Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018
અવસાન નોંધ

નરસીદાસ પાટડીયા

વાંકાનેર : અ.નિ સોની નરસીદાસ હંસરાજભાઇ પાટડીયા ના પુત્ર સોની ધીરજલાલ નરસીદાસ ના નાના ભાઇ તથા હિતેશભાઇ (ચેન્નાઇ) ના કાકા તથા કિશન ના પિતાશ્રી સોની લલીતકુમાર નરસીદાસ (ઉ.વ.૭૦) તા. ૧૯ ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૨૧ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ ''સોનીની વાડી'' પ્રતાપ ચોક વાંકાનેર મુકામે રાખેલ છે. લોૈકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મનસુખભાઇ સોલંકી

 રાજકોટઃ મચ્છુ કડીયા સઇ સુથાર શામજીભાઇ સોલંકી (રેવાબેન) પુત્ર મનસુખભાઇ શામજીભાઇ સોલંકી (ઉ.વ.૬૩) તે પ્રવિણભાઇના મોટાભાઇનું અવસાન તા.૧૯ના રોજ થયેલ છે. તેમનું બેસણું ૨૧ના રોજ સાંજે ૫ થી ૬ હાથીખાના શેરીનં.૩ વાણંદજ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

વાસુદેવભાઇ જાની

કાલાવડ : આણંદપર (નિકાવા) મૂળ આણંદપર હાલ રાજકોટ નિવાસી સ્વ. વાસુદેવભાઇ મગનલાલ જાની (નિવૃત શિક્ષક આણંદપર) (ઉ.વ. ૮૦) જે સુધીરભાઇ જાની (નિવૃત શિક્ષક સદગુરૂ કન્યા વિદ્યાલય) શાસ્ત્રી સુનીલભાઇ જાની તથા હર્ષિદાબેન રાજેન્દ્રકુમાર રાવલ , કિર્તીદાબેન જીતેન્દ્રકુમાર પંડ્યા તથા ભારતીબેન  અશોકકુમાર દવે (માણેકવાઠા)ના પિતા તથા અ.સૌ. વર્ષાબેન કે.ભટ્ટ (ત.ક.મં.-ખોરાણા) ના સસરા તથા કેદાર, પરમ, પરિતા, દેવાંશી અને વેદાંતના દાદાનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તેમના નિવાસ સ્થાને તા. ૨૧ે ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ રાખેલ છે. નિવાસ અમૃત પાર્ક શેરીન ં.૫, આલાપગ્રીન સીટી પાછળ , રૈયારોડ રાજકોટ

હંસાબેન ભટ્ટ

જુનાગઢ : શ્રી ઓૈદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજના ગં. સ્વ.હંસાબેન ભટ્ટ (ઉ.વ.૮૨) તે સ્વ. હરેન્દ્રભાઇ કે. ભટ્ટ (ટ્રસ્ટીશ્રી ગાયત્રી શકિતપીઠ-જુનાગઢ) ના ધર્મપત્ની, દિલીપભાઇ (જી.પં.), પિનાકીનભાઇ (ત.ક.મ), રંજનબેન અશોકકુમાર ભટ્ટ-બરવાળાના માતુશ્રી તે ઇશ્વરલાલભાઇ, શિવપ્રસાદભાઇના ભાભી, શ્રી કિશોરભાઇ એચ. ભટ્ટ-મેનેજર-સી.ઇ.ઓ, ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી., અને પ્રમુખ શ્રી ઓૈદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ- જુનાગઢના માસીબા, અને હિરેન, હેમાંગ ના દાદીમાં નું તા. ૧૯ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા. ૨૧ ગુરૂવારે સાંજના ૫ થી ૬ સિધ્ધેશ્વર મહાદેવ મંદિર, શિવનગર, જોષીપુરા, જુનાગઢ ખાતે રાખેલ છે.

રસીકલાલ ભટ્ટ

ધોરાજી : શ્રી સોરઠીયા શ્રી ગોૈડ માળવીય બ્રાહ્મણ રસીકલાલ અંબાશંકર ભટ્ટ (જી.ઇ.બી.) (ઉ.વ. ૬૯) તે સ્વ. અંબાશંકર જગજીવન ભટ્ટ ના પુત્ર, સ્વ. નોૈતમભાઇ, સ્વ. શાંતિલાલ, મુકુંદરાય, સતીષભાઇના ભાઇ, તથા શીરીષ, ચિરાગ (બાલી) ના પિતાશ્રી, વાડલાવાળા સ્વ. ગીરધરભાઇ, ભાઇલાલભાઇ, સ્વ. મગનલાલ ના ભાણેજ માણસકા વાળા બળવંતરાય, સુરેષભાઇ દુર્ગાશંકર પુરોહિતના બનેવીનું તા. ૧૯ ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા બંને પક્ષની સાદડી બ્રહ્મ સમાજની વાડી વઘાસીયા ચોરા પાસે તા. ૨૧મીએ સાંજે ૪ થી પ ધોરાજીમાં રાખેલ છે.

સચીનભાઇ સીધ્ધપુરા

ઉપલેટા : નિવાસી મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ સીધ્ધપુરા ના પુત્ર સચીનભાઇ સીધ્ધપુરા ઉ.વ. ૨૫ તે સ્વ. પ્રેમજીભાઇ કાલીદાસ સીધ્ધપુરા તેમજ પ્રભાવતીબેન પ્રેમજીભાઇ સીધ્ધ્પુરાના પરપોૈત્રનું તા. ૧૮ ના રોજ ઉપલેટામાં અવસાન થયેલ છે. બેસણું તા. ૨૧ને ગુરૂવાર ના રોજ બપોરના ૪ થી ૬ કેશરીયા હનુમાન મંદિર, શહિદ અર્જુન રોડ, ઉપલેટા ખાતે રાખેલ છે.

મધુવંતીબેન પાંધી

રાજકોટ : મુળ માંગરોળ, હાલ રાજકોટ નિવાસી મધુવંતી માધવદાસ પાંધી, તે સ્વ. નવીનભાઇ, સ્વ. સુશીલાબેન, મનુભાઇ, ગં.સ્વ. ગુણવંતીબેનના બેન તા. ૧૮ ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૨૧ ના સાંજે ૫ વાગ્યા થી ૬, ૬ રવિરાજ રેસીડેન્સી, ૨૮/૩૯ કરણપરા ખાતે રાખેલ છે.

ઇન્દુબેન પરમાર

રાજકોટ : પડધરી હાલ રાજકોટ (વાણંદ) ઇન્દુબેન બટુકભાઇ પરમાર (ઉ.વ. ૬૫) તે સ્વ. બટુકભાઇ નરસિંહભાઇ પરમારના ધર્મપત્ની તથા વજુભાઇ નરસિંહભાઇ પરમારના ભાભી તથા કાન્તિભાઇ જાદવભાઇ ભાયાણી (જુનાગઢ) ના નાના બહેનનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. તેમનું સદગત બેસણું તા. ૨૧ના ગુરૂવારે ૪ થી ૬ વાણંદ સમાજની વાડી લક્ષ્મીનગર ખાતે રાખેલ છે.

ચંદુલાલ પીનારા

રાજકોટ : મુળ કોડાઇ (માંડવી-કચ્છ) હાલ રાજકોટ નિવાસી ચંદુલાલ હીરજી પીનારા. તે ભારતીબેનના ધર્મપતિ, ધનશ્યામ-ગોૈરવ-ભાવનાના પિતા, સ્વ. રાજેશભાઇ વિનોદભાઇ દહીંસરયા (માધાપર-કચ્છ) ના સસરા, તા.૧૭ ના અવસાનથ પામેલ છે. તેમનું બેસણું તા. ૨૧-૬ ને ગુરૂવારે ૪:૩૦ થી ૬ ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરી નં. ૫, સહકાર મેઇન રોડ, અવધ મેડીકલ સ્ટોરની સામેની શેરી, ખાતે રાખેલ છે.

મણીભાઇ માનસતા

રાજકોટ : મુળ ન્યારા વાળા હાલ રાજકોટ નિવાસી સ્વ. ભગવાનજીભાઇ માધવજીભાઇ માનસતા ના મોટા પુત્ર મણીભાઇ ભગવાનજીભાઇ માનસતા (ઉ.વ.૮૨) તે સ્વ. કાંતિભાઇ, બટુકભાઇ અને રમેશભાઇનાં મોટાભાઇ તેમજ ભાઇચંદભાઇ વાઘજીભાઇ રાજવીરના જમાઇ નું તા.૧૮ ના અવસાન થયેલ છે. સદગત નું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી તા. ૨૧ ને ગુરૂવારે સાંજે ૫:૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

પ્રદિપભાઇ જાદવાણી

મોટામોૈવા : ગુર્જર સુથાર પ્રદિપભાઇ મગનભાઇ જાદવાણી તે ઘનશ્યામભાઇ તથા મનોજભાઇ તથા વંદનાબેન કેતનકુમાર ભાડેશીયાના પિતાશ્રી તથા વિમલભાઇ, રાહુલભાઇ તથા વર્ષાબેનના ભાઇજી તથા શૈૈલેષભાઇના ભાઇ તથા હંસાબેન લલીતભાઇ વડગામા, કુસુમબેન લલીતભાઇ ખંભાયતા, ગીતાબેન રમેશભાઇ ખંભાયતાના ભાઇ તા. ૧૯ ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૨૧ ના ગુરૂવારે ૪:૩૦ થી ૬:૩૦ તેમના નિવાસસ્થાને મોટામોૈવા (કાલાવડ રોડ) રાખેલ છે.

શારદાબેન દેસાઇ

રાજકોટ : મોઢવણિક ભાવનગર નિવાસી શારદાબેન (ઉ.વ.૯૫) તે સ્વ. ધીરજલાલ દેસાઇ (બીઓબી-ભાવનગર) નાં ધર્મપત્ની, ઉમાંકાન્તભાઇ (ભાવનગર), રાજેન્દ્રભાઇ (એફસીઆઇ,રાજકોટ), યોગેશભાઇ (ભાવનગર) તથા દક્ષાબેન ધારૈયાનાં પિતાશ્રી તથા પ્રવીણભાઇ ધારૈયા (એસબીઆઇ), જયશ્રીબેન મણીયાર (કન્યા વિદ્યાલય) નાં સાસુ તથા જતનભાઇ (ભાવનગર), ઉમંગીબેન (પોલીટેકનીક, રાજકોટ), કુમારભાઇ (ભાવનગર), કૃતિનભાઇ(પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસ, રાજકોટ), માનસીબેન (સુરત) નાં દાદી તથા આશીષભાઇ પરીખ( મનીષ સ્ટેશનરી, રાજકોટ), હિતેષભાઇ મહેતા, પ્રતિકભાઇ ગાંધી (એલ એન્ડ ટી, સુરત), હિરલબેન દેસાઇ (પીજીવીસીએલ, કોર્પોરેટ ઓફીસ, રાજકોટ) નાં વડસાસુનું અવસાન ભાવનગર તા. ૧૬ નાં થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧ના ગુરૂવારે સવન સેફાયર ફલેટ, ૪ તિરૂપતિનગર, હનુમાન મઢી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે સાંજે ૫ થી ૬:૩૦ રાખેલ છે.

શશીકલાબેન જોશી

રાજકોટ : નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ગં.સ્વ. શશીકલાબેન હરસુખભાઇ જોશી (ઉ.વ.૭૪) તે દિનેશચંદ્ર જાદવજીભાઇ જોશી (વડોદરા) ના ભાભી તેમજ ગં.સ્વ. ચંદ્રકળાબેન જોશી (જુનાગઢ) ના જેઠાણી તેમજ નીતાબેન, રીટાબેન, નીશાબેનના માતુશ્રી તેમજ દિનેશભાઇ, ધીરેન્દ્રભાઇ મહેતા, કિર્તીભાઇ મહેતાના સાસુનું તા. ૧૭ ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૧ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ જાગનાથ મંદિર, ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

બળવંતરાય પરમાર

રાજકોટ : બળવંતરાય જયંતીભાઇ પરમાર (ઉ.વ.૬પ) તે નયનાબેન (નિવૃત આયાબહેન સિવિલ હોસ્પિટલ)ના પતિ તે અમીતભાઇ અને ચેતનભાઇના પિતાશ્રીનું તા. ૧પ ને શુક્રવારે અવસાન થયું છે. તેમનું બેસણુ તા. ર૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રામેશ્વર પાર્ક શેરી નં. ૪, રેલનગર-ર ની સામે, એટીએમવાળી શેરી, પોપટપરાની પાછળ, રાજકોટ ખાતે રાખ્યું છે. તેમની ઉત્તરક્રિયા તા. રપ ને સોમવારે રાખવામાં આવી છે.

મહેશકુમાર તન્ના

રાજકોટઃ નિવાસી સ્વ.ઠા. હરીલાલ લાલજીભાઇ તન્નાના પુત્ર મહેશકુમાર (ઉ.વ.૫૪) તે ગં.સ્વ. ગીતાબેનના પતિ કોમલ તથા રૂષિત (કાનો) ના પિતા તથા રાજુભાઇ, વિજયભાઇ, હર્ષદભાઇના ભાઇ સમીરકુમાર જોબનપુત્રાના સસરા તેમજ રાજકોટના લલીતભાઇ પોપટના જમાઇ, રાજેશભાઇ, વિમલભાઇ, અતુલભાઇના બનેવીનું તા.૧૮સોમવારના રોજ દુઃખદ  અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સાદડી બંને પક્ષનું તા.૨૧ ગુરૂવારના રોજ પંચનાથ મહાદેવ મંદીરે (લીમડાચોક પાસે) સાંજે ૫:૩૦ કલાકે રાખેલ છે.