અવસાન નોંધ
લાભુબેન ડોડીયા
રાજકોટઃ નિવાસી ગં.સ્વ.લાભુબેન દેવજીભાઈ ડોડીયા (ઉ.વ.૭૮ શ્રી રાદલ માતાના સેવક) જે માધવજીભાઈ પરમારના પુત્રી તથા ગીરધરભાઈ તથા હસમુખભાઈ તથા સરોજબેન ડોડીયાના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૧૯ને શુક્રવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને દામજી મેપા પ્લોટ શેરી નં.૫, પીપળીયા હોલ મેઈન રોડ ''રવિ રાંદલ કૃપા'' રાજકોટ ખાતે રાખેલ છે.
એકતાબેન નડીયાપરા
રાજકોટઃ મુળ ગામ વિંજરખી હાલ રાજકોટ વરિયા વૈષ્ણવ પ્રજાપતિ ધીરૂભાઈ ધનજીભાઈ નડીયાપરાની પુત્રી સ્વ.એકતાબેન ધીરૂભાઈ નડીયાપરા (ઉ.વ.૨૩)નું તા.૧૮ના રોજ ગુરૂવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ને શનિવારે સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાન સંત કબીર રોડ, ન્યુ શકિત સોસાયટી (નંદુબાગ), ગાયત્રી બેન્સા વાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.
દિપકકુમાર વોરા
રાજકોટઃ દિપકકુમાર કિશોરચંદ વોરા તે અજંતા બેરીંગ કાું. ગરેડીયા કુવા રોડ રાજકોટ વાળા સ્વ.કિશોરચંદ મગનલાલ વોરાના પુત્ર તે હિનાબેનના પતિ તે તેજસભાઇ, ભાવીકાબેનના પિતાશ્રી તથા પ્રવિણભાઇ વોરા તથા રજતભાઇ વોરા તથા ઇન્દુબેન વોરાના ભત્રીજા તથા ભીખાભાઇ જે. સંધવી મોરબીના જમાઇનું તા.૧૮ના અવસાન થયેલ છે. જેનું ઉઠમણું તા.ર૦ને શનીવારે સાંજે ૪-૩૦ કલાકે ગોંડલ રોડ વેસ્થ ઉપાશ્રય જયંત કે જી સોસાયટી મેઇન રોડ ખાતે રાખેલ છે.
નીતીનકુમાર જગડ
રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય હસમુખલાલ ખેતસીભાઇ છાટબાર (કામદાર)ના જમાઇતથા મેહુલભાઇ અને નિમેષભાઇના બનેવી નીતીનકુમાર બળવંતરાય જગડ (ઉ.વ.૩૮)નું સિહોર મુકામે તા.૧૭ના અવસાન થયેલ છે. તેમની સાદડી તા.ર૦ના શનિવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ શીતળા માતાજીના મંદિર, ભાવનગર રોડ પટેલ વાડીની સામે રાખેલ છે.
જશવંતલાલ શાહ
રાજકોટઃ જશવંતલાલ લીલાધર શાહ (ઉ.વ.૮૪) ખીલોસવાળા તા.૧૮ના અમદાવાદ મુકામે અરીહંત શરણ પામેલ છે. જેસ્વ.ભરતભાઇ, ભૂપેશભાઇતથા શોભનાબેનના પિતાશ્રી તથા હર્ષાબેન, નિશાબેન તથા અતુલભાઇ વખારીઆના સસરા, પ્રશાંત, પ્રિયા, પરાગ, પુજા, પારસ, શ્વેતા, હેતલના દાદાશ્રીની સાદડી તા.૧૯ને શુક્રવારે શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય તેજપ્રકાશ સોસાયટી, ધનવન્તરી મેદાન સામે જામનગર બપોરે ૪-૦૦કલાકે રાખેલ છે. (સદ્દગતએસંધારો લીધેલ હતો) લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
બાજીરાજબા ચુડાસમા
ગોંડલ : બાજીરાજબા ભરતસિંહ ચુડાસમા (ઉ.વ.૯૨) તે મહેન્દ્રસિંહ (નિવૃત પ્રિન્સીપાલ સંગ્રામજી હાઇસ્કૂલ ગોંડલ), હારિતસિંહ (નિવૃત એસટી ડેપો મેનેજર જામનગર)ના માતા, ઉરવિજયસિંહ (ઓસ્ટ્રેલિયા) વીરદિપસિંહ (ઓસ્ટ્રેલિયા) તથા રાજદીપસિંહના દાદીમાનું તા. ૧૮ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨૦ શનિવારે સાંજે ૪ થી ૬ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર પંચવટી સોસાયટી ગોંડલ ખાતે રાખેલ છે લોૈકિક પ્રથા બંધ રાખેલ છે.(
અમિત ગોહેલ
રાજકોટઃ કાંગશીયાળી હાલ વાજડી વડ નિવાસી હિતેષભાઇ બટુકભાઇ ગોહેલ (વાળંદ)નો પુત્ર અમિત (ઉ.૧૯) તે બટુકભાઇ પરષોત્તમભાઇનો પોૈત્ર અને જીતેન્દ્રભાઇનો ભત્રીજો તેમજ રવિ અને દિવ્યેશના મોટાભાઇનું તા. ૧૮ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૨૦મીએ શનિવારે સાંજે ૪ થી ૬, વાજડી વડ ગામે રાખેલ છે.
નટુભાઇ લિંબાણી
ધોરાજી : દેવળકી નિવાસી વાણંદ નટુભાઇ નાનજીભાઇ લીંબાણી (ઉ.૬૦) તે હસમુખભાઇ, જયેશભાઇ તથા મોટા ધોરાજીવાળા અસ્મીતાબેન શૈલેષભાઇ ગાલોરીયાના પિતા તથા પ્રવિણભાઇ, જીતેષભાઇ મોટાભાઇનું તા. ૧૭ ના રોજ અવસાન થયેલ છે. બેસણું નિવાસ સ્થાને રાખેલ છે.
મનસુખભાઇ આડતીયા
ઉપલેટા : જામકંડોરણા : મોરારજીભાઇ જીવનભાઇ આડતીયાના પુત્ર મનસુખભાઇ મોરારજીભાઇ આડતીયા (ઉ.૭૦) તે ભરતભાઇ, શાંતીભાઇ, પ્રકાશભાઇ, વિનુભાઇ આડતીયાના મોટાભાઇ તથા નીલેશભાઇ અને કપીલભાઇ આડતીયાના પિતાશ્રી તથા ધર્મેન્દ્રભાઇ કારીયા (રાજકોટ) કમલેશભાઇ પાનવાલા (જૂનાગઢ) સંજયભાઇ કાછેલા (ઉપલેટા) તથા અલ્પેશભાઇ રૂપારેલીયા (જૂનાગઢ) ના સસરાનું તા. ૧૯ ના અવસાન થયેલ છે.
વિનોદભાઇ સિધ્ધપુરા
રાજકોટ : સરપદડ નિવાસી લુહાર વિનોદભાઇ મોહનભાઇ સિધ્ધપુરા તે શાંતિલાલ તથા નવનીતભાઇના મોટાભાઇ તેમજ પ્રશાંતભાઇના પિતાશ્રી તેમજ વડાલવાળા લુહાર બાબુભાઇ મોહનભાઇ મકવાણાના જમાઇનું તા. ૧૮ ના ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૨૦ ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, બહુચરાજી મેઇન રોડ, પુનીત ચોક, સરપદડ ખાતે રાખેલ છે.
હસમુખભાઈ ઠાકર
રાજકોટઃ અ.સૌ.ચિભડીયાના મૂળ ઉપલેટા નિવાસી હાલ જેતપુરના સ્વ.બાબુલાલ વ્રજલાલના પુત્ર સ્વ.હસમુખભાઈ બાબુભાઈ ઠાકર (ઉ.વ.૫૪) તે ચંદ્રીકાબેન તથા અનીલાબેનના ભાઈ તથા રવીભાઈ વ્રજલાલ ઠાકર (ઉપલેટા)ના ભત્રીજાનું ગુરૂવાર તા.૧૮ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૦ને શનિવારે સાંજે ૪ થી ૬ જેતપુર તેમજ નિવાસ સ્થાને ગુજરાતીની વાડી, રામકૃષ્ણનગર-૧, ધોરાજી રોડ, પંચમીયા આંખની હોસ્પિટલ પાછળ, દાળેશ્વર કૃપા, જેતપુર (કમલેશભાઈ જી.ઠાકર મો.૯૮૯૮૯ ૩૩૮૫૧)
અમિત ગોહેલ
રાજકોટઃ ગામ કાંગશીયાળી (હાલ વાજડી વડ) હિતેષભાઈ બટુકભાઈ ગોહિલ (વાણંદ)ના પુત્ર અમીત હિતેષભાઈ ગોહેલ (ઉ.વ.૧૯) તેઓ બટુકભાઈ પરસોત્તમભાઈનો પૌત્ર તેમજ જીતેન્દ્ર બટુકભાઈના ભત્રીજા તેમજ રવિ તેમજ દિવ્યેશના મોટાભાઈનું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ને શનિવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન વાજડીવડ રાખેલ છે.
શારદાબેન શેઠ
રાજકોટ :.. દશા સોરઠીયા વણીક ભાવનગર નિવાસી ગં. સ્વ. શારદાબેન ગુલાબચંદભાઇ શેઠ તે પ્રવિણચંદ્ર કે. શેઠ (લેન્સીસ), નરેન્દ્રભાઇ શેઠ, તથા સ્વ. વિનોદભાઇ કે. શેઠનાં ભાભી તથા પ્રકાશભાઇ શેઠના ભાભી તથા શ્રી અનિલકુમાર પ્રભુદાસભાઇ વજીરનાં સાસુનું તા. ૧પ નાં રોજ અવસાન થયું છે. સદ્ગતની સાદડી તા. ર૦ નાં શનીવારે સાંજે ૪ થી ૬, પ્રવિણચંદ્ર કે. શેઠ, 'માનકુંવર પેલેસ', ૭પ એ. જી. સોસા. શેરી-૪, કાલાવાડ રોડ, નીલ ધાબા સામે રાખેલ છે.
ચંદ્રીકાબેન દરીયાની
રાજકોટઃ સ્વ.ધરમદાસ જી. દરીયાનીનાં ધર્મપત્ની તથા વિષ્નુભાઈ તેમજ રમેશભાઈના માતુશ્રી સ્વ.ચંદ્રીકાબેન ધરમદાસ દરીયાની (ઉ.વ.૬૮)નું તા.૧૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પઘડીયું) તા.૨૦નાં શનિવારનાં રોજ સાંજે ૬ વાગ્યે ''ગુરૂ ગુલરાજ કુટીયા'' જુલેલાલ મંદીર પાસે, સીધીકોલોની રાજકોટ ખાતે રાખેલ છે.