Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020
ગોંડલના કાશીબેન પિત્રોડાનું અવસાનઃ શુક્રવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : ગોંડલના કાશીબેન રાઘવજીભાઇ પિત્રોડા તે સ્વ. મગનભાઇ રાઘવજીભાઇ પિત્રોડા,  ભગવાનજીભાઇ, ચંપકભાઇ, જયોત્સનાબેન કાન્તીલાલ ઉમરાણીયા (મોટી મોણપરી), હિરાબેન જયેશભાઇ પરમાર (રાજકોટ), વનિતાબેન ભાગ્યેશભાઇ ઉમરાણીયા (રાણાવાવ), પુષ્પાબેન વિનોદભાઇ ઉમરાણીયા (પોરબંદર)ના માતુશ્રી તથા શ્રી પ્રશાંતભાઇ, જયવીરભાઇ, હાર્દિક, પાર્થ, દેવેન તથા પિત્રોડા તેજલ જતીનકુમાર (લંડન), રાઠોડ શિતલ અજયભાઇ (વાંકાનેર), ઉમરાણીયા ભૂમિ ભાવેશભાઇ (યુ.કે.), ઉમરાણીયા પીનલ રોહિતભાઇ (મુદ્રા), જાનવી ચંપકભાઇ પિત્રોડાના દાદીમા તેમજ ધૈર્ય, વૃક્ષિકા, મૈત્રી, કર્મ, અક્ષના પરદાદીનું તા.૧૯ અવસાન થયેલ છે.

બેસણું તા. ર૩ ને શુક્રવારે ગોંડલ નિવાસસ્થાને ટેલીફોનિક બેસણું રાખેલ છે.  ભગવાનજીભાઇ મો. ૯૮રપ૭ ૪૬૪૬૦, ચંપકભાઇ- ૯૪ર૮૦ ૩૯૦૩૦,  પ્રશાંતભાઇ મો. ૯૯૯૮૩ ૦૦૦૦ર .

શાંતાબેન ડાયાભાઇ ગંગાજળીયા

કાલાવડ (શીતલા) નિવાસી હાલ રાજકોટ વાલજીભાઇ ગંગાજળીયા, વ્રજલાલ ગંગાજળીયા, ગીરીશભાઇ ગંગાજળીયાના માતુશ્રી તથા અશ્વિનભાઇ ચંદુભાઇ  ગંગાજળીયાના દાદી સ્વ. શાંતાબેન  ડાયાભાઇ  ગંગાજળીયાનું તા. ૧૯-૧૦-ર૦ સોમવારે અવસાન થયેલ છે.

સદગતનું ટેલિફોનીક બેસણું તા. ર૦ મંગળવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. વાલજીભાઇ ડાયાભાઇ ગંગાજળીયા મો. ૯૪ર૮૪ ૬૪૩૬૪, વ્રજલાલ ડાયાભાઇ ગંગાજળીયા મો. ૯૪ર૭ર રપ૦૮૪, ગીરીશભાઇ ડાયાભાઇ ગંગાજળીયા મો. ૮ર૩૮૬ ૮ર૮૦૧, અશ્વિનભાઇ ચંદુભાઇ ગંગાજળીયા મો. ૯૯ર૪૩ પ૩ર૪૭

અવસાન નોંધ

શાંતીલાલ કોટક

રાજકોટઃ સ્વ. વલ્લભદાસ મંગળજીભાઇ કોટકના પુત્ર તથા સ્વ. ભુદરભાઇ વલ્લભદાસ કોટકના નાનાભાઇ, વીરનગર નિવાસી સ્વ. ગોપાલજી ભગવાનજીભાઇ તન્નાના જમાઇ, વનમાળીદાસ, નાનાલાલભાઇ, વિનોદભાઇ મનસુખભાઇ ગોપાલભાઇ તન્નાના બનેવી તેમજ સ્વ.દુર્લભજીભાઇ, સ્વ. ચત્રભૂજભાઇ, સ્વ. લાભચંદભાઇ, સ્વ. ખુશાલદાસભાઇ, સ્વ. નટવરલાલ મંગળજીભાઇ કોટકના ભત્રીજા શાંતીલાલ વલ્લભદાસ કોટક (ઉ.વ.૬૩) (શ્રી કોટક પરીવાર કુળદેવી શ્રી જય ભવાની માતાજીના રાજકોટ તથા સણોસરા મઢના ભૂવા તથા શ્રી રણછોડદાસજી મહારાજ આશ્રમ તથા શ્રી રામનિવાસ દ્વારકાદાસ ચેરીટેબલ ટ્રસ્ટના દવાખાનામાં સેવા) તા.૧૮ રવિવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે. ગં.સ્વ. મીતાબેન શાંતીલાલ કોટકના મો.૯૬૨૪૯ ૫૨૬૩૩, શ્રી ભુપેન્દ્રભાઇ નટવરલાલ કોટક મો.૯૮૨૪૮ ૪૫૨૦૭, શ્રી કલ્પેશભાઇ મનહરલાલ કોટક મો.૯૮૯૮૪ ૯૪૦૯૦ (પિયરપક્ષનું પણ સાથે જ રાખેલ છે.) 

દિનેશભાઈ વડગામા

રાજકોટઃ ગુર્જર સુથાર મચ્છુબેરાજા વાળા (જી.જામનગર) સ્વ.ચંપાબેન વલ્લભદાસ વડગામા, સ્વ.વલ્લભદાસ દામજીભાઈ વડગામાના પુત્ર દિનેશભાઈ વલ્લભદાસ વડગામા (ઉ.વ.૪૮) તે હંસાબેન, જયોતિબેન અને રેખાબેનના ભાઈ તેમજ ધીરજલાલ મોરારજીભાઈ દુધૈયાના ભાણેજનુ તા.૧૮ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હંસાબેન રાજુભાઈ સંચાણીયા મો.૯૯૨૫૧ ૬૪૯૨૬, રાજુભાઈ અમૃતલાલ સંચાણીયા મો.૯૬૩૮૨ ૫૮૧૭૮, જયોતિબેન દેવેન્દ્રભાઈ ભાડેશીયા મો.૯૫૫૮૩ ૩૫૦૩૧, દેવેન્દ્રભાઈ વાઘજીભાઈ ભાડેશીયા મો.૯૮૯૮૦ ૧૯૪૩૨, (કેતન કન્સ્ટ્રકશન), રેખાબેન ભાવેશભાઈ ખંભાયતા મો.૯૯૨૪૭ ૮૯૧૪૪, ભાવેશભાઈ પ્રાણલાલભાઈ ખંભાયતા મો.૯૫૭૪૭ ૨૨૬૮૬, ધીરજલાલ મોરારજીભાઈ દુધૈયા મો.૯૦૯૯૭ ૮૯૬૪૮

બાબુલાલ રાદડિયા

રાજકોટઃ બાબુલાલ રામજીભાઈ રાદડિયા (ઉ.વ.૬૨), તે જયાબેનના પતિ તથા અભિષેક તેમજ ધ્રુવિશા વિશાલકુમાર રામાણી અને મિતલ સોમિલકુમાર ઠેસીયાના પિતાશ્રી તથા જીયાનના દાદા તા.૧૮ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૨ ગુરૂવારના રોજ સવારે ૯થી સાંજે ૫ રાખેલ છે. મો.૮૯૦૫૪ ૪૮૧૯૯, ૯૬૩૮૮ ૯૯૦૨૦

શિલ્પાબેન શેઠ

રાજકોટઃ નિવાસી અ.સૌ. શિલ્પાબેન નરેશકુમાર શેઠ (ઉ.વ.૫૮) તે નરેશકુમાર મનસુખલાલ શેઠ (પ્રકાશભાઈ)ના ધર્મપત્નિ, તે શાંતિલાલ પાનાચંદ મહેતાના પુત્રી, કાર્તિક નરેશકુમાર શેઠના માતુશ્રી તા.૧૯ના રોજ અરિહંત શરણ પામેલ છે.

તારાબેન કોઠારી

રાજકોટઃ સ્વ.શાંતિલાલ રેવાશંકર કોઠારીના ધર્મપત્નિ તારાબેન (ઉ.વ.૯૫) તે ડો.પ્રશાંત કોઠારી, ડો.પુનિતા કોઠારી, ડો.ભારતી અનિલભાઈ કામદાર (યુ.એસ.એ.), પ્રતિમા મનહરભાઈ મહેતા તથા હર્ષા સુરેશ મહેતાના માતુશ્રી, દેવાંગ, મિહિરના દાદીમાં, તે સ્વ.રતિલાલ રામજી દોશીના પુત્રી તા.૧૯ સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છેે. વર્તમાન સંજોગો અનુસાર સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૦ મંગળવાર, સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રફુલ વિનોદરાય કોઠારી મો.૯૮૨૪૩ ૪૬૬૫૬, પ્રકાશ વિનોદરાય કોઠારી મો.૯૮૨૪૩ ૯૧૦૦૭, પ્રતિમા મનહર મહેતા મો.૯૪૨૭૨ ૫૭૯૨૨, હર્ષા સુરેશ મહેતા મો.૯૮૨૫૩ ૬૬૫૩૫

પ્રદિપભાઈ ભલસોડ

રાજકોટઃ પ્રદિપભાઈ નંદાભાઈ ભલસોડ (રિટા.ઓફીસર એસ.બી.એસ.)નું દુઃખદ અવસાન તા.૧૮ને રવિવારના રોજ થયેલ છે. જય પ્રદિપભાઈ ભલસોડ (પુત્ર), શામજીભાઈ નંદાભાઈ ભલસોડ (ભાઈ), મનસુખભાઈ નંદાભાઈ ભલસોડ (ભાઈ)

દક્ષાબેન ચાવડા

રાજકોટઃ નિવાસી અ.સૌ.દક્ષાબેન હઠીસિંહ ચાવડા (ઉ.વ.૬૧) તે હઠીસિંહ કાનજીભાઈ ચાવડાના ધર્મપત્નિ, અમિતના માતુશ્રી તેમજ પુજાબેનના સાસુશ્રી તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે. હઠીસિંહ કાનજીભાઈ ચાવડા મો.૭૨૦૩૯ ૦૮૪૨૧, અમિત હઠીસિંહ ચાવડા મો.૭૩૮૩૦ ૮૨૧૦૩ / ૯૭૧૨૯ ૨૮૮૭૮, પુજાબેન અમિત ચાવડા મો.૮૮૪૯૯ ૬૪૪૭૨

જયંતિલાલ મહેતા

રાજકોટઃ રાજગોર (કાઠી) જયંતિલાલ ભગવાનજી મહેતા (ઉ.વ.૮૭) મુળ વતન વડીયા દેવળી હાલ- રાજકોટ તે શૈલેષભાઈ મહેતા, ભારતીબેન દવે, પ્રફુલ્લાબેન દવ,ે કુસુમબેન જોશીના પિતાશ્રી, તેમજ સ્વ.જીવરાજભાઈ, ભવાનીશંકરભાઈ અને હેમલતાબેન બોરીસાગરના મોટાભાઈનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. હાલની કોવીડ-૧૯ મહામારીને કારણે ધાર્મિક વિધી કુટુંબ પુરતી મર્યાદિત રાખેલ હોય. ટેલીફોનીક દિલસોજી પાઠવવા જણાવવામાં આવે છે.

વેલજીભાઈ વાળા

રાજકોટઃ (મોચી) મુળવાસાવડ હાલ રાજકોટ નિવાસી વેલજીભાઈ વિઠ્ઠલભાઈ વાળા (ઉ.વ.૭૨) તે ભીખુભાઈ વાળાના નાનાભાઈ તથા કનકભાઈ વાળાના મોટાભાઈ તેમજ જતીનભાઈના પિતાશ્રીનું તા.૧૯ના તે સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ ગાયત્રીનગર પાછળ (પિતૃદર્શન) જતીન મો.૯૭૨૩૯ ૩૮૦૫૦, ભીખુભાઈ મો.૯૮૯૮૫ ૦૨૪૮૫

વિશાલકુમાર રાણપરા

રાજકોટઃ સોની હરીલાલ છગનલાલ પાટડીયાના પુત્ર ચંદુલાલ હરીલાલ પાટડીયાના જમાઈ વિશાલકુમાર ભરતભાઈ રાણપરા સુદામણાવાળા હાલ- સુરેન્દ્રનગર (ઉ.વ.૩૧)નું તા.૧૮ રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું પિયરપક્ષનું ટેલીફોનીક બેસણું મોરબી મુકામે તા.૨૨ ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ દરમ્યાન રાખેલ છે. ચંદુભાઈ મો.૮૩૨૦૪ ૧૫૬૩૭, નટુભાઈ મો.૭૬૨૧૮ ૨૩૪૭૭, કૌશિકભાઈ મો.૯૮૭૯૦ ૦૨૬૨૨, મયુરભાઈ મો.૯૫૭૪૩ ૧૧૩૧૩, સુરેશભાઈ મો.૯૯૭૯૦ ૨૧૨૦૦

દેવકુંવરબા સરવૈયા

ભાવનગર : મલેકવદર નિવાસી સરવૈયા દેવકુંવરબા ગુલાબસિંહ (ઉ.વ.૯પ), તે સરવૈયા કરણસિંહ ગુલાબસિંહ તથા સ્વ. ચંદુભા ગુલાબસિંહ તથા માજી સૈનિક ધનુભા ગુલાબસિંહના માતુશ્રી, સુખદેવસિંહ બાપાલાલ, વિક્રમસિંહ બાપાલાલના ભાભુ, સ્વ. યુવરાજસિંહ ચંદુભા, સુજાનસિંહ ચંદુભા, રાજેન્દ્રસિંહ કરણસિંહ, ગીરીરાજસિંહ કરણસિંહ, પરબતસિંહ ધનુભાના દાદીમા તથા બચુભા માવસિંહના માશીબાનું અવસાન થયું છે.  ઉતરક્રિયા તા. ર૯ તેરશને ગુરૂવારે રાખેલ છે. મો. ૯૯૭૮પ ર૬૪૮૬(ધનુભા)

રાંદેબેન ડાંગર

રાજકોટ : પરાપીપળીયા નિવાસી રાંદેબેન ડાંગર તે નારણભાઇ ધનાભાઇ ડાંગરના ધર્મપત્નિ તેમજ પ્રભાતભાઇ ડાંગર, ગોવિંદભાઇ ડાંગર (મો.૯૯૨૫૭ ૧૨૯૧૮), કરશનભાઇ ડાંગર (મો.૯૯૨૫૧ ૩૯૬૩૯) ના ભાભી તેમજ વિરાભાઇ ડાંગર (મો.૯૯૦૯૭ ૭૬૮૩૭) ના મોટાબા તેમજ સવજીભાઇ ડાંગર (મો.૯૯૨૫૮ ૦૦૬૮૫) અને વશરામભાઇ ડાંગર (મો.૯૦૯૯૩ ૪૯૩૮૦) ના માતુશ્રીનું તા. ૧૯ ના સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતી ધ્યાને લઇ સદ્દગતનું બેસણું ટેલિફોનીક રાખેલ છે.

મંજૂલાબેન ભોજાણી

મોરબીઃ મંજુલાબેન ભોજાણી (ઉ.વ.૭ર) તેઓ સ્વ.ચમનલાલ વિઠલદાસ ભોજાણીના પત્ની તથા ઉદયભાઇ, વિપુલભાઇ અને અરુણાબેનના માતા તેમજ કુમારભાઇ અને અતુલભાઇના માસીનું તા.૧૯ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રરને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

બેબીબેન મહેતા

મોરબીઃ ખાનપર નિવાસી સ્વ.શામજીભાઇ દેવશીભાઇ મહેતાના દિકરી મંજુલાબેન (બેબીબેન) જયંતીલાલ મહેતા (ઉ.વ.૮૪) તે નીલેશ ટ્રેડીંગવાળા મહેશભાઇ, નીલેશભાઇ, હિતેશભાઇના ફૈબા તથા રમણીકલાલ, અમૃતલાલ, ચીમનલાલ, સ્વ.રતિલાલ તથા સ્વ.કાંતાબેન અને સ્વ.વનીતાબેનના બહેન અરિહંત શરણ પામેલ છે. બેસણું તથા લૌકિક વહેવાર બંધ છે.

ઇશાભાઇ ટેકસીવાળા

ગોંડલ : અત્રેના ટેકસીવાળા યુસુફભાઇ ઉર્ફે ઇસાભાઇ કાસમભાઇ ચૌહાણ તા.૧૮ના રોજ જન્નતનશીન થયા છે. તેઓ રફીકભાઇ અને સલીમભાઇના મોટાભાઇ તથા રિયાજ, લતીફ અને શબ્બીરના વાલીદ મર્હુમ)નું ટેલીફોનિક બેસણું આજે તા. ર૦ ને મંગળવારે સાંજે ૪થી પ રાખેલ છે. મો. નં. ૯૬૮૭ર ૮રરર૦, ૮૦૦૦૯ ૧રપ૦૦ અને ૯૦૯૯પ પ૯પર૬