂભાઈના ધર્મપત્નિ તથા મનીષભાઈ તેમજ ભાવેશભાઈના માતુશ્રી તા. ૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલના સંજોગો અને પરિસ્થિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ધીરૂભાઈ રાદડીયા - મો. ૯૮૨૫૭ ૩૫૪૯૭, મનીષભાઈ રાદડીયા - મો. ૯૮૨૪૮ ૭૦૧૨૧, ભાવેશભાઈ રાદડીયા - મો. ૬૩૫૩૭ ૪૮૦૯૫, જીજ્ઞાબેન રાદડીયા - મો. ૭૬૯૮૦ ૭૭૬૫૨, નયનાબેન રાદડીયા - મો. ૯૭૨૩૮ ૯૧૨૨૨.

વૈદ્ય મો. ચુ. ધામીના પુત્રવધુ, વૈદ્ય અભયભાઇના પત્ની રેખાબેન અરિહંત શરણ પામ્યાઃ કાલે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત નવલ કથાકાર વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીના પુત્રવધુ, સૌરાષ્ટ્રના જાણીતા વૈદ્ય અભયભાઇ ધામીના પત્ની રેખાબેન (ઉ.૬પ) તા. ર૦ નાં મંગળવારે અરહિંતશરણ પામ્યા છે.

ધામી પરિવારના સ્વ. સૌરિન્દ્રભાઇ, સ્વ. નરેશભાઇ, વિમલભાઇ (સાંજ સમાચાર), હિરેનભાઇના ભાઇના પત્ની તે પ્રિયંક, બ્રિજેશના માતુશ્રી, અમીતા, ખુશાલીના સાસુ, માહી તથા વંશના દાદી, સ્વ. વનેચંદભાઇ જેચંદભાઇ દોશીના પુત્રી, મહેન્દ્રભાઇ, દિલીપભાઇ, પરિમલભાઇ પ્રતિમાબેન, ઇલાબેન, આરતીબેનના બહેન, રેખાબેનનું ટેલીફોનીક બેસણું તા. રર ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અભયભાઇ ૯૮૯૮૩ ૩પર૪૯, પિયંક ૯૭૩૭૦ ૦૧૪૭ર, બ્રિજેશભાઇ ૯૯૯૮૮ ૮૯૮૭પ, વિમલભાઇ ૯૮રપ૪ ૯૦૪૬૮, હિરેનભાઇ ૭૦૧૬૦ ૦૮૦પર, કુમારભાઇ ૯૮ર૪ર ૪૮૧પ૯, પીયર પક્ષ મહેન્દ્રભાઇ ૯૪૦૮પ ર૪૩૬૭, દિલીપભાઇ  ૯૪૦૮૦ ૩૯૩૩પ, પરિમલભાઇ ૯૪૦૯૦ ૧૬૭રપ

વિમલભાઈ શામજીભાઈ ચુડાસમાનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ અકિલા પરિવાર સાથે વર્ષોથી  સંકળાયેલા ભાવનગરના ટેક્ષીના સંચાલક શ્રી શામજીભાઈ ચુડાસમાના પુત્ર વિમલભાઈ (ઉ.વ.૫૦)નું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે.

અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા અને અકિલાની વેબઆવૃતિના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા તેમજ અકિલા પરિવારે બે મિનિટ મૌન પાડી સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

સદ્દગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા.૨૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શામજીભાઈ ચુડાસમા મો.૯૪૨૯૦ ૪૯૭૩૯, મુકેશભાઈ ચુડાસમા મો.૯૮૨૫૮ ૮૫૨૭૧, ઘરના નં.૯૯૯૮૧ ૪૧૬૬૩

ઉપલેટાના પીઢ સામ્યવાદી બિરાદર દલપતભાઇ નિરંજનીનું અવસાન

ઉપલેટાઃ નાનપણથી જ સામ્યવાદી વિચારસરણીને રંગે રંગાયેલા અને અહીના ગરીબો શ્રમીકો ઝુંપડપટ્ટીવાળા રેકડીધારકો આવા નાના ધંધાર્થીઓ માટે જીવનભર જજુમી  થાળી વગાડી રેલી કાઢી અનેક આંદોલનો કરી જેલવાસ ભોગવી પોલીસનો માર પણ ખાધો તેઓ આજીવન સામ્યવાદી વિચારધારાના સમર્પીત ક્રાંતીકારી ૧૯પ૯ , ૧૯૬૦ મહા ગુજરાત આંદોલનના સાબરમતી જેલવાસના સત્યાગ્રહી ૧૯પ૬ના સૌરાષ્ટ્ર રાજયની બેટરમેન્ટ લેવી આંદોલનના આંદોલનકારી ઉપલેટા નગર પાલીકાના ભુતપુર્વ લોકપ્રિય નગરસેવક દલપતભાઇ નિરંજનીનું ૮૬ વર્ષની જૈફ વયે અવસાન થતા અહીના ઉપરોકત શ્રમીકો ગરીબો વિગેરેમાં દુઃખની લાગણી છવાઇ જવા પામેલ હતી.

ગુજરાત પ્રદેશ કિસાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ તેમને શ્રધ્ધાંજલી અર્પતા જણાવેલ કે બિરાદર દલપતભાઇના નિધનથી આ વિસ્તારના ગરીબો વંચીતો અને સામ્યવાદી પક્ષને કદી ન પુરી શકાય તેવી મોટી ખોટ પડી છે અને એક તબકકે તેઓ નગર પાલીકાના ઓકટ્રોય ઇન્સ્પેકટર તરીકે સેવા આપતા હતા.

અવસાન નોંધ

મનસુખલાલ દાવડા

ઓખાઃ સ્વ. ગોરધનદાસ હરીદાસ દાવડાના પુત્ર મનસુખલાલ (મહાજનભાઇ) (ઉ.વ.૭૧) તે સ્વ.મીતાબેનના પતિ, પરેશભાઇના પિતા, પ્રિયાબેનના દાદા, નીતાબેનના સસરા, તે પ્રભુદાસ, રાધાકાન્ત, હિમાંશુ, નરેશ, સુશીલાબેન નટવરલાલ પોપટ, દિનાબેન હરીશકુમાર ભોજાણીના ભાઇ, તે સ્વ. નરોતમદાસ ગોકલદાસ બારાઇ(ઓખા પોર્ટ)ના જમાઇ તેમજ સ્વ.મનસુખભાઇ તથા અનુપમભાઇ બારાઇના બનેવીનું તા.ર૦ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.રરને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. પ્રભુદાસભાઇ ૯૪ર૭ર ર૦૬૧પ, રાધાકાન્તભાઇ ૯૯ર૪ર ૬૩૦૧૦, હિમાંષુભાઇ ૯૯૦૪૮ ૪૩૩૧૯, નરેશભાઇ ૯૯૭૪૮ ૩૭૦૩૧, લતાબેન દાવડા ૯૯૦૯૧ ૬૧૧ર૪, નીતાબેન દાવડા ૬૩પર૦ ૭ર૪પપ, અનુપમભાઇ બારાઇ ૯૮ર૪ર  રર૦૬ર, ભરતભાઇ બારાઇ ૯૮૨૪૦ ૪૧૮૪૯.

રૂપેશભાઈ વાગડીયા

રાજકોટઃ દિલિપભાઈ જગજીવનદાસ વાગડીયાના પુત્ર રૂપેશભાઈ વાગડીયા (ઉ.વ.૩૯) તે તુષારભાઈ તથા નીતાબેન ચંદ્રેશકુમાર આડેસરાના ભાઈ અને હાર્દિક તથા હેમાંગના પિતાશ્રી તે ગો.વા.ચંદ્રકાંત પોપટલાલ ફીચડીયાના જમાઈનું તા.૧૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સવારે ૧૦:૩૦  થી ૧૨ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સૂર્યકાંતભાઈ શાહ સમીર શાહ

રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ અમદાવાદ સૂર્યકાંતભાઈ ચાંપશીભાઈ શાહ (ઉ.વ.૮૭) સ્વ.તા.૧૯ તથા સીમર સૂર્યકાંતભાઈ શાહ (ઉ.વ.૫૧) સ્વ.તા.૨૦ તે નિરંજનાબેનના પતિ તથા દિકરા, શ્રધ્ધાબેનના સસરા તથા પતિ સમીધા, શ્રેયના દાદા તથા પપ્પા, સીમા કીરીટભાઈ રાયઠઠ્ઠા તથા શીતલ અપુલભાઈ દોશીના પપ્પા તથા ભાઈ, મનહરલાલ જમનાદાસ બોઘાણીના વેવાઈ તથા જમાઈનું અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ડો.મીનાક્ષીબેન દોશી

રાજકોટઃ ડો.કુમારભાઈ નટવરલાલ દોશીના પત્ની ડો.મીનાક્ષીબેન (ઉ.વ.૮૧) તે નીરજભાઈના માતુશ્રી તથા મૈત્રી અને પ્રથમના બાનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નીરજભાઈ મો.૯૮૨૫૦ ૫૮૦૨૬, ભાવનાબેન મો.૯૩૭૪૮ ૩૬૧૩૮, પ્રથમ મો.૬૩૫૩૦ ૯૬૬૩૧

રમેશચંદ્ર જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ત્રાકુડા હાલ રાજકોટ સ્વ.નંદલાલભાઈ જયશંકરભાઈ જોષીના પુત્ર રમેશચંદ્ર તે સ્વ. હર્ષદરાય, સ્વ. પંકજભાઈ, જ્યોતિભાઇ, પ્રવિણભાઈના ભાઈ તથા સ્વ. ભોળાશંકર રામજીભાઇ પંડ્યાના જમાઇનું તા. ૨૦ મંગળવારના રોજ અવસાન થયું છે. તેમનું બંને પક્ષનું ટેલિફોનિક બેસણું તથા ઉઠમણું તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખ્યું છે.

મોંઘીબેન ભાખોતરા

રાજકોટઃ ખાંટ રાજપુત સ્વ.મોંઘીબેન સોમાભાઈ ભાખોતરા (ઉ.વ.૧૦૦) તે પરસોત્તમભાઈ, ધનજીભાઈ, રામજીભાઈના માતુશ્રીનું તા.૨૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનીક બેસણું રાખેલ છે.  પરસોતમભાઈ મો.૯૮૭૯૫ ૨૬૪૨૭, ધનજીભાઈ મો.૯૪૨૮૨ ૯૫૬૮૬, રામજીભાઈ મો.૮૪૬૦૪ ૭૫૭૧૭

નિર્મળાબેન રાણપરા

રાજકોટઃ નિર્મળાબેન છગનલાલ રાણપરા તે સોની કાંતિલાલ ઓધડભાઇ લોલારીયાના પુત્રીનું તા.૧૯ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.રરને ગુરૂવારના રોજ સવારે ૧૦:૧૫ થી ૧૧ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દિપકભાઇ રાણપરા મો.૯૫૫૮૦ ૮૧૬૭૧, રાજેશભાઇ રાણપરા મો.  ૯૪૨૮૩ ૪૫૪૨૭, પારસ  રાણપરા મો.૯૦૩૩૩ ૪૧૪૧૬, ચિરાગ રાણપરા મો. ૯૬૨૪૭ ૫૭૪૧૨ છે.

કાનજીભાઇ મોરીનું દુઃખદ અવસાન

રાજકોટઃ ખાંટ (રાજપુત) સ્વ. કાનજીભાઇ રૈયાભાઇ મોરી, (ઉ.વ. ૮૧), તે દિલીપભાઇ (એફસીઆઇ), શૈલેષભાઇ (એડવોકેટ) ના પિતાશ્રી, મનજીભાઇ તથા કરશનભાઇના મોટાભાઇ, અશોકભાઇ (એલઆઇસી), જયેશભાઇ (પિન્ટુભાઇ)ના મોટાબાપુ, જગદીશકુમાર, રાકેશકુમાર, હિતેષકુમારના સસરાનું તા. ર૦ના રોજ અવસાન થયું છે, જેનું ટેલીફોનિક બેસણું તા. રર-૦૪-ર૦ર૧ના રોજ સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. 

રાજકોટના સીની. એડવોકેટ યશવંતભાઇ ચોકસીનું અવસાન

રાજકોટઃ સોની સ્વ. શ્રી યશવંતભાઇ નારાયણદાસ ચોકસી (એડવોકેટ) (ઉ.૭૭) તે ગં.સ્વ. પ્રમિલાબેનના પતિ કાશ્મીરાબેન વિજયકુમાર સોની અને ધર્મેશભાઇ ચોકસી (એડવોકેટ) ના પિતા તે સ્વ. ભાનુમતીબેન અને સ્વ.નારાયણદાસ ત્રિભોવનદાસ ચોકસીના પુત્ર તથા સ્વ.ધીરૂમતીબેન અને સ્વ.જયંતિભાઇ ભનાલાલ ઝવેરીના જમાઇ, મંગળાબેન જયંતકુમાર રાણપુરા, સ્વ. સરયુબેન ભરતકુમાર પાટડીયા, રશ્મિકાંતભાઇ, સ્વ. બિહારીભાઇ, સ્વ.મહેન્દ્રભાઇ તથા પ્રધ્યુમનભાઇ ચોકસીના ભાઇ, તે મહેન્દ્રભાઇ, કૃષ્ણકાંતભાઇ, મધુકરભાઇ ઝવેરીના બનેવી રાજકોટ ખાતે તા.ર૦/૪ના ગોલોકવાસી થયેલ છે. સ્વર્ગસ્થનંુ ટેલિફોનીક બેસણું ગુરૂવારે તા.રર/૪ના ૪ થી૬ બન્ને પક્ષનું રાખેલ છે. ધર્મેશભાઇ-૯૩૭પ૯ ૭૬૭૬પ, રશ્મિકાંતભાઇ- ૯રર૮૪ ર૭ર૭ર, જીજ્ઞેશભાઇ-૯૩૩૧ર ૮પ૧૦૦, મહેન્દ્રભાઇ ઝવેરી-૯૯૧૩૭ ૯૦૯૬પ, મધુકરભાઇ ઝવેરી- ૯૪૦૮૧ પપપ૪૭, કાશ્મીરાબેન વિજયકુમાર સોની, ૯૮રપ૭ ૩પ૩૪૧, નવિનકુમાર રમેશભાઇ પારેખ

ડો.પ્રકાશભાઈ શેઠના ધર્મપત્નિનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ દિવ્યાબેન તે ડો.પ્રકાશભાઈ મગનલાલ શેઠના પત્ની, પારસભાઈ, ઉર્વીબેન તથા ભાવીશાબેનના માતુશ્રીનું અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ખંભાળિયાના વેપારી અગ્રણી પ્રભુદાસભાઇ સવજાણીના પત્નીનું અવસાન

ખંભાળિયાઃ વેપારી અગ્રણી પ્રભુદાસભાઇ વિઠ્ઠલદાસ સવજાણી ના ધર્મપત્ની જયાબેન (ઉ.૭પ) તે નરેશભાઇ (ગજાનન મારબલવાળા), તેમજ જીતુભાઇ તથા પ્રિતીબેનના માતુશ્રી તા.ર૦ ના રોજ અવસાન પામ્યા છે.

ચલાલા લોહાણા મહાજનના શ્રેષ્ઠી મણીલાલભાઇનું અવસાન

ચલાલા : સેવાભાવી, ધર્મ પારાયણી, લોહાણા મહાજન શ્રેષ્ઠી, મુકસેવક, જ્ઞાતીપ્રેમી એવા મણીલાલભાઇ ગોરધનદાસ નગદીયા (ઉ.વ.૯ર)નું બરોડા અવસાન થતા સમસ્ત લોહાણા સમાજમાં દુઃખની લાગણી વ્યાપી ગયેલ હતી. સદગતશ્રી મણીકાકાએ ચલાલામાં આવેલ ચબુતરામાં પાવેરા, ચકલી, ખીસકોલી જેવા મુંગા પક્ષીની ચણ નાખવાની વ્યવસ્થા જીંદગીના છેલ્લા શ્વાસ સુધી કરતા હતા. તેઓ ખુબ જ માયાળુ, મિલનસાર, લાગણીશીલ, પરોપકારી, ધર્મપારાયણી હતા. તેઓ પ્રસિધ્ધી વગર મદદ કરતા હતા. તેઓ હર્ષદભાઇ (હસુભાઇ) નગદીયા રાજકોટ, ૯૪ર૭૧ ૭૩૯૦૦, નવીનચંદ્ર નગદીયા-ચલાલા ૯૪ર૬૧ પ૮૯રર, ચલાલા હતીશભાઇ નગદીયા ૯૪ર૭૦ ૬૩૩૯૩ બરોડાના પિતાશ્રી થાય છે. સદગતનું બેસણું તા.રર ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. સમસ્ત લોહાણા સમાજે સદગતને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવેલ છે.

ચંદ્રીકાબેન ભડીંગજી

રાજકોટઃ રામાનંદી સાધુ સમાજના સ્વ. બજરંગદાસ જમનાદાસ ભડીંગજીના ધર્મપત્ની ચંદ્રીકાબેન (ઉ.વ.૭૦) તે જનકભાઇ, સંજયભાઇ, અજયભાઇ, ગીતાબેન સંજયકુમારના માતુશ્રી તેમજ કનૈયાલાલ જમનાદાસ ભડીંગજીના ભાભી તા.ર૧ના બુધવારે શ્રીરામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જનકભાઇ મો. ૭ર૦૩૯ ૭પ૯૦૩, અજયભાઇ મો.૯૯ર૪૮ ૦૦ર૯૬નો સંપર્ક કરી શકાશે.

હર્ષદભાઇ ત્રિવેદીનું અવસાનઃ કાલે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ હર્ષદભાઇ મુગટભાઇ ત્રિવેદી (રાજકોટ) તે મહેન્દ્રભાઇ (અમદાવાદ), પ્રવિણાબેન બળવંતરાય શુકલ, જ્યોતિબેન મહેન્દ્રભાઇ ત્રિવેદી (આચાર્ય કાંતા સ્ત્રી વિકાસ ગૃહ)ના મોટા ભાઇ અને મેહુલભાઇના પિતાશ્રી તેમજ વિરલભાઇ (અમદાવાદ), વર્ષાબેન (મુંબઇ)ના ભાયજી તથા સ્વ. પ્રેમશંકર જગન્નાથ ઉપાધ્યાય (ભંડારીયાવાળા)ના જમાઇનું તા. ૧૭ના દુઃખદ અવસાન થયું છે. હાલના સંજોગોને ધ્યાને રાખી ટેલિફોનીક બેસણું (શ્વસુર પક્ષનું પણ સાથે) ૨૨મીએ સાંજે ૫ થી ૬ રાખેલ છે. (મહેન્દ્રભાઇ-૯૩૨૭૯ ૨૧૭૩૯, મેહુલભાઇ-૯૮૯૮૯ ૨૧૮૯૫, પ્રવિણાબેન-૯૪૨૬૯ ૨૭૦૪૯, જ્યોતિબેન-૯૧૩૭૪ ૧૦૯૯૫, ભરતભાઇ-૯૧૦૬૦ ૩૯૬૩૯, સુરેશભાઇ-૯૮૨૪૪ ૫૧૭૨૭)

હંસાબેન ગોહેલ

રાજકોટઃ વાળંદ વિનયકુમાર મીઠાભાઇ ગોહેલના ધર્મપત્ની  હંસાબેન જે કૃતિબેનના માતુશ્રી, આનંદ ગુજરાતીના સાસુ-દિપકભાઇ કલ્પેશભાઇ-જવલંતભાઇના કાકી તેમજ જીતેન્દ્રભાઇ અને દિનેશભાઇ કારેલીયાના મોટા બેનનું દુઃખદ અવસાન તા. ર૦ ના રોજ થયેલ છે. હાલની કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોય, ટેલિફોનીક બેસણું તા. રર ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ૯૪ર૯ર ૪પ૯૪પ-વિનયકુમાર ગોહેલ (મેઇન વ્યકિત), ૯૪૦૮૭ પર૦૦૭-કૃતિબેન, ૯૬૮૭૮ ૪રર૪૬-આનંદ ગુજરાતી, ૯૪ર૭ર ૧૪૪પ૪-જીતેન્દ્રભાઇ કારેલીયા, ૯૯૭૯પ ૮૬૧૦૭-દિપકભાઇ ગોહેલ, ૯૯ર૪૪ પ૭૮૧૦-કલ્પેશભાઇ ગોહેલ, ૯૮રપર રપર૮ર-જવલંતભાઇ ગોહેલ-ગાંધીધામ

માધવસિંહ ભટ્ટી

રાજકોટઃ ચરખડી કારડીયા રાજપુત માધવસિંહ જીજીભાઇ ભટ્ટી (ઉંમર ૮૪ વર્ષ) ગણપતસિંહ તથા બહાદુરસિંહ તથા જીતુભાઇના પિતા તેમજ સ્વ. રામસિંગભાઇ જીજીભાઇ તથા દાદુભાઇ જીજીભાઇ તથા ગંભીરભાઇ જીજીભાઇ તથા મુકેશભાઇ જીજીભાઇના મોટાભાઇ તા. ૧૭ને શનિવારના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. ગણપતસિંહ-૯૬૩૮પ ૪૪પ૭૭, બહાદુરસિંહ-૯૮ર૪૮ ૩૯૯ર૪, જીતુભા-૮૪૬૯૩ ૦૭૦૧૩

જયાબેન ચૌહાણ

રાજકોટઃ કારડીયા રાજપૂત જયાબેન કિશોરસિંહ ચૌહાણ (ઉ.વ. ૮ર) તે ધર્મેશભાઇ તથા જાગૃતિબેનના માતુશ્રી, પાર્થના દાદીમા તથા સ્વ. હેમંતસિંહ, રણજીતસિંહ, નરેન્દ્રસિંહ વાઘેલાના બહેનશ્રી તથા હસમુખભાઇના મોટાબા તથા કિરણભાઇના ભાભીનું તા. ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. રરના ગુરૂવારના ૪ થી ૬ રાખેલ છે. મોબાઇલ નં. ૯ર૬પ૮ ૯૯૯૭૬, ૯૪ર૮ર ર૬૦૪૩

અનસુયાબેન ડોડીયા

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.અનસુયાબેન મનહરભાઈ ડોડીયા (ઉ.વ.૭૦) તે પ્રતાપભાઈ, અશોકભાઈ, ભારતીબેન અને કિર્તીબેનના માતુશ્રી તેમજ હિરેન, હરપાલ, અનિકેત અને ક્રિષ્નાબેન રવિભાઈ સોલંકીના દાદીમાનું તા.૨૦ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવાર બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પ્રતાપસિંહ મનહરભાઈ ડોડીયા મો.૯૯૨૫૮ ૧૯૯૩૬, અશોકભાઈ મનહરભાઈ ડોડીયા મો.૯૯૨૫૫ ૦૮૩૩૩

મહેશભાઈ દવે

રાજકોટઃ શ્રી સોરઠીય શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ મુળ ભાટિયા હાલ રાજકોટ નિવાસી મહેશભાઈ વૃજલાલ દવે (ઉ.વ.૭૩ )તે સ્વ. વૃજલાલ પોપટલાલ દવે (બાબુભાઈ લાંબા)ના પુત્ર તેમજ સ્વ. કિશોરકાંત (ગટુભાઈ), સ્વ.હર્ષદભાઈ , દિનેશભાઈ, સ્વ.દીપકભાઈ,સ્વ. યોગેશ (ભૈયા ભાઈ)ના કાકા તેમજ નિકુંજ, નૈેમિષ અને કપિલના પિતાશ્રી, કેયૂર તથા પાર્થ (લાલો)ના મોટાબાપુજી, તેમજ સ્વ.મહેન્દ્રભાઈ જટાશંકર પંડ્યા મૂળ ધણફુલીયા વાળાના જમાઈ અને અરૂણભાઈ પંડ્યાના બનેવીનું તા.૧૬ ને શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે. હાલ ની કોરોના ની સ્થિતિ ને ધ્યાન માં રાખીને તેમનું ટેલીફોનીક બેસણું તથા સાદડી રાખેલ છે. તથા તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તા.૨૨ ગુરૂવાર સમય સાંજે ૪ થી ૬ દિનેશભાઈ મો.૭૮૭૪૫ ૦૦૪૬૫, નિકુંજ મો.૯૩૭૪૬ ૦૧૨૩૦, નૈમિષ મો.૭૭૭૮૦ ૨૨૨૨૩, પાર્થ (જુનાગઢ) મો.૭૯૮૪૫ ૩૮૪૩૮, જુગલ (જુનાગઢ) મો.૯૮૭૯૫ ૦૫૫૫૩

નયનાબેન ખરસાણી

રાજકોટઃ રમેશચંદ્ર ધનજીભાઇ ખરસાણીની પુત્રી નયનાબેન (ઉ.વ.૫૪) તે અજયભાઇ, ધ્રુતીબેન વાઢેરના બહેન તથા નિધીપ ખરસાણીના ફૈબા તથા સલોનીબેન વાઢેરના માસીનું તા. ૧૯ને સોમવારના રોજ અક્ષર ધામ નિવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. રરને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૪ર૭૭ ર૭ર૯૧

કનુભાઈ સોલંકી

રાજકોટઃ મુ. ઉપલેટા હાલ રાજકોટ નિવાસી કનુભાઈ રાજાભાઈ સોલંકી જે સ્વ.રાજાભાઈ ભૂરાભાઈ સોલંકી તથા ગં.સ્વ.જાજીબેન રાજાભાઈના પુત્ર જે જેમીનભાઈ સોલંકી તથા ઉવર્શીબેન સોલંકીના પિતાશ્રી, વીજુબેન સોલંકીના પતિશ્રી, તેમજ સ્વ.દાનભાઈ રાજાભાઈ સોલંકીના નાનાભાઈ તથા દિલીપભાઈ રાજાભાઈના મોટાભાઈ, સ્વ.બેનાબેન ચદ્રવાડિયાના નાનાભાઈનું તા.૧૯ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. ટેલીફોનીક શોક સંદેશ પાઠવવા વિનંતી. જેમીનભાઈ સોલંકી મો.૭૦૧૬૪ ૭૫૬૧૫, મો.૮૮૪૯૨ ૬૪૩૬૪, દિલીપભાઈ સોલંકી મો.૯૫૩૭૦ ૩૯૯૩૯

મનોજ સાંગાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણીક સ્વ.મગનલાલ જીવરાજ સાંગાણીના પુત્ર મનોજ સાંગાણી (ઉ.વ.૫૯) તે ઉર્વીબેન (બીના)ના પતિ, ધવલના પિતાશ્રી તથા બીનાબેન દીવ્યકાંત ગગલાણી, પંકજભાઈ, અનીલભાઈ, અતુલભાઈ, રાકેશભાઈના ભાઈ, શાંતીલાલ ગોરધનદાસ વૈદ્યનાં જમાઈનું તા.૧૯ને સોમવારના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૦૯૯૭ ૦૦૪૮૫, મો.૯૭૨૭૪ ૬૫૬૮૪

જશવંતરાય રાજપુરા

રાજકોટઃ સોની જશવંતરાય શામજીભાઈ રાજપુરા મુળ સાવરકુંડલા રાજકોટ નિવાસી તે નિલેષભાઈ, પ્રજ્ઞાબેન અને જીજ્ઞાબેનનાં પિતાશ્રી તા.૨૦ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૬૩૮૩ ૬૦૩૮૬, મો.૮૩૪૭૯ ૪૭૪૧૮

દક્ષાબેન મોનાણી

રાજકોટઃ સ્વ.દક્ષાબેન વેણીલાલ મોનાણી (ઉ.વ.૬૫) તે વેણીલાલ મોનાણીના ધર્મપત્નિ તે પોરબંદર નિવાસી સ્વ.ઓધવજીભાઈ માવજીભાઈ મોનાણીના પુત્રવધુ, હિતેશભાઈ તથા નિપાબેનના માતુશ્રી તથા કેવલના દાદી તથા નેહાબેન અને ગૌરવભાઈ બગડાઈના સાસુ તેમજ સ્વ.બચુભાઈ પુંજાભાઈ તન્નાના દિકરીનું તા.૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેશભાઈ મોનાણી મો.૯૯૨૪૯ ૩૪૫૩૪, જયેન્દ્રભાઈ મોનાણી મો.૯૪૨૮૫ ૭૪૮૫૬, કુરજીભાઈ (બટુકભાઈ) તન્ના મો.૯૪૨૮૭ ૦૬૯૨૪

ચુનીલાલ ચંદારાણા

રાજકોટઃ નિવાસી સ્વ.ચુનીલાલ ધનજીભાઈ ચંદારાણા તે ગં.સ્વ.કલાબેનના પતિશ્રી તથા દિવ્યેશભાઈ અને જીજ્ઞેશભાઈના પિતાશ્રી તેમજ પ્રીયાંશી, જીનીલ અને હિતાંશુના દાદાશ્રી તે સ્વ.રૂગનાથભાઈ વલ્લમજીભાઈ માણેક (વાંકાનેર)ના જમાઈ તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દિવ્યેશભાઈ ચંદારાણા મો.૯૪૨૬૨ ૮૯૩૯૧, જીજ્ઞેશભાઈ ચંદારાણા મો.૯૯૭૯૯ ૧૧૪૪૮, શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. કિશનભાઈ ચંદ્રકાંતભાઈ માણેક મો.૯૯૭૯૮ ૮૯૮૮૭

દેવકુવરબેન ધોળકીયા (સોની)

રાજકોટઃ સોની દેવકુવરબેન છોટાલાલ ધોળકીયા (બગસરાવાળા) (ઉ.૯૪) તે છબીલભાઇ કિશોરભાઇ,નંદાભાઇ, વિનુભાઇ, અતુલભાઇ, ભગુભાઇ, હસુભાઇ તેમજ હિરાબેન, જશીબેન, પુષ્પાબેન, હેમલતાબેનના માતુશ્રી તેમજ પ્રફુલ્લભાઇ, વિરેનભાઇ, ગોપાલભાઇ, માધવભાઇ, કાનાભાઇ, વિશાલભાઇ, હરીનભાઇના દાદીમાં તથા બગસરાવાળા (શ્રીજીવાળા) પ્રભુદાસ રણછોડભાઇ ભાનાણીના બહેનનું ર૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રરને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪ર૭પ પ૬૪૩૭, ૯૪ર૭૭ રપ૯૧૬, ૯૪ર૭ર ૩૬૧૬૮

દર્શનભાઇ ધામેચા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતીના દર્શનભાઇ હરસુખભાઇ ધામેચા (ઉ.૩૮) નું તા.૧૯ ને સોમવારે અવસાન થયેલ છે તે હરસુખભાઇ પ્રાગજીભાઇ ધામેચાના પુત્ર અને ભાવેશભાઇ, અંજનાબેનના ભાઇ અને અજયભાઇ પીઠડીયાના સાળા અને ભરતભાઇ, કાંતીભાઇ ચૌહાણના જમાઇ અને રાધીકાબેનના પતી અને ર્ધર્યના પિતા છે. સમય સંજોગોને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રર ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છેસસરા પક્ષનું ટેલીફોનીક બેસણું સાથે રાખેલ છે. હરસુખભાઇ-૯૪ર૬૪ ર૯૩૦પ, ભાવેશભાઇ-૯૪ર૮ર પ૩૦૭૦, અંજનાબેન-૯૪ર૭૭ ૩ર૧૯૦, ભરતભાઇ-૯૭ર૭ર ૮૪૩ર૦

યોગેશભાઇ મહેતા

રાજકોટઃ નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. યોગેશભાઇ ગુલાબરાય મહેતા (દિપકભાઇ) (ઉ.૬ર) તે સ્વ. ગુલાબરાય પી. મહેતાના સુપુત્ર તથા નવિનભાઇ ગુલાબરાય મહેતાના નાનાભાઇ તેમજ સ્વ. જયશંકર એમ.જોષી, રાજકોટના જમાઇ તથા રિદ્ધિબેન જશરાજના પિતા અને વિણાબેન મહેતા (સીસીઆઇ રાજકોટ) ના પતિ તા.૧૯ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિના કારણે બધાજ લૌકિક વ્યવહારો બંધ રાખેલ છે તેમનું ટેલિફોનીક બેસણું તા.રરને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. નવિનભાઇ મો.૮પ૩૦ર ૩૦૮પ૪, વિણાબેન ૯૮ર૪૮ ૮૩પ૦૦

દીનાબેન હિંડોચા

રાજકોટઃ દીનાબેન વિનોદભાઇ  હિંડોચાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું રર ને સાંજે પ થી ૬ રાખેલ છે તથા પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. વિનોદભાઇ હિંડોચા મો. ૯૪ર૬પ ૩૬૦૭૬, સંજયભા ઔંધિયા મો.૯૮ર૪૩ ૩૬૦૭૬, રાજુભાઇ મજેઠીયા, રમેશભાઇ મજેઠીયા મો.૮ર૦૦૭ ૩૮૪ર૭, કમેલશભાઇ મજેઠીયા મો.૯૯૭૯૪ ૬૭પપપ, સુમીતભાઇ જગદીશભાઇ મજેઠીયા મો.૯૯૭૪૬ ૩૧૩૦ર

ભીખુભાઇ જેઠવા

જેતપુરઃ ભીખુભાઇ ડાયાભાઇ જેઠવા (ઉ.૭ર) તે ધર્મેશભાઇ, દિપકભાઇના પિતાશ્રી, તા.૧૯ ના રોજ અવસાન પામેલ છે તેનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

શિતલબેન નિમાવત

જુનાગઢઃ સ્વ. કુ.શિતલબેન રજનીકાંતભાઇ નિમાવત (ઉ.૩૬) તે રજનીકાંતભાઇ માધવદાસની પુત્રી અલ્પેશભાઇ નિમાવતના બહેનનુ તા.૧૮/૪ ના રોજ અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.રર ને ગુરૂવારના રોજ રાખેલ છે.

જનકરાય આચાર્ય

રાજકોટઃ ઔદિચ્ય બ્રાહ્મણ મુળ લીંબડી નિવાસી હાલ રાજકોટ જનકરાય છેલશંકર આચાર્ય તે નમ્રતાબેન મેહુલભાઇ મહેતા, અર્ચનાબેન તથા વિરલભાઇના પિતાશ્રી, હિતાર્થ, સિદ્ધાર્થના દાદા તથા સંકેત, સુરીલીના નાનાનુ તા.ર૦ ના અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રર ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સુરેશભાઈ જસાણી

રાજકોટઃ નિવાસી સ્વ. છોટાલાલ દેવચંદભાઇ જસાણીના મોટા  પુત્ર સુરેશભાઇ છોટાલાલ જસાણી (ઉ.વ. ૬૮), તે સ્વ. દિલીપભાઇ, સ્વ.જયકરભાઇ, હિતેષભાઇ, રાજેશભાઇ તથા કુસુમબેન, દમુબેન અને માલતીબેનના ભાઇ, સુનિલભાઇ (મો.૯૮ર૪ર ર૬૮૦ર), નિલેષભાઇ (મો.૭૦૪૩૪ ૯૯૯૦૯) તથા રવિભાઇ (મો. ૯૯ર૪૩ ર૪૬૧૮)ના પિતાશ્રી અને કાર્તિક, શ્લોક, ગોપાલના દાદાનું તા. ર૦ને ચૈત્રસુદ આઠમને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.રરને ગુરૂવારે ૪ થી પ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતીને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું રાખેલ છે.

હરેશભાઈ શાહ

રાજકોટઃ ખિલોસ નિવાસી હાલ રાજકોટ સ્વ.પ્રભુદાસભાઈ વિકમશી શાહના પુત્ર હરેશભાઈ (ભુપતભાઈ) (ઉ.વ.૬૦) તે અલકાબેનના પતિ ચિરાગ તથા લીનાના પિતાશ્રી અમી તથા ઋષભ મોદીના સસરા જીયાંશના દાદા તથા જીયાના નાના રોહિતભાઈ જયપ્રકાશભાઈ તથા મુકેશભાઈ, ભારતીબેન, કિશોરભાઈ શાહ તથા ભાવનાબેન, દેવેનભાઈ સોલાણીના ભાઈ જામનગર નિવાસી સ્વ.હસમુખલાલ વીરજી મહેતાના જમાઈનું મંગળવાર તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

મગનભાઈ ખેરડીયા

રાજકોટઃ મ. ક. સ. સુ. જ્ઞાતિ સ્વ.મગનભાઈ જીવનભાઈ ખેરડીયા (ઉ.વ. ૭૫) તે ગં. સ્વ. પુષ્પાબેનના પતિ તથા હાર્દિકભાઈના પિતાશ્રી, જિક્ષીતાબેન મહેશકુમાર (કચ્છ), નિમીષાબેન વિજયકુમાર (મોરબી), વિપલબેન મનીષકુમાર (રાજકોટ), રૂપલબેન કમલેશકુમાર (ધોરાજી)ના પિતાશ્રી, ગોરધનભાઈ વશરામભાઈ મકવાણાના જમાઈનું તા. ૧૯  અક્ષર નિવાસી થયેલ છે. મોસાળ પક્ષની સાદળી સાથે રાખેલ છે. સરકાર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. ૧૩/૦૭ અ લક્ષ્મીવાડી, ઘનશ્યામ નિવાસ હાર્દિકભાઈ મો. ૯૮૨૪૯  ૦૦૧૧૧,  રમેશકુમાર ચૌહાણ  મો.૯૦૫૪૮ ૬૩૯૫૧, ગોવિંદભાઈ ગોરધનભાઈ મકવાણા મો.૯૪ર૬ર ૫૩૫૪૮

દયાળજીભાઈ દાવડા

રાજકોટઃ નિવાસી સ્વ.રામજીભાઇ ચકુભાઈ દાવડાના પુત્ર સ્વ. દયાળજીભાઇ રામજીભાઇ દાવડા (ઉ.વ.૮૭) તે ટી.આર.દાવડા, મનહરભાઇ, દિનેશભાઇ, હર્ષદભાઇના ભાઇ તથા સંજયભાઇ તેમજ નીલાબેન વિજયકુમાર આશરાના પિતા તથા હસુમતીબેનના પતીનું દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. રરને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઇ (પુત્ર) મો. ૯૪ર૬ર ૦૧ર૩૧, દિનેશભાઇ (ભાઇ) મો. ૯૮રપ૭ ૮૯૮૦૯

અનિલાબેન આડેસરા

રાજકોટઃ અનિલાબેન આડેસરા, (ઉ.વ.૬૩), તે છગનલાલ વલ્લભદાસ આડેસરાના ધર્મપત્નિ, તે પ્રિયકાંત, પારેખ ક્રિષ્ણા અતુલકુમાર, જયશ્રી પી. સોનીના માતા, પ્રિયાના સાસુ તથા આદિત્યના દાદી તેમજ રાણપરા અશ્વિનભાઇ અમૃતલાલ તથા વિમલભાઇના મોટાબહેન તા.૧૯ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલિફોનીક બેસણું : તા.રર ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. છગનલાલ આડેસરા મો.૯૩૭૭૯ ૪૯૪૩૮, અશ્વિનભાઇ રાણપરા મો.૯૪ર૮ર ૮૪ર૦૯, પ્રિયકાંત સી. આડેસરા મો.૯૭ર૪૯ ૩૫૦૦૭, વિમલભાઇ રાણપરા મો.૯૭ર૬૩ ૪૯૬૮૭

ચંદ્રકાંત વ્યાસ

રાજકોટઃ સ્વ.ચંદ્રકાંત હિરજીભાઈ વ્યાસ (સી.એચ.વ્યાસ), રિટાયર્ડ એકિઝકયુટિવ એન્જિનિયર, તે દીપકભાઈ, દિવ્યેશભાઈ, ગૌતમભાઈ અને હેતલબેનના પિતાશ્રી અને ક્રિપાના દાદાનું તા.૧૯ના રોજ રાજકોટ ખાતે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિમલભાઈ રાજપરા

રાજકોટઃ ગૌ.વા. સોની ખુશાલચંદ લક્ષ્મીચંદ રાજપરા (રાણાવાવ) હાલ રાજકોટના પુત્ર વિમલભાઈ (ઉ.વ.૫૧) તે અર્ચનાબેન રઘુભાઈ માંડલિયા (જામનગર)ના ભાઈ અને આશિષભાઈના મોટાભાઈ તેમજ પૂર્વીબેન અને નંદનના પિતાશ્રીનું તા.૧૮ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર કે ટેલીફોનીક બેસણું રાખેલ નથી.

વંદનાબેન ભટ્ટ

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ મુળ બગથળા મોરબી હાલ રાજકોટ નિવાસી ભટ્ટ નરેન્દ્રભાઇ વસંતભાઇના ધર્મપત્ની વંદનાબેન નરેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.૪પ) તેઓ વસંતભાઇ જયંતિલાલ ભટ્ટના (પુત્રવધુ) તથા વિનોદરાય, દિલીપભાઇ, સ્વ. કનૈયાલાલ દિનેશભાઇ તથા પુષ્પાબેન, સુધીરચંદ્ર વ્યાસના (ભત્રીજા વહુ) તથા પ્રજ્ઞાબેન કેતનભાઇ પંચોલી અને સંજયભાઇ ભટ્ટના (ભાભી) વત્સલ અને ધૈર્યના માતુશ્રી કાલાવડ (શીતલા) સ્વ. કાંતિલાલ નવલશંકર પંચોલીની પુત્રીનું તા. ર૦ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.મહેન્દ્રભાઇ મો.૯૯૧૩૩ ર૩૯૬૦, સંજયભાઇ ભટ્ટ મો.૯૬૮૭પ ૬૭પ૮૦, કેતનભાઇ પંચોલી મો.૯૯ર૪૮ પ૯૭૦૮

દેવકુંવરબેન ધોળકીયા

રાજકોટઃ સોની દેવકુવરબેન છોટાલાલ ધોળકીયા (બગસરાવાળા) (ઉ.વ. ૯૪) તેઓ છબીલભાઇ, કિશોરભાઇ, નંદાભાઇ, વિનુભાઇ, અતુલભાઇ, ભગુભાઇ, હસુભાઇ તેમજ હિરાબેન, જશીબેન, પુષ્પાબેન, હેમલતાબેનનાં માતૃશ્રી તેમજ પ્રફુલ્લભાઇ, વિરેનભાઇ, ગોપાલભાઇ, માધવભાઇ, કાનાભાઇ, વિશાલભાઇ, હરીનભાઇના દાદીમાં તથા બગસરાવાળા (શ્રીજીવાળા) પ્રભુદાસ રણછોડભાઇ ભાનાણીનાં બહેન તા. ર૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. રરનાં ૪ થી ૬ મોબાઇલઃ ૯૪ર૭પ પ૬૪૩૭, ૯૪ર૭૭ રપ૯૧૬, ૯૪ર૭ર ૭૬૧૬૮, ૯૮ર૪ર ૧૭૩૮પ

રોહિતભાઇ પરમાર

રાજકોટઃ નિવાસી રોહિતભાઇ ગોકળદાસ પરમાર (ઉ.વ. ૬પ) તા. ર૦ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકીક રીવાઝ બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું ગુરૂવાર તા. રર ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુબેન નકુમ

રાજકોટઃ નિવાસી કારડીયા રાજપુત સ્વ. સુરેશભાઇ મેરૂભાઇ નકુમના ધર્મપત્ની મંજુબેન નકુમ (ઉ.વ. પ૪) તે સુનીલ, ભાવિષાબેનના માતૃશ્રીનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. રરના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે (૭૦૧૬પ ૪૯પ૪૧-સુનીલ નકુમ) પર રાખેલ છે.

મુકુંદભાઇ પાઠક

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુકુંદભાઇ ધીરજલાલ પાઠક (ઉ.વ. પ૮) મુળ-ભાવનગર, હાલ-જીએમડીસી (પાનન્ધ્રો-કચ્છ) તે સ્વ. શારદાબેન ધીરજલાલ પાઠકના પુત્ર, ગં. સ્વ. નીતાબેન મુકુંદભાઇ પાઠક (જીએમડીસી સ્કુલ પાનન્ધ્રો)ના પતિ, ચિ. ઋત્વિક તથા ચિ. રૂદ્રીના પિતા, પ્રતિમાબેન એચ. દવે (અમદાવાદ), ગીતાબેન એચ. દવે (જેતપુર), મંજુલાબેન પી. વ્યાસ (ઢસા જં.) ના નાનાભાઇ, જયદેવભાઇ, ભરતભાઇ, રાજેશભાઇ, પાર્થેશભાઇ, અજયભાઇ, કેતનભાઇ પાઠકના ભાઇ. સ્વ. ગીજુભાઇ ભાઇશંકરભાઇ, સ્વ. ત્રંબકભાઇ વ્યાસના ભાણેજ રાજકોટ નિવાસી સ્વ. કૃષ્ણાલાલ એમ. જોષીના જમાઇ તથા ઇશ્વરભાઇ કે. જોષીના બહેવીનું તા. ૧૭ શનિવારે અમદાવાદ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. રર-૪-ર૦ર૧, ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭ર૭૭ ૯૩ર૦૦, ૯૭ર૭૭ ૯૩૧૮૩, ૯૬૩૮૭ ૬ર૭૦૭, ૯૪ર૮૦ ૮ર૦૧૬

ભાવેશ શેઠ

રાજકોટઃ ભાવનગર નિવાસી હાલ રાજકોટ ભાવેશ ચંદ્રકાંત ત્રીકમજી શેઠ (ઉ.વ. ૪પ), તે સતીષભાઇ, રાજુભાઇ, યોગેશભાઇ તથા સંગીતાબેન સુશીલભાઇ ગોડા, નીલાબેન પિયુષભાઇ મહેતા તથા યોગીબેન વિપુલભાઇ વસાણીના ભાઇ તા. ર૦ મંગળવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. રર ગુરૂવારનાં રોજ સવારે ૯ થી ૧૦ રાખેલ છે. સતીષભાઇ એમ. શેઠ મો. ૯૮રપ૩ પ૮૮૧૯, રાજુભાઇ આર. શેઠ મો. ૯૯૬૪૩ ૩૬રપ૩, યોગેશભાઇ આર. શેઠ મો. ૯૪૪૮૧ ૪પ૯પપ

મધુસુદન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવય બ્રાહ્મણ શ્રી મધુસુદન મહેશચંદ્ર વ્યાસ (ઉ.વ.૬૭) તે સ્વ. મહેશચંદ્રભાઇ વ્યાસના દીકરા તથા શ્રી ચંદ્રકાન્તભાઇ ભટ્ટના જમાઇ તથા કોકિલાબેનના તેમજ ચિંતનભાઇ અને દર્શનાબેનના પપ્પા તથા બાલકૃષ્ણ મહેતાના સસરા તા. ર૦ અવસાન પામેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ટેલિફોનીક બેસણું તા. રર ના રોજ સાંજે પ થી ૭ રાખેલ છે. મો. કોકિલાબેન-૯૮૯૮૦ પ૧૦૮૦, ચિંતનભાઇ-૮૭પ૮૭ ૮૧૬૦૬

મનસુખલાલ દાવડા

રાજકોટઃ સ્વ. ગોરધનદાસ હરીદાસ દાવડાના પુત્ર મનસુખલાલ (મહાજનભાઇ) (ઉ.વ. ૭૧), તે સ્વ. મીતાબેનના પતિ, પરેશભાઇના પિતા, પ્રિયાબેનના દાદા, નીતાબેનના સસરા, તે પ્રભુદાસ, રાધાકાન્ત, હિમાંષુ, નરેશ, સુશીલાબેન નટવરલાલ પોપટ, દિનાબેન હરીષકુમાર ભોજાણીના ભાઇ, તે સ્વ. નરોતમદાસ ગોકલદાસ બારાઇ (ઓખા પોર્ટ) ના જમાઇ તેમજ સ્વ. મનસુખભાઇ તથા અનુપમભાઇ બારાઇના બનેવીનું તા. ર૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. રરના ગુરૂવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬-૩૦ રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

ગગજીભાઇ લાખાણી

રાજકોટઃ ફડસર નિવાસી હાલ રાજકોટ વાળા સ્વ. ગગજીભાઇ ઘેલાભાઇ લાખાણી (દેવાતકા) (ઉ.વ.૮ર) તે સંજયભાઇ, અનિલભાઇ તથા કલ્પેશભાઇ ના પિતાશ્રી તથા દિવ્ેશભાઇના દાદશ્રીનું તા. ૧૯ સોમવારના રોજ અરિહંતચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા. ર૩ ને શુક્રવારના રોજ સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે. સંજયભાઇ લાખાણી-૮ર૩૮૬ ૦૮૭૪૦, અનિલભાઇ લાખાણી-૯૯૯૮૦ ર૦૪૧૦, (એડવોકેટ-જામનગર) કલ્પેશભાઇ લાખાણી-૯પ૮૬૧ ૮૦૦૬૦, દિવ્યેશ એસ. લાખાણી-૯૭ર૩૪ પ૬૯૦૯ (એડવોકેટ-રાજકોટ)

હરેશભાઇ શાહ

રાજકોટઃ ખિલોસ નિવાસી હાલ રાજકોટ સ્વ. પ્રભુદાસભાઇ વિકમશી શાહના પુત્ર હરેશભાઇ (ભુપતભાઇ) (ઉ.વ. ૬૭) તે અલ્કાબેનના પતિ, ચિરાગ તથા લીનાના પિતાશ્રી, અમી તથા ઋષભ મોદીના સસરા, જીયાંશના દાદા તથા જીયાના નાના, રોહિતભાઇ, જયપ્રકાશભાઇ તથા મુકેશભાઇ, ભારતીબેન, કિશોરભાઇ શાહ તથા ભાવનાબેન, દેવેનભાઇ સોલાણીના ભાઇ, જામનગર નિવાસી સ્વ. હસમુખલાલ વીરજીભાઇ મહેતાના જમાઇનું મંગળવાર તા. ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

કુંદનબેન માણેક

રાજકોટઃ સ્વ. જીતેન્દ્રભાઇ નટવરલાલ માણેકના ધર્મપત્નિ તે સ્વ. પ્રાગજીભાઇ દેવચંદભાઇ પોપટની દિકરી શ્રી કુંદનબેન (ઉ.વ. ૭ર) તે આનંદભાઇ અને અમિબેનના માતુશ્રી સ્વ. મનુભાઇ, શ્રી દિનેશભાઇ (જામનગર), શ્રી બકુલભાઇ, શ્રી સુરેશભાઇ, શ્રી અશોકભાઇ, શ્રી મેનાબેન (જલગાંવ), શ્રી ભારતીબેન રૂ વાલા તથા શ્રી પન્નાબેન રૂ વાલાના ભાભીશ્રીનું તા. ર૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તેમજ પીયર પક્ષની સાદડી તા. રર/૪/ર૧ ગુરૂવાર સાંજે પ થી ૬ રાખેલ છે. આનંદભાઇ જીતેન્દ્રભાઇ માણેક મો. ૯૯૦૪પ ૯૧૮૧૬, બકુલભાઇ નટવરલાલ માણેક મો. ૯૪ર૭ર ૦૦૯૮૮, સુરેશભાઇ નટવરલાલ માણેક મો. ૯૮૭૯પ ૪૦૪૦૮, બિપીનભાઇ પ્રાગજીભાઇ પોપટ મો. ૯૯ર૪૭ ૮પ૮૯૩

ગીતાબા જાડેજા

રાજકોટઃ હડમતિયા નિવાસી જાડેજા ધર્મેન્દ્રસિંહ જીવાનસિંહના ધર્મપત્ની જાડેજા ગીતાબા ધર્મેન્દ્રસિંહ જે. લખધીરસિંહ તથા હરભમસિંહના માતુશ્રીનું તા. ૧૯ને સોમવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા. રર ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ જાડેજા લખધીરસિંહ મો. ૯૩ર૮૦ ૩૦૩ર૩ જાડેજા હરભમસિંહ મો. ૯૦૧૬૦ ર૬પ૯ર

ભરતસિંહ પઢીયાર

રાજકોટઃ ગુર્જર રાજપુત ભરતસિંહ માધુસિંહજી પઢીયાર (ઉ.વ. ૬પ) તેઓ ઉદેસિંહજી માધુસિંહજી પઢીયારના મોટાભાઇ તથા વિશાલસિંહ તથા કલ્પેશસિંહ તથા હીતેન્દ્રસિંહના પિતાજીતથા હીરેનસિંહ તથા જયદિપસિંહના મોટાબાપુ તથા પ્રધ્યુમનસિંહ શકિતસિંહ તથા કરણસિંહ દીગુવિજયસિંહના દાદા સ્વર્ગવાસ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકીક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. ફકત ટેલીફોનિક બેસણું તા. રર ગુરૂવાર સાંજે રાખેલ છે. ઉદેસિંહ પઢીયાર-૯૬૩૮૮ ૯૬૭૯૪, વિશાલસિંહ પઢીયાર-૯૬૮૭ર ૦૦૦૦૯, કલ્પેશસિંહ પઢીયાર-૯પ૭૪પ ૦૦૦૧૯, હેતેન્દ્રસિંહ પઢીયાર-૭૯૯૦૭ ૩૪૬૯૩, હીરેનસિંહ પઢીયાર-૭૦૧૬૦ ૩રપ૧૧, જયદીપસિંહ પઢીયાર-૮૧૬૦૬ ૦૩પ૧૧

જાગૃતિબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ વિરનગર નિવાસી હાલ રાજકોટના સ્વ.કાંતિલાલ માનશંકર ત્રિવેદીના પુત્ર સ્વ.ઉપેન્દ્રભાઈના ધર્મપત્નિ સ્વ.જાગૃતિબેન તે ગાંધીનગર નિવાસે સ્વ.કિશોરભાઈ દુલેરાય ભટ્ટના બીજા નંબરના પુત્રી તે કપિલેશભાઈ, શૈલેષભાઈ, ગીરીશભાઈ, રવિભાઈના ભાભીશ્રી તથા અ.સૌ.કલ્પનાબેન તથા અ.સૌ.મીનાના જેઠાણી તે નિધીના માસી તથા દ્રષ્ટિ અને વત્સલના ભાભુશ્રીનું ગાંધીનગર મુકામે તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં  રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ના રોજ ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધીનું રાખેલ છે. કપિલેશ ત્રિવેદી મો.૯૪૨૬૫ ૩૦૨૩૩, શૈલેષ ત્રિવેદી મો.૮૫૩૦૧ ૯૩૯૧૦, ગીરીશ ત્રિવેદી મો.૯૨૬૫૫ ૨૦૫૦૯, રવિ ત્રિવેદી મો.૯૮૯૮૩ ૬૦૯૮૪, નીધિ મો.૯૦૮૧૨ ૫૧૬૫૫

ઉષાબેન પાંડે

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.ઉષાબેન બલદેવપ્રસાદ પાંડે (ઉ.વ.૭૮) તે પ્રો.ડો.માલતીબેન બી. પાંડે તથા સંગીતાબેન કે. અધ્યારૂ અને નરેન્દ્ર બી. પાંડેનાં માતુશ્રી અને કમલેશભાઈ અધ્યારૂનાં સાસુનું તા.૧૯ને સોમવારનાં રોજ ટૂંકી બિમારીનાં કારણે અવસાન થયેલ છે. હાલનાં સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રમેશભાઈ પરમાર

રાજકોટઃ નિવાસી રમેશભાઈ હિરજીભાઈ પરમાર (ઉ.વ.૬૫)નું તા.૧૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પારસ રમેશભાઈ પરમાર મો.૯૯૦૯૯ ૮૩૮૩૭

યશવંતભાઈ ચોકસી

રાજકોટઃ સોની યશવંતભાઈ નારાયણદાસ ચોકસી (એડવોકેટ) (ઉ.વ.૭૭) તે ગં.સ્વ.પ્રમિલાબેનના પતિ, કાશ્મિરાબેન વિજયકુમાર સોની અને ધર્મેશભાઈ ચોકસી (એડવોકેટ)ના પિતા, તે સ્વ.ભાનુમતીબેન અને સ્વ.નારાયણદાસ ત્રિભોવનદાસ ચોકસીના પુત્ર રાજકોટ ખાતે તા.૨૦ના રોજ ગૌલોકવાસી થયેલ છે. વર્તમાન સંજોગો મુજબ સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન બંને પક્ષનું રાખેલ છે. ધર્મેશભાઈ ચોકસી મો.૯૩૭૫૯ ૭૬૭૬૫, મહેન્દ્રભાઈ ઝવેરી મો.૯૩૩૧૨ ૮૫૧૦૦

કિરણબેન જાની

રાજકોટઃ નિવાસી કિરણબેન ભરતભાઈ જાની તે હિમાંશુભાઈ તથા સોનલબેન પંડિતના માતુશ્રી, સમીરભાઈ પંડિતના સાસુ તથા સ્વ.જીતુભાઈ જાની અને કિશોરભાઈ જાની (મુરલીધર સ્કૂલ)ના ભાભીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારે સાંજે ૪ થી  ૬ રાખેલ છે.

ચંદ્રિકાબેન કોટેચા

રાજકોટઃ એડવોકેટ બિપીનભાઇ રતિલાલ કોટેચાના ધર્મપત્નિ ચંદ્રિકાબેન (ઉ.પ૬) તે અંકુર બિપીનભાઇ કોટેચાના માતુશ્રીનું તા.ર૦ ના રોજ અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.રરના સાંજે ૪ થી ૬ રાખેલ છે. નલીનભાઇ મો. ૯૪ર૯૦ ૪૬૧૪૬, બિપીનભાઇ ૯૪ર૮૦ ૮૮ર૦૦, અંકુરભાઇ મો.૯૪૦૯૪ ૩ર૯૯૯, નિમેષભાઇ મો.૯૪ર૬૭ ૮૧૭૩પ તથા જયેશભાઇ પ્રભુદાસભાઇ તન્ના (જુનાગઢ) મો.૯૪ર૭૯ ૧૧પ૭૭

વિનોદભાઇ વ્યાસ

રાજકોટઃ ભાડલા નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ વિનોદભાઇ વેણીરામભાઇ વ્યાસ, તે બાબુભાઇ, અરવિંદભાઇ (નાનુભાઇ), સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ.હિંમતભાઇના નાનાભાઇ તેમજ જયશ્રીબેન રાજેશકુમાર વ્યાસ (જસદણ), દર્શનાબેન જીજ્ઞેશકુમાર ઉપાધ્યાય (અમદાવાદ), જયેશભાઇ, નયનભાઇ, યજ્ઞેશભાઇના પિતા તેમજ સ્વ. બાલાશંકર દવે(અમદાવાદ)ના જમાઇ, નીતિનભાઇ, વિપુલભાઇ, બિંદેશભાઇના બનેવીનું તા.૧૯ ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે.

રમેશચંદ્ર ત્રિવેદી

રાજકોટઃ શ્રીમાળી બ્રાહ્મણ સ્વ.શ્રી રમેશચન્દ્ર નર્મદાશંકર ત્રિવેદી (મુળ ધોળકા નિવાસી, હાલ રાજકોટ) (ઉ.૮૬)  જે શ્રી વિપુલભાઇ આર.ત્રિવેદી, શ્રી મિતેશભાઇ આર. ત્રિવેદી (મુંબઇ), શ્રી હરેશભાઇ આર.ત્રિવેદી (રાજકોટ) તથા શ્રી પારૂલબેન જી. ઓઝાના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૧૯-/૪ને સોમવારના રોજ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે ટેલીફોનીક બેસણું તા.રર/૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ માં રાખેલ છે. વિપુલભાઇ ૯૪ર૭૮ ૯૬૦૭૭, હરેશભાઇ ૯૮૯૮ર ૪ર૭પ૦

વસંતભાઇ પિત્રોડા

રાજકોટઃ લુહાર રાજકોટ નિવાસી વસંતભાઇ ગણેશભાઇ પિત્રોડા (પિત્રોડા ટુલ વર્કસ) તે મનુભાઇ ગણેશભાઇ પિત્રોડા, સ્વ. રતિલાલ, સ્વ. પ્રભુભાઇના નાનાભાઇ તથા અમીતભાઇ, રોહિતભાઇ, નીશીતભાઇના પિતાશ્રીનું તા.૧૯/૪ ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રર/૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.અમીતભાઇ મો.૯૮રપ૪ ર૯૭૩ર, રોહિતભાઇ મો.૯૪ર૭પ ૬૩૯૪૭, નીશીતભાઇ મો.૯૪ર૬૭ ૮૩૩૮૪

ભરતભાઇ જોષી

રાજકોટઃ સ્વ. જોષી ભરતભાઇ મગનભાઇ (ભરત અદા-મકનપર) તે શ્રી મગનભાઇ જોષીના પુત્ર, તેમજ જોષી કિશોરભાઇ, હસમુખભાઇના મોટા ભાઇ તથા વિશાલ, ચિરાગ અને વૈશાલીનીના પિતાશ્રી, તે વ્યાસ જેઠાલાલના જમાઇ તા.૧૯/૪ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રર/૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિશાલભાઇ મો.૭પ૬૭૬ ૯૧પ૮૮, ચિરાગભાઇ મો. ૯૯૦૯૬ ૦૪૪૩પ, હસમુખભાઇ મો.૯૪ર૭૪ ૧૧ર૪૦

મણીલાલ નાગદીયા

રાજકોટઃ ચલાલા નિવાસી સ્વ.મણીલાલ ગોરધનદાસ નગદીયા (ઉ.વ.૯૨) તે હર્ષદભાઈ (હસુભાઈ) રાજકોટ, નવીનભાઈ- ચલાલા, હતિશભાઈ- બરોડા, મધુબેન- મુંબઈ, ગીતાબેન- બરોડાના પિતાશ્રી, તે સ્વ.ચત્રભુજભાઈ, સ્વ.રમેશભાઈના નાનાભાઈ, તે સ્વ.ધીરૂભાઈના મોટાભાઈનું બરોડા મુકામે તા.૨૦ના રોજ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. તા.૨૨ ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. હર્ષદભાઈ (હસુભાઈ) મો.૯૪૨૭૧ ૭૩૯૦૦, નવીનભાઈ મો.૯૪૨૬૧ ૫૮૯૨૨, હતીશભાઈ મો.૯૪૨૭૦ ૬૩૩૯૩

ભારતીબેન ઓઝા

રાજકોટઃ ગં.સ્વ.ભારતીબેન યોગેશભાઈ ઓઝા તે સ્વ.યોગેશભાઈના પત્ની, સ્વ.લલીતાબેન ઓઝાના પુત્રવધુ, બીનાબેન યોગેશભાઈ ઓઝા તથા નીશાબેન યોગેશભાઈ ઓઝાના માતુશ્રી, અલ્પનાબેન લાભુભાઈ ત્રિવેદીના ભાભી શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારે સાંજે ૫ થી ૭ કલાકે રાખેલ છે. બીનાબેન ઓઝા મો.૯૧૦૪૦ ૫૬૫૭૮

સુધિરભાઈ શાહ

રાજકોટઃ નિવાસી સ્વ.જયોતિબેન તથા સ્વ.પ્રવિણભાઈ શાંતિલાલ શાહના પુત્ર સુધીરભાઈ પ્રવિણભાઈ શાહ (ઉ.વ.૫૯) તે બીનાબેનના પતિ તેમજ પ્રિયમ, પ્રિયંકાના પિતાશ્રી તથા હિતેનભાઈ, નિલેશભાઈના મોટાભાઈ, મોનીલના ભાઈજી તથા ગં.સ્વ. ઈન્દુબેન પ્રવિણભાઈ કોઠારીના જમાઈ તા.૨૦ના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના સાંજના ૪ થી ૬ રાખેલ છે. હિતેનભાઈ શાહ મો.૯૦૯૯૯ ૯૬૩૯૯, મનીષભાઈ કોઠારી મો.૯૮૨૪૫ ૬૬૪૦૩, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

કમલેશભાઈ રાવલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ  હાલ રાજકોટ સ્વ.શારદાબેન રમેશચંદ્ર રાવલના પુત્ર કમલેશભાઈ રાવલ નિવૃત રેલ્વે કર્મચારી (ઉ.વ.૫૨) તે હર્ષભાઈ ધ્રુવાબેનના પિતાશ્રી તથા મનીષભાઈ, રાજુભાઈ તથા રંજનબેન ચેતનકુમાર રાવલના મોટાભાઈ તથા ભાનુભાઈ રામેશ્વરભાઈ જોષીના જમાઈનું અવસાન તા.૨૦ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના ગુરૂવારના સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. કોરોનાના મહામારીના લીધે તેમની લૌકિકક્રિયા ઘરમેળે રાખેલ છે. હર્ષ રાવલ મો.૯૭૧૨૦ ૦૮૩૯૫, રાજુભાઈ રાવલ મો.૯૯૨૫૦ ૭૮૯૩૭

રસીકલાલ મેંઢા

રાજકોટઃ રસીકલાલ નટવરલાલ મેંઢા તે  કેયુર( ૯૯૧૩પ રપ૯૩પ) બિંદિયા (૯૭૧ર૯ ૩૯૩૯૯), દિપાલી (૭૩૮૩ર ૧૩૯૩૯) ના પિતાશ્રીનું તા. ર૦ ને મંગળવારે અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રરને ગરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અશ્વિનભાઇ કુકરવાડીયા

ટંકારાના ધ્રુવનગર નિવાસી અશ્વિનભાઇ સુખદેવભાઇ કુકરવાડીયા (વ્યાસ) (ઉ.પ૦) તે સુખદેવભાઇ મોતીલાલ કુકરવાડીયાનો પુત્ર તેમજ ગં.સ્વ. મનીષાબેન અશ્વિનભાઇ કુકરવાડિયાના પતિ તથા પ્રવિણભાઇ સુખદેવભાઇ કુકરવાડીયા, રાજેશભાઇ સુખદેવભાઇ કુકરવાડીયાના ભાઇનું તા.૧૯ ને સોમવારના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું ટેલિફોનીક બેસણું રર/૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અરૂણચંદ્ર સોની

ગોંડલઃ સોની અરૂણચંદ્ર જીવનદાસ (મેનણીવાળા) (ઉ.૭૮) તે હેમેન્દ્રભાઇ, ભાવેશભાઇ તથા સુમિતાબેન, જયશ્રીબેન, અનુપબેન, તથા રેણુકાબેન તથા શોભનાબેનના પિતાશ્રી તે ધીરૂભાઇ (ઉજેન) ના નાનાભાઇ તથા ભાસ્કરભાઇના મોટાભાઇ ભરતભાઇ, બીપીનભાઇ, કેતનભાઇના કાકા ધ્રુમી, શ્રમિક, પ્રિયાનશીના દાદાનું તા.ર૦ને મંગળવારના રોજ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.રરને ગુરૂવારના બપોરે ૪ થી ૬ (મો.૯૩૭૭૧ પ૧૪પ૧, મો. ૮૦૩૩૭ ૮૩પ૦પ )રાખેલ છે.

ચમનલાલ સેજપાલ

રાજકોટ : ટંકારાવાળા ચમનલાલ રૂગનાથભાઇ સેજપાલ (ઉ.વ.૭૬) તે ભૂપતભાઇ, દિનેશભાઇ અને જગદીશભાઇના ભાઇ તથા અતુલભાઇ, ક્રિષ્નાબેન, સ્વ. ઉતમભાઇના પિતાશ્રી તેમજ કમલેશભાઇ બુધ્ધદેવના સસરા તથા સ્વ. કાળીદાસ રાઘવજીભાઇ કોટેચાના જમાઇ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પીયર પક્ષની સાદડી ટેલીફોનીક  તા. ૨૨ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અતુલભાઇ મો.૯૨૬૫૨ ૪૦૫૫૯, ભુપતભાઇ મો.૯૯૨૫૫ ૪૯૫૫૨, જગદીશભાઇ મો.૯૮૯૮૩ ૨૮૩૯૮, દિનેશભાઇ મો.૯૭૨૪૪ ૫૧૬૨૫, કમલેશભાઇ બુધ્ધદેવ મો.૯૨૨૭૬ ૧૬૧૯૫, પ્રમોદભાઇ કોટેચા મો.૯૦૯૯૧ ૨૪૨૭૧ નો સંપર્ક થઇ શકશે.

દીલીપભાઇ કારીયા

રાજકોટ : સ્વ. લક્ષ્મીદાસ લાલજીભાઇ કારીયાના પુત્ર દીલીપભાઇ કારીયા (ઉ.વ.૬૫) તે સ્વ. હરીલાલ કાનજીભાઇ રવાણી (જોડીયા) ના જમાઇ તેમજ ભાવનાબેન દીલીપભાઇ માનસેતાના ભાઇ તેમજ જય દીલીપભાઇ કારીયાના પિતાશ્રી તેમજ વૈશાલીબેન રવીકુમાર માણેકના મામાનું તા. ૧૯ ના સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૨૨ ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જય કારીયા મો.૯૭૧૨૦ ૨૦૧૬૧, દીપકભાઇ કારીયા મો.૯૮૨૫૭ ૬૫૪૮૨, સુરેશભા બુધ્ધદેવ મો.૯૯૨૫૦ ૬૮૪૪૮, રવીકુમાર માણેક મો.૯૬૦૧૮ ૯૬૮૫૬, વૈશાલીબેન માણેક મો.૯૨૨૮૬ ૪૦૫૦૧ નો સંપર્ક થઇ શકશે.

મહેશકુમાર જોશી

રાજકોટઃ મૂળ જામકંડોરણા, હાલ જામનગર ( ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ )  મહેશકુમાર ઉમેદલાલ જોશી (ગવર્મેન્ટ એમ.ઈ એસ કોન્ટ્રકટર) તે સ્વ.ઉમેદ્લાલ બેચરલાલ જોષીના પુત્ર, તે સ્વ.અશોકભાઈ ઉમેદ્લાલ જોષી (જામનગર મ્યુ. કોર્પો.), માર્કડભાઈ જોષી (કોર્ટ, એડવોકેટ), નરેન્દ્રભાઈ જોષીના મોટાભાઈ અને સ્વ.ૅં બીપીનકુમાર ઉમેદલાલ જોષી (ગવર્મેન્ટ કોન્ટ્રાકટર)ના મોટાભાઈ તથા ધર્મેશભાઈ જોષી, રવિભાઈ જોષી તથા રચનાબેન હૈનીશકુમાર સુતરીયાના પિતાશ્રીનું અવસાન તા.૧૯ સોમવારના રોજ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ ૫ થી ૬ રાખેલ છે. રવિભાઈ જોષી મો. ૯૯૦૪૦ ૩૯૬૯૦, માર્કંડભાઈ જોષી મો.૯૮૨૫૫ ૫૭૪૨૪

ગુણવંતીબેન પારેખ

રાજકોટઃ કનકભાઈ દલસુખભાઈ પારેખનાં ધર્મપત્નિ ગુણવંતીબેન (ઉ.વ.૮૮) જે વાડીલાલ મગનલાલ મહેતાના દીકરી (વિકાસ ટ્રેકટર્સ વાળા), અમિતભાઈ તથા કમલભાઈ, કેતકીબેન તથા મિતાબેનના માતુશ્રી, તેમજ નિખિલભાઈ કોઠારી અને ખંતિલભાઈ મહેતા, મીનાબેન તથા વીણાબેનના સાસુ તેમજ વિમલ, પારસ, નમ્રનાં દાદીનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વહેવાર બંધ છે.

જનકબા જાડેજા

રાજકોટઃ મુળ ગામ કુંતાસી હાલ ચોટીલા નિવાસી જનકબા ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.૮૦)નું તા. ૧૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ ડો. સ્વ. ઘનશ્યામસિંહ નાનભા જાડેજાના પત્ની, સર્વદમનસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (મો.૮૭૫૮૯ ૩૭૦૩૩) તથા વીરપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (મો.૯૮૭૦૦ ૬૮૮૬૭)ના માતૃશ્રી તેમજ અભિદીપસિંહ વીરપાલસિંહ જાડેજા તથા સત્યજીતસિંહ સર્વદમનસિંહ જાડેજાના દાદીમા તેમજ ડો.પ્રવિણસિંહ નાનભા જાડેજા, ડો.યોગેન્દ્રસિંહ નાનભા જાડેજાના ભાભીશ્રી, ડો. કુમારપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા અને ડો. શ્રીપાલસિંહ યોગેન્દ્રસિંહ જાડેજાના ભાભુ શ્રીજીચરણ પામેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સવારે  ૯ થી સાંજના ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

નિતાબેન મેંદપરા

રાજકોટઃ મુળ ગામ જીલાણા, તા. માણાવદર નિવાસી નિતાબેન (જાગુબેન) દિલસુખભાઈ મેંદપરા (ઉ.વ. ૪૭) તેઓ દિલસુખભાઈ ખીમજીભાઈ (મો. ૯૯૧૩૫ ૬૯૩૮૪)ના પત્ની, રમેશભાઈ ખીમજીભાઈ (મો. ૯૯૦૯૧ ૪૫૬૨૪)ના ભાભી, ચિંતન દિલસુખભાઈ (મો. ૯૫૮૬૯ ૯૬૮૯૯)ના માતૃશ્રી શ્રીજીચરણ પામેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે.

સુખેન વાલાણી

રાજકોટઃ ઉપલેટા નિવાસી સ્વ.જયસુખભાઇ ગાંડાલાલ વાલાણીના ુપુત્ર, વિનયકાંત હરખચંદભાઇ શાહ (રાજકોટ)ના જમાઇ સુખેન જયસુખભાઇ વાલાણી (ઉ.વ.૪૬), તે મેઘાબેન વાલાણીના પતિ (મો. ૮૧૬૦૭ ૭૫૯૯૭), જૈનમ તથા વંદિતના પિતાશ્રી, મહાસુખભાઇ જી. વાલાણી (મો. ૯૪૨૮૨ ૭૯૫૧૪)ના ભત્રીજા, તે નવીનભાઇ જે. શાહ (નવીન ટી. ડીપો) (મો.૯૦૯૯૯ ર૪પ૪ર), કિશોરભાઇ જે. શાહ (વીર કેટરર્સ) (મો. ૯૮ર૪ર ૧૭૦૧૯)ના ભાણેજ તા. ર૦.ને મંગળવારે અરિહંત શરણ થયેલ છે. વર્તમાન કોરોના પરિસ્થિતીને ધ્યાનમાં લઇને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. રરને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ભરતભાઈ ટાંક

રાજકોટઃ જેન્તીલાલ પોપટલાલ ટાંક (મો. ૯૭ર૭પ ૬૧ર૩૩)ના દિકરા, પ્રકુલભાઇ જેન્તીલાલ ટાંક (મો. ૯૪ર૭ર ૫૩૧૦૯) અને નિલાબેન ચાવડાના ભાઇ તેમજ સાગરભાઇ (મો. ૮ર૦૦ર ૬૭૩૦૩), બંસીધર (મો. ૮૧૪૧૦ ૦૮૫ર૦)ના પિતાશ્રી સ્વ. ભરતભાઇ જેન્તીલાલ ટાંક રાજકોટ ખાતે તા. ર૦ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.  સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. રરને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રૂબરૂ આવવા આગ્રહ ન રાખવો લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

રક્ષાબેન દોશી

રાજકોટઃ  નિવાસી દશા સોરઠીયા વણિક રક્ષાબેન તે પ્રદિપભાઇ ધીરજલાલ દોશી (મો. ૯૮૭૯૫ ૧૩૬૩૬)ના ધર્મપત્ની (ઉ.વ. ૫૯), તે મોસમી વિક્રમ ચોકસી (લંડન)ના માતુશ્રી, રણવીરના નાની, દિનેશભાઇ (મો. ૯૪ર૮૪ ૬૬૮૭૭), હરસુખભાઇ (ચેન્નઈ) (મો. ૯૩૮૧૯ ર૬૪૫૮), જેન્તીભાઇ, અશ્વિનભાઇ (મો.૮૯૦૫૧ ૫૫૩૭ર)ના ભાઇના પત્ની, વિલાસ શશીકાંત લોટીયા (મુંબઈઇ)ના ભાભી તેમજ સ્વ.જશુબેન દોલતરાય તલાટી (મુંબઇ)ના દીકરી તા.૧૮ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. રર ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

દિલીપભાઈ સંઘવી

રાજકોટઃ આણંદપુર (ભાડલા) નિવાસી હાલ રાજકોટ સ્વ.માતુશ્રી કમળાબેન હિંમતલાલ જગજીવનદાસ સંઘવીના પુત્ર દિલીપભાઈ (ઉ.વ.૫૯) (પદ્માવતી સ્ટીલ વાળા) તે ભારતીબેનના પતિ, પૂજા- એડવીન, રાધા- સ્ટીફન, રિદ્ધિ- જયના પિતાશ્રી તથા લાડલી સારાહના નાનાજી, તથા અનિલભાઈ, પ્રજ્ઞાબેન, રાજુભાઈ, રૂપલબેન, હિતેનભાઈ, નિમિષાબેન, અલકાબેન, પ્રદીપકુમાર, સાધનાબેન, સંજયકુમાર, સંગીતાબેન, હિતેષકુમારના ભાઈ, તથા પિયર પક્ષે માતુશ્રી ઈલાબેન ચંદુલાલ લધુભાઈ શેઠના જમાઈ તા.૧૯ના અરિહંતશરણ પામેલ છે. ઝૂમ પ્રાર્થનાસભા સમય સાંજે ૪ થી ૫:૩૦ ગુરૂવાર તા.૨૨ના રોજ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કિશોરભાઈ જાદવ

રાજકોટઃ મ.ક.સ.સુ. જ્ઞાતિના કિશોરભાઈ ધનજીભાઈ જાદવ (ઉ.વ.૭૬) તે સ્વ.ધનજીભાઈ માવજીભાઈ જાદવના પુત્ર તે સ્વ.મનસુખભાઈ ધનજીભાઈ જાદવના ભાઈ તથા મયુરભાઈ તથા ચેતનભાઈના પપ્પા તથા ઉદીતના મોટાપપ્પા મૂળ મોરબી હાલ રાજકોટનું તા.૨૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૧ કલાકે રાખવામાં આવેલ છે. મયુર કિશોરભાઈ જાદવ મો.૯૮૨૫૨ ૪૦૫૬૨, ચેતન કિશોરભાઈ જાદવ મો.૯૮૨૫૧ ૩૬૬૮૬, ઉદીત મનસુખભાઈ જાદવ મો.૯૪૦૮૦ ૪૬૪૬૮, પારૂલ

અશ્વિનભાઇ ત્રિવેદી

રાજકોટ : ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિ, મુળ જસદણ હાલ રાજકોટ મોટામવા નિવાસી સ્વ. હસમુખભાઇ દામશંકર ત્રિવેદીના મોટા પુત્ર અશ્વિનભાઇ હરસુખભાઇ ત્રિવેદી (ઉ.વ.પર, શિવમ રોડવેઝવાળા) તે સ્વ. અંબાશંકર (પોરબંદર), ગુણવંતરાય (ગોંડલ), વલ્લભભાઇ (રાજકોટ)ના ભત્રીજા તથા ધર્મેશભાઇ (ભાવેશભાઇ) તથા જાગૃતિબેન પ્રદીપભાઇ શુકલા (ઢસા) ના મોટાભાઇ તથા ગૌતમ, ઋષિ અને આશીતાબેન આનંદકુમાર જાનીના પિતાશ્રી તેમજ ધવલ અને ભાવીનીના દાદાનું તા. ર૦ મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. રર ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધર્મેશભાઇ મો. ૯૪ર૮ર ૯૮૮૩૯, ગૌતમભાઇ મો. ૯૪ર૮૭ ૩૭૮૦ર રાખેલ છે.

સુશીલાબેન જેઠવા

રાજકોટ : કારડીયા રાજપુત પ્રતાપસિંહ જીવાભાઈ જેઠવાના ધર્મપત્નિ સુશીલાબેન (ઉ.વ.૬૦) તે અજીતસિંહ, પિન્ટુભાઇના માતાશ્રી, પ્રિયા અજીતસિંહના સાસુ તથા દિપકસિંહ, નરેન્દ્રસિંહ, રઘુવિરસિંહ ભટ્ટીના બહેનનું તા. ૨૦, મંગળવારના રોજ ગુરૂચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક ક્રિયા બધ રાખેલ છે.) પ્રતાપસિંહ જેઠવા મો. ૯૪૦૯૭ ૧૬૮૮૦, અજીતસિંહ જેઠવા મો. ૯૮૨૪૪ ૧૬૦૨૨, દિપકસિંહ ભટ્ટી મો. ૯૭૭૩૧ ૭૧૮૨૪, નરેન્દ્રસિંહ ભટ્ટી મો. ૯૭૨૩૬ ૪૦૦૪૮, પ્રિયા અજીતસિંહ જેઠવા મો. ૯૧૦૬૫ ૧૩૧૩૯

ભાવનાબેન ધધડા

રાજકોટ : ઉપલેટા વાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી સોની ભાવનાબેન વિઠ્ઠલભાઇ ધધડા (ઉવ.૭૨) તે શ્રી વિઠ્ઠલદાસ ભીમજીભાઇ ધધડાના પત્ની, વિમલભાઇ, રાજેશભાઇ તથા ચાંદનીબેન દિપકકુમાર સાગરના માતુશ્રી તથા કૃષાલ, વત્સલ, હર્ષ તથા પ્રિયાંશીના દાદીમાં તથા આરોહીના નાનીમાંનું તા. ૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨ ગુરૂવારે બપોરે ૩ થી ૫ રાખેલ છે. વિમલ વિઠ્ઠલદાસ ધધડા ૯૧૭૩૬ ૭૧૨૭૨, ગીતા વિમલભાઇ ધધડા ં૯૪૨૯૪ ૭૨૦૨૬, બ્રિન્દા રાજેશભાઇ ધધડા - ૭૨૮૪૯ ૧૯૧૧૮.

લીલાવંતીબેન ટીલાવત

ઉપલેટા : રામાનંદી માતૃશ્રી લીલાવંતીબેન હરપ્રસાદ ટીલાવત (ઉવ.૭૫) તા. ૧૯ ના રામચરણ પામેલ છે. સદગતનું બેસણુ તા.૨૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણુ પીયુષભાઇ એચ ટીલાવત ૮૭૫૮૬ ૫૯૪૧૬ કિર્તીભાઇ એચ. ટીલાવત ૯૯૦૪૧ ૨૯૬૩૩, જગદીશભાઇ એચ.ટીલાવત ૯૯૦૪૧ ૨૯૬૪૪ ઉપર રાખેલ છે.

જયેશભાઇ ચંદારાણા

રાજકોટ : સ્વ. પ્રભુદાસભાઇ જીવરાજભાઇ ચંદારાણાના પુત્ર સ્વ. જયેશભાઇ પ્રભુદાસ ચંદારાણા (ઉવ.૫૦) તા. ૧૯ના રોજ અવસાન પામેલ છે. તેઓ ભરતભાઇ પ્રભુદાસભાઇ ચંદારાણાના નાનાભાઇ સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ભરત ચંદારાણા ૯૪૨૮૦ ૧૧૩૫૮, ચંદા જયેશભાઇ ચંદારાણા ૯૪૦૯૪ ૦૨૮૯૦.

હંસાબેન અગ્રાવત

રાજકોટ : મુળ ગામ માંગરોળ બંદર હાલ રાજકોટ સ્વ.અગ્રાવત હંસાબેન જીતેશભાઇ અગ્રાવત રાધિકા જીતેશભાઇના માતૃશ્રી અગ્રાવત અશોકભાઇના ભાભી અને (વિરપુર જલારામ) નિવાસી નિમ્બાર્ક નિતિનભાઇ ના મોટા બહેન તા. ૧૯ ના રોજ શ્રીરામચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૨૨ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશોકભાઇ ૯૮૯૮૮ ૪૫૬૮૦, જીતેશભાઇ ૯૨૨૭૨ ૨૨૩૨૩.

ચમનલાલ ગોહેલ

રાજકોટ : સોરઠીયા દરજી ચીભડીયા ગોહેલ સ્વ. ચમનભાઇ મોહનલાલ ગોહેલ (ઉવ.૮૫) તે અતુલભાઇ તથા અનિલભાઇના તથા અનિલભાઇના પિતાશ્રી અને રાકેશભાઇ, ધર્મેશભાઇ તથા જીતભાઇના દાદા તા. ૧૯ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૨૨ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અતુલભાઇ મો. ૯૨૨૮૭ ૩૨૯૩૩, અનિલભાઇ ૯૫૩૭૭ ૩૭૨૪૭

યોગીભાઇ ત્રિવેદી

રાજકોટ :.. ચા. મ. મોઢ બ્રાહ્મણ મુ. હડાળા (બેડી) હાલ રાજકોટ નિવાસી અશોકભાઇ જેશંકરભાઇ ત્રિવેદીના સુપુત્ર યોગી અશોકભાઇ ત્રિવેદી (ઉ.ર૯) નું તા. ૧૮ ના અવસાન થયેલ છે. તે રાજુભાઇ જે. ત્રિવેદી (રાજન સ્ટીલ ફર્નીચર) વાળાના નાનાભાઇના પુત્ર સ્વ. શૈલેષભાઇ જેશંકરભાઇ ત્રિવેદીના મોટાભાઇના પુત્રનું ટેલીફોનિક બેસણુ રર ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાલાચંદ શેઠ વિલાસબેન શેઠ

રાજકોટઃ બુટાવદર નિવાસી નંદલાલ જગજીવન શેઠના સુપુત્ર બાલાચંદ નંદલાલ શેઠ (૮ર) જે પોપટલાલ મંગળજી વોરાના જમાઇ અને તેમના ધર્મપત્નિ વિલાસબેન બાલાચંદ શેઠ (૭૬) જે નિશા સચીન સંઘવી, કેતનના પિતાશ્રી અને માતુશ્રી તેમજ સચીન આર. સંઘવીના સાસુ-સસરા અને કરણના નાના-નાની નું તા. ૧૯ ના અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે.

અસમાબેન ખેતી

બગસરાઃ અસમાબેન કમરૂદીન ખેતી તે મર્હુમ તાહેરઅલી શેખ કાદીભાઇના બૈરો મર્હુમ અનવરભાઇ, તુયબભાઇ, શબ્બીરભાઇ તથા મ. રશીદાબેન, બીલ્કીસબેન, સલમાબેન, મુનીરાબેન, નકીસાબેન તથા શહેનાઝબેનના માતુશ્રી તા. ૧૯ ને સોમવારના રોજ વફાત થયા છે. સંજોગવસાત ઝીયારતની પ્રથા બંધ રાખેલ છે. મો. નં. ૯૮૭૯૧ ર૯૧પર, ૯૮૯૮૧ ૩૦૧૦૯

ગુણવંતભાઇ દક્ષીણી

રાજકોટઃ સ્વ. ઠા. જમનાદાસ નારણભાઇ દક્ષીણીના મોટા પુત્ર ગુણવંતભાઇ (ઉ.વ. ૬૮) તે મોસમી કોટક, ડીમ્પલ કાલાવડીયા અને જુલી કટારીયાના પિતા તે રસીકભાઇ ભરતભાઇ વિજયભાઇના ભાઇ તે સ્વ. હીમતલાલ નંદલાલ કાનાણી ભાવનગર વાળાના જમાઇ તા. ર૦ના શ્રીજી ચરણ પામેલ છે તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. રર ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઇ ૯૯૦૪પ ૪પપ૬૦ તથા વિજયભાઇ મો. ૯૮૯૮પ ૭૭ર૮૭ અને નિખીલભાઇ ૮૧ર૮૯ ૯૭૭૭૧ તેમજ ભાવનાબેન ૯૯૦૪૯ પ૭૯૩૬ અને વિજયાભાભી મો. ૯૪ર૬પ ર૬૬૪૧ છે.

ધર્મેન્દ્રભાઈ વજીર

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રાજકોટ નિવાસી છોટાલાલ બાલાચંદ વજીરનાં પુત્ર ધર્મેન્દ્રભાઈ વજીર (ઉ.વ.૫૨) તે વ્રજલાલભાઈ, હરીલાલ બાલચંદ વજીરનાં ભત્રીજા તથા રાજેષભાઈ, હિતેષભાઈ (મો.૯૯૭૯૮ ૯૮૮૨૦), હેમંતભાઈ (મો.૯૩૭૫૬ ૨૨૨૨૩), પ્રજ્ઞેષભાઈ (મો.૯૩૭૫૬ ૯૯૯૯૮), નિમેષ, કલ્પના મનીષકુમાર, મીના વિજયકુમાર, કોકીલા જીગરકુમારનાં ભાઈ તેમજ જીજ્ઞાબેન (મો.૮૪૬૦૮ ૮૯૩૩૨)ના પતિ અને યશ (મો.૮૪૬૦૩ ૮૨૨૮૦)ના પિતાશ્રી તેમજ રમેશચંદ્ર જગમોહનદાસ પારેખ (મો.૯૪૨૬૯ ૬૮૩૪૦)નાં જમાઈ તથા સાગર પારેખ, ભાવનાબેન સંજયકુમાર ધ્રુવ અને ભકિત વિમલકુમાર કિકાણીના બનેવી તા.૧૯ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૨ તે ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

દમયંતિબેન પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર (દરજી) જ્ઞાતિ, રાજકોટ નિવાસી ધનજીભાઇ કુરજીભાઇ પીઠડીયાના પુત્રવધુ તેમજ કિરીટભાઇ ધનજીભાઇ પીઠડીયાના ધર્મપત્નિ દમયંતિબેન કિરીટભાઇ પીઠડીયા (ઉ.વ.૬૦)નું તા.૧૯ સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ટેલિફોનિક બેસણું તા.૨૨ગુરૂવાર, સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધનજીભાઇ પીઠડીયા મો.૯૭૨૩૩ ૧૯૫૭૩,  કિરીટભાઇ પીઠડીયા મો.૯૯૧૩૪ ૯૦૭૦૦, પરેશભાઇ પીઠડીયા  મો. ૯૭૨૩૩ ૧૮૧૬૬, ગૌરવભાઇ પીઠડીયા મો.૯૮૨૪૦ ૫૨૦૭૦

નરેન્દ્રભાઈ કોટક

રાજકોટઃ નિવાસી સ્વ. ચંદ્રકાંતભાઇ મોહનલાલ કોટકના પુત્ર નરેન્દ્રભાઇ ચંદ્રકાંતભાઇ કોટક તા.૧૯ને સોમવારના રોજ ગૌલોકવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૧ને બુધવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. પુત્ર રોનક મો. ૮૮૬૬ર ૩ર૧૯૬

નલીનકાન્ત પારેખ

રાજકોટઃ નલીનકાન્ત બાબુભાઇ પારેખ (ઉ.વ.૮૨) તે મનિષભાઇ તથા જયેશભાઇના પિતાશ્રી તથા અંકિતાના દાદાનું તા. ૨૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ઘ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું તા. ૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનિષભાઇ મો. ૯૪૨૮૦ ૩૮૨૦૧, જયેશભાઇ  મો. ૯૮૨૫૦ ૭૮૫૯૫

રમેશભાઈ પટેલ

રાજકોટઃ દશા મોઢ માંડલીયા વૈષ્ણવ વણિક મુળ ભાડલાના હાલ રાજકોટ નિવાસી રમેશભાઇ ચુનીભાઇ પટેલ (ઉ.વ. ૭૨)નું તે સ્વ. ચિમનભાઇ (મહેસાણા), સ્વ. સુરેશભાઇ (ભાડલા) ના નાનાભાઇ તથા સ્વ. ભરતભાઇ (રાજકોટ), સ્વ. દિલીપભાઇ (રાજકોટ) સ્વ. દિપકભાઇ (અમદાવાદ)ના મોટાભાઇ તથા સાગરભાઇ, સંદીપભાઇ અને સમીરભાઇના પિતાશ્રી તા. ૨૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું ઼ તા. ૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સાગરભાઇ મો. ૯૭૧૨૯ ૫૭૩૫૭ તેજલબેન  મો.૯૪૨૮૨ ૩૨૫૨૪, સંદીપભાઇ મો. ૯૭૧૨૯ ૪૫૪૫૦, પ્રિતીબેન  મો.૯૪૨૬૨ ૦૪૯૧૦, સમીરભાઇ મો. ૯૪૨૬૯  ૭૩૬૫૦, બિંદીયાબેન મો. ૯૪૨૮૧ ૮૧૩૬૬, મીતાબેન કલ્યાણી  મો.૯૪૨૯૦ ૪૫૨૦૬, શ્રી ગીરીરાજ પ્લાસ્ટીક - રાજકોટ

ભારતીબેન રાયઠઠ્ઠા

રાજકોટઃ મુળ પોરબંદર, હાલ રાજકોટ મહેન્દ્રકુમાર ભગવાનજીભાઇ રાયઠઠ્ઠાના ધર્મપત્નિ ભારતીબેન (ઉ.વ.૬૩) તે લીલાધરભાઇ (લંડન), સ્વ. લક્ષ્મીદાસભાઇ વૃજલાલભાઇ ચુનીલાલભાઇનાં નાનાભાઇ અને અનંતભાઇના મોટાભાઇના ધર્મપત્નિ તથા હિરલ હિરેનકુમાર બગડાઇ તથા નેહલ નિકીલફુમાર પુજારાનાં માતુશ્રી તથા ગીરધરલાલ પ્રેમજીભાઇ ભીંડોરાના પુત્રી તથા મનહરભાઇ, મુકુંદભાઈ, કિશોરભાઇ, વિજયભાઇના બહેનનું તા. ૧૮ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. ૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪  થી ૬ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) મહેન્દ્રભાઇ  મો. ૯૪૨૯૪ ૩૪૦૬૫, હિરલ - નેહલ મો. ૯૪૨૭૧ ૮૩૦૪૭, મનહરભાઇ (ભાઇ) મો.૯૪૨૭૭ ૨૦૫૦૧

સવિતાબેન ધામેચા

રાજકોટઃ મચ્છુકઠિયા સઈસુતાર કુતિયાણાવાળા હાલ રાજકોટ તુલસીદાસ રણછોડભાઈ ધામેચાના ધર્મપત્નિ સવિતાબેન (ઉ.વ.૭૫)નું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે. કનુભાઈ મો.૯૯૦૪૧ ૩૦૯૯૧, વિશાલભાઈ મો.૯૪૨૯૩ ૬૫૦૬૮, તુલસીદાસ મો.૯૪૦૮૩ ૭૯૬૬૦

રસિકભાઇ મહેતા

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ અમરેલી નિવાસી સ્વ.રસિકભાઇ હરિભાઇ મહેતા (ઉ.૭૧) તે તરૂલતાબેનના પતિ, તથા અશ્વિનભાઇના મોટાભાઇ તેમજ કાર્તિક અને આશિષના મોટાપપ્પા તેમજ પ્રયાગ, ખેવના અને ગ્રીવના દાદાનું તા.ર૧ ના ગાંધીનગરમૉ  અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું તા.ર૩ શુક્રવારે રાખેલ છે. ૯૮ર૪પ ૬૧૯૪૬ - અશ્વિનભાઇ મહેતા ૯૪ર૬૬ ૬૮ર૮૭-કાર્તિક મહેતા ૯૯ર૪૩ ૮૩૩૪૩, આશિષ મહેતા

સંગીતાબેન પિત્રોડા

રાજકોટઃ વિનુભાઇ દામજીભાઇ પિત્રોડાના ધર્મપત્ની સંગીતાબેન તે કિશનભાઇ, પાર્થભાઇ તથા હેમાન્સુના માતુશ્રીનું તા.૧૯/૪/ર૦ર૧ ના રોજ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.રપને રવિવારે રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રર/૪/ર૦ર૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮ર૪૧ પ૦૮૧ર ઉપર  શોક સંદેશો પાઠવશો.

હર્ષાબેન નીલેષભાઇ

રાજકોટ :.. ભાવનગર નીવાસી રમણીકભાઇ સવજીભાઇ ચનાબાબરાના પુત્ર નિલેષભાઇના ધર્મપત્ની હર્ષાબેન (ઉ.૪ર) તે સ્વ. જેન્તીલાલ છગનલાલ રાજવીરના પુત્રી, તે હર્ષ ના મમ્મી તે જયેશભાઇના લઘુબંધુના ધર્મપત્ની તે સતીષભાઇ, ધર્મેશભાઇના ભાભી તે પંકજભાઇ, નીલાબેન, મીતાબહેનના બહેન તા. ૧૯ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. રર ના રાખેલ છે. રમણીકભાઇ મો. ૯૪ર૬૪ ૭૦૧૭૧ તથા જયેશભાઇ ૭૮૭૪૪ ૧૭૮૮૦ અને નીલેષભાઇ ૯૪ર૭૭ પ૩૩૩૦ તેમજ સતીષભાઇ ૯૪ર૭ર ૬ર૮૯૮ તથા ધર્મેશભાઇ ૯૪ર૭૭ પ૩૩૩૧ અને પંકજભાઇ રાજવીર ૯૮રપ૬ પપ૦૪પ છે.

વિરેન્દ્રભાઇ મોદી

રાજકોટ : દ.સો. વણીક, બગસરા નિવાસી હાલ રાજકોટ વિનોદકુમાર ભાનુભાઇ મોદી તથા ઉષાબેન વિનોદકુમાર મોદીના સુપુત્ર વિરેન્દ્ર વિનોદકુમાર મોદી (ઉ.૪૯) તે અરૂણા શૈલેષ પારેખ-મુંબઇ, પુનમ હેમલકુમાર મહેતા-રાજકોટ, નમ્રતા  હિરેન લોટીયા-અમદાવાદના ભાઇ સ્વ. લીલાધર ભાનુભાઇ મોદી તથા સ્વ. હસમુખભાઇ ભાનુભાઇ મોદીના ભત્રીજા અરવિંદભાઇ નાથાલાલ જનાણી તથા જવાહર નાથાલાલ જનાણીના ભાણેજ તા. ૧૮ ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. રર ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. વિનોદકુમાર મોદી રાજકોટ ૯૪ર૭૭ રપ૭૮૩, શૈલેષ પારેખ (અરૂણા) મુંબઇ ૯૩ર૩ર ૬૬૭૮ર, હેમલકુમાર મહેતા (પુનમ) રાજકોટ ૯૮રપ૩ ૬૪રર૯, હિરેન લોટીયા (નમ્રતા) અમદાવાદ ૯૭૩૭૧ ર૧ર૯૬, જવાહરભાઇ જનાણી અમદાવાદ  ૯૮રપ૯ ૦૦૯૪૮

મનસુરભાઇ મુસાણી

કાલાવડ (શિતલા) : મનસુરભાઇ અકબરઅલી મુસાણી તે રસીદાબેન (મહુવા), યુસુફભાઇ, તાહાભાઇ, ફાતેમાબેન (જૂનાગઢ)ના બાવાજી તેમજ સીરાજભાઇ (રાજ કિરાણા) તથા મોઇઝભાઇના ભાઇ તા. ૨૦ મંગળવારના રોજ ગુજરી ગયા છે. જીયારત સીપારા મીસરી તા. ૧૦ -રમઝાન અં.તા. ૨૧ ને બુધવારે રાત્રે મગરીબ અને ઇશાની નમાઝ બાદ, હાલની કોરોના મહામારીના કારણે ટેલીફોનીક રાખેલ છે. મો. ૯૪૨૬૯ ૯૪૦૫૨.

વર્ષાબેન ગાંભવા

આમરણ : ડાયમંડનગર નિવાસી વર્ષાબેન સતીષભાઇ ગાંભવા (ઉવ.૪૦) તે ગોવિંદભાઇ ભાણજીભાઇ ગાંભવાના પુત્રવધુ, બિપીનભાઇ કાસુન્દ્રાના ભાણેજ તથા વિશ્વાસ અને જેન્સીના માતાનું તા. ૨૦/ ૪ ના રોજ અવસાન થયું છે. ટેલિફોનીક બેસણુ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

કામિનીબેન પાઠક

પ્રભાસ પાટણ : બાજ ખેડાવાળ બ્રાહ્મણ ભૂતપૂર્વે આરોગ્ય કર્મચારી સ્વ. અનંતરાય કે.મહેતાના પુત્રી જે ધારી સરકારી હોસ્પિટલના કર્મચારી દેવેન્દ્રભાઇ આર. પાઠકના પત્નિ અને ઓમભાઇ, વિવેકભાઇના મમ્મી કામિનીબેન દેવેન્દ્રભાઇ પાઠક (ઉવ.૫૦) તા.૧૯ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૨૨ ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. દેવેન્દ્રભાઇ પાઠક મો. ૮૧૪૦૬ ૯૩૦૯૩, ૯૯૭૪૬ ૫૮૦૫૮.

વિજયાબેન ઓરીયા

મોરબી : મુળ હજનાળી હાલ મોરબીના રવાપર નિવાસી વિજયાબેન ભૂરાભાઇ ઓરીયા (વ્યાસ) (ઉવ.૮૫) તે રમેશભાઇ ભૂરાભાઇ ઓરીયા તથા સ્વ. રજનીકાંત ભૂરાભાઇ ઓરીયાના માતૃશ્રી તેમજ પરેશ રજનીકાંતભાઇ ઓરીયા, સંદીપ રમેશભાઇ ઓરીયા, તરૂણ રમેશભાઇ ઓરીયાના દાદી તા. ૧૯ સોમવારના રોજ રામચરણ પામેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણુ તા. ૨૩ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.