અવસાન નોંધ
મધુમતીબેન ટીંબડીયા અરિહંતશરણ પામ્યા
રાજકોટઃ બીલખા નિવાસી અનંતરાય બી.ટીંબડીયાના ધર્મપત્ની મધુમતીબેન (મંજુલાબેન) તા.૧૦ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે મેનાબેન, નીપાબેન, નીક્કીબેનના મમ્મી અને મયુરભાઈ, પરિમલભાઈ, ભાવેશભાઈના સાસુમાની પ્રાર્થનાસભા તા.૧૩/૬/૧૯ના રોજ જીમખાના, ઘાટકોપર (મુંબઈ) ખાતે યોજાઈ હતી.
વિજયાબેન લાભશંકર મહેતાનું અવસાનઃ શુક્રવારે બેસણું
રાજકોટઃ ઔદિચ્ય ગોહીલવાડી ઘેલારામજી તળ બ્રાહ્મણ મુળ ચરખા નિવાસી વિજયાબેન લાભશંકર મહેતા (ઉ.વ.૯પ)તે સ્વ.લાભશંકર દામોદર મહેતાના ધર્મપત્ની તે સ્વ. ડો. નંદલાલ દામોદર મહેતા, સ્વ. લક્ષ્મીશંકર, દામોદર મહેતાના ભાભી, તે સ્વ. વજુભાઇ એલ. મહેતા, રમેશભાઇ, જવાહરભાઇ, સ્વ.રમાબેન, શ્રીમતી શારદાબેન રાજગુરૂ, સ્વ.નવીનભાઇ મહેતા, સુભાષભાઇ, પ્રશાંતભાઇ, દિલીપભાઇ, રાજનભાઇ એલ.મહેતાના માતુશ્રી તથા રાજેશકુમાર વી.મહેતા, પિયુષભાઇ, પારીતોષભાઇ, પ્રદીપભાઇ, જનાર્દનભાઇ, કમલેશભાઇ, જયભાઇ તથા શ્યામભાઇ મહેતાના દાદીનું તારીખ ૧૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર૧ ને શુક્રવારના રોજ સમય ૩ થી ૬ વાગ્યા સુધી ચરખા નિવાસ સ્થાને રાખેલ છે.
લીલાબેન ખંભાયતા
રાજકોટઃ ગુજજર સુથાર લીલાબેન ચતુરભાઇ ખંભાયતા (રાજા) સુબોધ મશીન ટુલ્સવાળા અમીતભાઇ તથા જુનાગઢ વાળા સુબોધભાઇ રાજાના માતુશ્રી તથા ધવલભાઇના દાદી તેમજ જુનાગઢ વાળા ડો.દયાળજીભાઇ તુલસીભાઇના દીકરી તથા જીતેન્દ્રભાઇ દયાળજીભાઇ સીનરોજાના બહેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ના મેઘાણી રંગભવન ૮૦ ફુટ રોડ ભકિતનગર સર્કલ ખાતે ૪-૩૦ થી ૬-૦૦ કલાકે રાખેલ છે.
વિજયાબેન મહેતા
ચરખાઃ ઔદિચ્ય ગોહિલવાડી ઘેલારામજી તળ બ્રાહ્મણ મુળ ચરખા નિવાસી વિજયાબેન લાભશંકર મહેતા (ઉ.વ.૯પ) તે સ્વ.લાભશંકર દામોદર મહેતાના ધર્મપત્ની, તે સ્વ. ડો. નંદલાલ દામોદર મહેતા, સ્વ.લક્ષ્મીશંકર દામોદરમહેતાના ભાભી, તે સ્વ.વજુભાઇ એલ. મહેતા, રમેશભાઇ, જવાહરભાઇ, સ્વ.રમાબેન, શ્રીમતી શારદાબેન રાજયગુરૂ, સ્વ.નવીનભાઇ મહેતા, સુભાષભાઇ, પ્રશાંતભાઇ, દિલીપભાઇ, રાજનભાઇ એલ. મહેતાના માતુશ્રી, તથા રાજેશકુમાર વી. મહેતા, પિયુષભાઇ, પારિતોષભાઇ, પ્રદીપભાઇ, જનાર્દનભાઇ, કમલેશભાઇ, જયભાઇના તથા શ્યામભાઇ મહેતાના દાદીનું તા.૧૭ના સ્વર્ગવાસ થયેલ છે.તેમનું બેસણું તા.ર૧ને શુક્રવારે ૩ થી ૬ વાગ્યા સુધી ચરખા નિવાસ સ્થાને રાખેલ છે.
અનિલભાઇ પીઠડીયા
રાજકોટઃ મચ્છુ કઠિયા સાઇ સુતાર જ્ઞાતિ અનિલભાઇ (બાબુલીભાઇ) અમર્સિભાઇ પીઠડીયા (ઉ.વ.૬ર) તે મિસ્ત્રી અમર્સિભાઇ ભવાનભાઇ પીઠડીયા, સ્વ.લાભુબેન અમર્સિભાઇ પીઠડીયાના પુત્ર તથા નંદાબહેનના પતિ, સગુણાબહેનના પિતાશ્રી, દિનેશભાઇ, વિનોદભાઇ, જગદીશભાઇના ભાઇ તેમજ મોતીભાઇ (નિવૃત રેલ્વે કર્મચારી રાજકોટ), સ્વ.દેવરાજભાઇ, સ્વ.બચુભાઇના ભત્રીજા, અમૃતલાલ નરશિભાઇ પીઠડીયા (મોરબી)ના જમાઇનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ના ગુરૂવારે ૪ થી ૬ લુવાણા મહાજન વાડી કુવાડવા મુકામે રાખેલ છે.
શારદાબેન વામજા
રાજકોટઃ શારદાબેન વામજા (ઉ.વ.૬૯) તે જયંતિભાઇ પોપટભાઇ વામજા (નિવૃત આચાર્ય-તાલુકા શાળા-ભાડવા)ના ધર્મપત્ની તથા હસમુખભાઇ, પ્રવીણભાઇ અને દીપકભાઇના માતુશ્રીતથા સ્વ.બાબુભાઇ, સ્વ.રતિભાઇ તથા ધીરૂભાઇ દેત્રોજાના બહેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને શુક્રવારે સાંજે ૩ થી ૬ સોમનાથ મંદિર, કોઠારીયારોડ, રણુજા મંદિર પાછળ રાખેલ છે.
હેમીબેન દુધાગરા
રાજકોટઃ હેમીબેન રણછોડભાઇ દુધાગરા તે રમાબેન દહીંસરડા (આજી) પ્રાથમિક શાળા (તા.પડધરી)ના આચાર્ય તથા કાંતિભાઇ અને હસમુખભાઇના માતુશ્રી તા.૧૬ના શ્રીરામ ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૦ને ગુરૂવારે સાંજે પ થી૬ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર સોસાયટી, પરફેકટ શો રૂમ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.
રમેશભાઇ અગ્રાવત
વેરાવળ (શાપર): રામાનંદી સાધુ શ્રી રમેશભાઇ હિંમતરામ અગ્રાવત (ઉ.વ.પ૬)નું તા.૧૮ના અવસાન થયેલ છે. તે અમૃતલાલ, મનહરભાઇ, બળવંતભાઇ તેમજ વજુભાઇના ભાઇ અને પ્રકાશના પિતાનું બેસણું તા.ર૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ખોડિયારનગર શેરી નં.૪ ખાતે રાખેલ છે.
જીતેન્દ્રભાઇ જાની
કોડીનારઃ ઉના નિવાસી છારીયા ઉનેવાળ બ્રાહ્મણ જીતેન્દ્રભાઇ સનમુખલાલ જાની (ઉ.વ.પ૩) તે નરેન્દ્રભાઇ કિશોરભાઇ અને પ્રકાશભાઇના ભાઇનું તા.૧૮ ના અવસાન થયું છે. ઉઠમણું તા.ર૦ ને ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે મોદેશ્વર મહાદેવના મંદિરે તેમજ બેસણું સાંજના ૪ થી ૬ ઉના ટાવર ચોક બ્રહ્મસમાજની વાડી ખાતે રાખેલ છે.
સકીનાબેન કપાસી
તળાજાઃ મ.શબ્બીરભાઇ નજમુદીનભાઇ કપાસીના બૈરો સકીનાબેન મુ.રજબઅલી કપાસી (ઉ.વ.૬૮) તે તે અબ્બાસભાઇ, મ.હુસૈનાબેન (રાજકોટ) મ.સૈફુભાઇ, મોહસીનભાઇ હાતીમભાઇ , શબ્બીરભાઇ (વિરમગામ) તથા રસીદાબેન (ભાવનગર) જીરાબેન (લાઠી) ફાતેમાબેન (પાલીતાણા) નાબેન હાતીમભાઇ શબ્બીરભાઇ, બુરહાનભાઇ તથા જાફરભાઇના માતા ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. જીયારત ચાલીસમાંના સિપારા તા.ર૧ શુક્રવારના મરદ બૈરોના જીયારતના સિપારા નજમી જમાત ખાનામાં બપોરે ૧ર કલાકે રાખેલ છે. બેસણું તા.ર૦ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને કરીમી સોસાયટી શિવાજીનગર તળાજા વ્હોરા કબ્રસ્તાનમાં રાખેલ છે.
સુરેશભાઈ ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રી ગોળ માળવીયા બ્રાહ્મણ મુ.લોધીકા, હાલ રાજકોટ શાસ્ત્રી સુરેશભાઈ વિશ્વનાથભાઈ ભટ્ટ (ઉ.વ.૮૬) તે હિતેશભાઈ, ભાવનાબેન પ્રભાકરભાઈ પંડ્યા, કલ્પનાબેન કિરીટકુમાર ત્રિવેદી, સ્વ.પારૂલબેન એસ.ઉપાધ્યાય, મીનાબેન ધર્મેન્દ્રકુમાર વ્યાસના પિતાશ્રી તથા આદિત્ય, ભાસ્કરના દાદાજી તે સ્વ.શિવશંકર વિરજી જોષી (પારડી)ના જમાઈનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા બેસણું બંને પક્ષનું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.
જયાબેન અઢીયા
ગોંડલ : સ્વ. જયાબેન ચંદુલાલ અઢીયા (ઉ.વ.૯૦)તે સ્વ. ચંદુલાલ ગીરધરલાલ અઢીયાના ધર્મ પત્ની, તે દિનેશભાઇ (અમરેલી), સ્વ. કિશોરભાઇ (ખોડીયાર ટ્રાવેલર્સ), વિજયભાઇ (ખોડીયાર મોબાઇલ), વિણાબેન પ્રવીણકુમાર માણેક (ભાવનગર) ના માતુશ્રી તથા સોૈરભ, અમિત, ફેનિલ,યશ, ધાર્મીક ના દાદીમા, તે સ્વ. વેલજીભાઇ છગનભાઇ ગણાત્રા (જામનગર), સ્વ. મનસુખલાલ છગનભાઇ ગણાત્રા (રાજકોટ) ના બેન તા. ૧૮ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે, તેની પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. ૨૦ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, લોહાણા મહાજનવાડી, મહાદેવવાડી, ગોંડલ રાખેલ છે.
મગનલાલ ગઢેચા
ઉપલેટાઃ જામજોધપુર નિવાસી મગનલાલ હરજીવનભાઇ ગંઢેચા ઉંમર વર્ષ (૮૧) ભારત રેડિયો સ્ટોર વાળા તે અશ્વિનભાઇ, સુનિલભાઇ (જામનગર) સંજીવભાઇના પિતાશ્રીનું તા. ૧૮ મંગળવારના રોજ અવસાન થયેલછે. પ્રાર્થના સભા તા. ર૦ ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૦૦ શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે રાખેલ છે. (૭.૧૯)
વિજયાબેન મહેતા
રાજકોટ : ઔદિચ્ય ગોહિલવાડી ઘેલારામજી તળ બ્રાહ્મણ મુળ ચરખા નિવાસી વિજયાબેન લાભશંકર મહેતા (ઉ.વ.૯૫) તે સ્વ. લાભશંકર દામદર મહેતાના ધર્મપત્ની તેમજ સ્વ. ડો. નંદલાલ દામોદર મહેતા, સ્વ. લક્ષ્મીશંકર દામોદર મહેતાના ભાભી તેમજ સ્વ. વજુભાઇ એલ. મહેતા, રમેશભાઇ, જવાહરભાઇ, સ્વ. રમાબેન, શ્રીમતી શારદાબેન રાજગુરૂ, સ્વ. નવીનભાઇ મહેતા, સુભાષભાઇ, પ્રશાંતભાઇ, દિલીપભાઇ, રાજનભાઇ એલ. મહેતાના માતુશ્રી તેમજ રાજેશકુમાર વી. મહેતા, પિયુષભાઇ, પારિતોષભાઇ, પ્રદીપભાઇ, જનાર્દનભાઇ, કમલેશભાઇ, જયભાઇ, શ્યામભાઇ મહેતાના દાદીમાનું તા. ૧૭ ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૨૧ ના શુક્રવારે સાંજે ૩ થી ૬ ચરખા નિવાસ સ્થાને રાખેલ છે.
અજયભાઈ તંતી
રાજકોટ : અજયભાઈ પ્રાગજીભાઈ તંતી તે કુંદન એન્જી. વર્કસવાળા પ્રાગજીભાઈ ધરમશીભાઈ તંતીના પુત્ર વિરલભાઈના ભાઈ તથા વત્સલભાઈના પિતાશ્રીનું તા.૧૮ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નહેરૂનગર સોસાયટી કોમ્યુનિટી હોલ, નાના મવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
સવિતાબેન મકવાણા
રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા સ્વ.સવિતાબેન ગીરધરલાલ મકવાણા તે રમેશભાઈ, વિનોદભાઈ અને નંદલાલભાઈના માતુશ્રીનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. આશાપુરાનગર શેરી નં.૧૭ આશાપુરા હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.
યશવંતલાલ શાહ
રાજકોટ : વહાણવટી એસ્ટેટવાળા યશવંતલાલ શાંતિલાલ શાહ (કનુભાઈ) (ઉ.વ.૭૬) તે સ્વ.શાંતિલાલ કેશવલાલ શાહના પુત્ર તથા સ્વ.નવીનભાઈ, નરેન્દ્રભાઈના ભાઈ તેમજ સ્વ.શાંતિલાલ વિઠ્ઠલદાસ ધારૈયાના જમાઈ તેમજ ઋત્વાબહેન વિક્રમભાઈ પારેખ, મૌલિકાબેન જીગરભાઈ શાહના પિતાનું તા.૧૮ના મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, રૈયા રોડ, સુભાષનગર મેઈન રોડ ખાતે રાખેલ છે.
રમણીકલાલ ડેલીવાળા
રાજકોટ : ગઢડા (સ્વામીના) નિવાસી હાલ રાજકોટ રમણીકલાલ ગુલાબચંદ ડેલીવાળા (ઉ.વ.૯૫) જે કિશોર તથા જયશ્રીબેન વિરેન્દ્રભાઈ ખારા, દક્ષાબેન ઉમેદભાઈ રૂપાણી (કલકત્તા), નેહાબેન નરેશભાઈ મહેતા (ભાવનગર), ગીતાબેન પરેશભાઈ પારેખ (ઘાટકોપર)ના પિતાશ્રી તથા હિનાબેનના સસરા તથા યશ, શ્રેયાના દાદાનું તા.૧૯ના રોજ દેહઅવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતની સ્મશાન યાત્રા તા.૧૯ને બુધવારે સાંજે ૭:૩૦ કલાકે મિત હાઈટ્સ, ગોવર્ધન ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતેથી નીકળશે.
ચંદુલાલ રાજપરા
રાજકોટ : રાજપરા ચંદુલાલ ભીમજીભાઈ (ઉ.વ.૭૬) તે સ્વ.વિનુભાઈ તથા સ્વ.નવનીતભાઈના મોટાભાઈ તે ભરતભાઈ, નયનભાઈ અને જયોતિબેનના પિતાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્યામકુંવરબાઈ વાડી, દરબારગઢ ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદુલાલ રાજપરા
રાજકોટ : કાલાવડ (શીતલા) ગો.વા. સોની માણેકલાલ જકશીભાઈના જમાઈ સોની ચંદુલાલ ભીમજીભાઈ રાજપરા તે સ્વ.અમૃતલાલ, સ્વ.પ્રભુદાસભાઈ, જવાહરભાઈ, ચીમનભાઈ, નટુભાઈ તથા દિનેશભાઈના બનેવી તા.૧૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનંુ પિયર પક્ષનું બેસણું તા.૨૦ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્યામકુંવરબાઈ વાડીમાં રાખેલ છે.
અનોપબા જાડેજા
જામનગરઃ સ્વ. અનોપબા હકુભા જાડેજા તે વિજયસિંહ હઠુભા જાડેજા (સુબેદાર, રાજકોટ) તથા ધર્મેન્દ્રસિંહ હઠુભા જાડેજા (એડવોકેટ)ના માતુશ્રી તથા જન્મેન્જયસિંહ રામદેવસિંહ જાડેજાના દાદીશ્રીનું તા.૧૮ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણું તા.ર૦ ને ગુરૂવારે સાંજે ૪ થી પ શ્રી ગાયત્રી શકિતપીઠ શરૂ સેકશન રોડ જામનગર ખાતે રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.ર૪ને સોમવારે રાખેલ છે.
પરસોતમભાઇ વસોયા
વેરાવળઃ પરસોતમભાઇ ધનજીભાઇ વસોયા (ઉ.વ.૬૬) તે મનોજભાઇના પિતાશ્રી તથા તૃપેશના દાદાનું તા. ૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૦ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બિલેશ્વર મહાદેવ મંદિરે શિક્ષક કોલોની વેરાવળ ખાતે રાખેલ છે.