Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018
અવસાન નોંધ

કણઝાના વિનોદભાઈ રતિલાલ વ્યાસનું અવસાનઃ શુક્રવારે બેસણુ

કણઝા : કણઝા નિવાસી વિનોદભાઈ રતિલાલ વ્યાસ (ઉ.વ. ૬૩) તે કિશોરભાઈ તથા દેવાંગભાઈ તથા કલ્પેશભાઈના પિતાશ્રી તથા ભરતભાઈ જોશી (ચરખડીવાળા)ના સાળાનું તા. ૧૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૯ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૬ કલાકે બ્રહ્મસમાજની વાડી, કણઝા ખાતે રાખેલ છે.

નનકુભાઇ વેગડા

જુનાગઢ : મુળશાપર હાલ જેતલવડ નિવાસી નનકુભાઇ હિરાભાઇ વેગડા (ઉ.વ.૭ર) તે બાબુભાઇ અને બાલુભાઇના ભાઇ તથા ઉપેન્દ્ર અને પંકજ (લાલા)ના પિતાનું તેમજ બળવંતભાઇ મહેતાના સસરાનું તા. ૧૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ર૦ ને શનિવારે સવારે ૮ થી સાંજના ૬ કલાક સુધી જેતલવડ ગામ ખાતે રાખેલ છે.

હસમુખરાય ભટ્ટ

જુનાગઢ : હસમુખરાય પોપટલાલ ભટ્ટ (ઔ. બ્રાહ્મણ) સાજિયા વદરવાળા હાલ જુનાગઢ તે ડો. જયોતિન્દ્ર ભટ્ટ, પંકજભાઇ ભટ્ટ, ડો. મનિષ ભટ્ટના પિતાશ્રી તથા સ્વ. કાંતિલાલ, શ્રી લાલુભાઇ, સ્વ. નટવરલાલ, સ્વ. વિનોદરાય ભટ્ટના ભાઇનું તા. ૧૭ના અવસાન થયેલ છે ઉઠમણું તા. ૧૯ ને શુક્રવારના સાંજે ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર ગિરિરાજ મેઇન રોડ જુનાગઢ રાખેલ છે.

કાન્તાબેન દાવડા

રાજકોટ : ભાડલાવાળા, લુહાર માવજીભાઇ મુળજીભાઇ સીધ્ધપુરા તથા કેશુભાઇ તથા ડાયાભાઇના બહેન કાન્તાબેન પ્રેમજીભાઇ દાવડા બાંભણીયાવાળાનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ૧૯ ના સાંજે ૪.૩૦ થી ૬ , ધારેશ્વર મંદીર, ભકિતનગર ખાતે રાખેલ છે.

દ્વારકાદાસભાઇ જાની

દ્વારકાદાસભાઇ શિવલાલ જાની (ઉ.વ.૯૩) (ગિરીનારાયણ બ્રાહણ) તે વિનયકાંતભાઇના મોટાભાઇ તેમજ અરવિંદભાઇ, ખાંતીભાઇ, પ્રફુલ્લભાઇ, ભરતભાઇ તથા ડોલરબેનના પિતાનું બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૪.૩૦ દરમ્યાન તેમના નિવાસ સ્થાને આહિર સમાજ પાસે રાખેલ છે.

કિશોરદાસ ગોંડલીયા

જામખંભાળીયા : સાધુ શ્રી ઇશ્વરદાસ ખીમદાસ ગોંડલીયાના નાનાભાઇ તથા ભગીરથ અને ધીરેનનાં પિતાશ્રી સાધુ શ્રી કિશોરદાસ ખીમદાસ ગોંડલીયા ઉ.૭૧, તા. ૧પ નાં રામચરણ (અવસાન) પામેલ છે. સંતભોજન (ભંડારો) તા. ર૭ નાં જામખંભાળીયા મુકામે રાખેલ છે. 

પન્નાબેન ગોસાઇ

રાજકોટ : ગોસાઇ કમલેશગીરી અરવિંદગીરીના પત્ની પન્નાબેન કમલેશગીરી તા.૧૭ના કેૈલાશવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬ સત્યનારાયણનગર શેરી નં. ૨, રામાનંદ આશ્રમ પાછળ, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતાબેન દાવડા

રાજકોટઃ ભાડલા વાળા, લુહાર માવજીભાઇ મુળજીભાઇ સીધ્ધપુરા તથા કેશુભા તથા ડાયાભાઇના બહેન કાન્તાબેન પ્રેમજીભાઇ દાવડા બાંભણીયા વાળાનું તા.૧૪ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૯ના સાંજે ૪-૩૦ થી ૬ ધારેશ્વર મંદીર ભકિતનગર ખાતે રાખેલ છે.

અશ્વિનકુમાર ચરાડવા

રાજકોટઃ સુદાન ઓમદુરમાન નિવાસી હાલ રાજકોટ અશ્વિનકુમાર જમનાદાસ ચરાડવા તે સ્વ.મનમોહનદાસ, અરૂણભાઇ, લલિતભાઇ, ઉપેન્દ્રભાઇનાં ભાઇ અને નિમેશભાઇ તેમજ ટીનાબેનનાં પિતાશ્રી તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના રોજ ૪ થી ૬, સહજાનંદ હોલ, શ્રીજી પ્રસાદમ, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ, ઢેબર રોડ, ખાતે રાખેલ છે.

સુશીલાબેન રાજાણી

રાજકોટઃ હેમતલાલ ત્રીભોવનદાસ રાજાણી (નિવૃત પોસ્ટ માસ્તર) ભાણવડ વાળાના ધર્મપત્ની સુશીલાબેન રાજાણી (ઉ.વ.૬૮)નું તા.૧૭ના શ્રીજી ચરણ પામેલ છે. તે શૈલેષભાઇ રાજાણી મનીષભાઇ રાજાણી, પ્રફુલાબેન રાયચુરા બીનાબેન કોટેચાના માતુશ્રી તે સ્વ.પ્રભુદાસભાઇ રાજાણી તેમજ ધીરૂભાઇ રાજાણીના નાનાભાઇના પત્ની તેમજ સ્વ.હરીદાસ નારણદાસ હીંડોચા સણોસરીવાળાની દીકરી બંને પક્ષનું ઉઠમણું તેમજ સાદડી  નિલકંઠ મહાદેવ મંદીર ગાંધીગ્રામ શિતલ પાર્ક બસ સ્ટોપ વાળો રોડ ભારતીનગર-૪ના છેડે મોચીનગર હોલની બાજુમાં તા.૧૮ના ગુરૂવાર સાંજના પ-૩૦ વાગ્યે રાખેલ છે.

કપિલભાઇ દવે

સુરેન્દ્રનગરઃ નિવાસી કપિલભાઇ કાંતિલાલ દવે (ઉ.વ.૭૪) રિટાયર્ડ એન્જીનફયર (જી.ઇ.બી. - ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જે શ્રી ગીરાબેન (પંડીત) દવેના પતિ તથા દીપાબેન જૈનના પિતાશ્રી તથા અરવિંદભાઇ, જનાર્દનભાઇના ભાઇ તથા શેખરભાઇના કાકાનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬, સમસ્ત બ્રહ્મસમાજની વાડી, પૂર્વ વિભાગ, ૮૦ ફુટનો રોડ, સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

હિમતભાઇ વખારીયા

મોટી કુંકાવાવઃ મોટી કુંકાવાવ નિવાસી ગુલાબચંદ રામજીભાઇ વખારીયાના નાનાભાઇ હિમતભાઇ (ઉ.વ.૬૭) તે બટુકભાઇના મોટાભાઇ તથા હિરેનભાઇ, પંકજભાઇના પિતાશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૮ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

નવીનભાઇ સોલંકી

ધોરાજી : મુળ ધોરાજી હાલ રાજકોટ વાંઝા દરજી નવીનભાઇ પીતાંબરભાઇ સોલંકી તે દિલીપભાઇ, રતીભાઇ, મુકેશભાઇના ભાઇ તથા શરદભાઇ, ચેતનભાઇના પિતાશ્રી તા.૧૬ના રોજ શ્રી ગોપાલ ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું રાજકોટ ખાતે તા.૧૮ને ગુરૂવારે સમય ૪ થી ૬ ઠે. હરી ઓમ પાર્ક શેરીનં.૨ સોસાયટી કોઠારીયા રીંગ રોડ તેમજ સદ્દગતનુંં બેસણું: ધોરાજી ખાતે તા.૧૯ને શુક્રવારે સમય ૪ થી ૬ ઠે વાંઝા જ્ઞાતિની વાડી ધોરાજી ખાતે ઉત્તરક્રિયા તા.૨૭ને શનિવારે નિવાસ સ્થાને રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રિતીબેન ઉપાધ્યાય

ગોંડલઃ વાલમ બ્રાહ્મ પ્રીતિબેન મુકુંદભાઇ ઉપાધ્યાય ઉંમર પ૦ તે મુકુંદભાઇ એન ઉપાધ્યાયના પત્ની સ્વ.મહેશભાઇ અને ભરતભાઇના ભાઇના પત્ની, આદિત્ય અને મીનલબેનના માતૃશ્રી, પાર્થ પાણેરીના સાસુનું તા.૧૬ને બુધવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.૨૦મીને શનિવારે સાંજે ૪થી૬ હેમવાડી સ્ટેશન પ્લોટ ગોંડલ મુકામે રાખ્યું છે.

નટવરલાલ જોષી

ભાવનગરઃ જોષી નટવરલાલભાઇ મોહનલાલ (ઉ.વ.૭૦) તા.૧ તે હાર્દિકભાઇ (છાપરી) ગૌરાંગભાઇ (રાજુલા) ડોલીબેન (હેતલબેન) ભુપેન્દ્રકુમાર રાજયગુરૂ (બારપટોળ) તૃપ્તીબેન નિતિનકુમાર રાજયગુરૂ (જાગધાર) ના પિતાશ્રી તથા સ્વ.કંચનબેન જી પંડયા (રાજુલા) સવિતાબેન એન. રાજયગુરૂ (છાપરી) જયોતિબેન એ.રાજયગુરૂ (રાજુલા) અરવિંદસ્વામી (પત્રકાર) ભાવનગર, ભાસ્કરભાઇ એમ. જોષી (રાજુલા)ના ભાઇ તે સ્વ.છગનલાલ આણંદજીભાઇ ભટ્ટ (નવસારી) ના જમાઇ અજીતભાઇ બી.પંડયા (દિલીપ પાન) (મહુવા)ના વેવાઇ તથા ગણપતભાઇ વડીયા, પ્રભાશંકર વડીયા રમણીકલાલ વડીયા (ખાંભા) ના ભાણેજ કૈલાસવાસી થયેલ છે. સંયુકત સાદડી તા.૧૯/૧૦ શુક્રવારે બપોરે ૩થી૬ ઓ.સિ.સ.બ્રા. જ્ઞાતિની વાડી, બ્રાહ્મણ સોસાયટી, રેલ્વે સ્ટેશન પાછળ, રાજુલા રાખેલ છે. સ્વ.ની સાદડી ભાવનગર મુકામે તા.૨૦ને શનિવારના રોજ સાંજે ૪થી૬ શ્રધ્ધાવાડી, નવાપરા, ભાવનગર રાખેલ છે.

સુરેશભાઇ સુખડીયા

ઉપલેટાઃ સુખડીયા (જૈન) કારાવડીયા સ્વ.રતિલાલભાઇ રાયચંદભાઇના ભાઇ ઉપલેટા નિવાસી સ્વ.પ્રભુદાસ રાયચંદભાઇ ના પુત્ર સુરેશભાઇ (ઉ.વ.૭૦)તા.૧પ-૧૦ ના રોજ હિંગોલી મહારાષ્ટ્રમાં અવસાન થયેલ છે. સાદડી તા.૨૦મી શનિવારે સાંજે ૪થી૬ જૈન સૂરજવાળી બગીચા સામે ઉપલેટા રાખેલ છે.

મઘુરીબેન રાજપોપટ

બાબરાઃ ઠા.ચંદુલાલ છોટાલાલ રાજપોપટના પુત્રવધુ તથા ઠા.જીતેન્દ્રકુમાર જમનાદાસ કોટક વાંકાનેર (કેનેડા) ના પુત્રી, ભાવેશ, રાજેશ, પ્રકાશના ભાઇ કૃષ્ણકાંત (ભીખુભાઇ) ના પત્ની મયુરીબેન (ઉ.વ.૩૯) નું તા.૧૬ના અવસાન થયુ છે. જીત તથા પંજરીના માતૃશ્રીનું ઉઠમણું તા.૧૯ સાંજે ૪થીપ તેમના નિવાસ સ્થાન ઉમીયાનગર વિવેકાનંદ સ્કુલ પાસે રાખેલ છે.

અશોકભાઇ ભટ્ટ

રાજકોટ : મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતિના મૂળ ચલાલા નિવાસી હાલ રાજકોટ સ્વ. રવિશંકર રણછોડભાઇ ભટ્ટના પુત્ર અશોકભાઇ ભટ્ટ (ઉ.વ.પ૬) તે મિતેશભાઇના મોટાભાઇ તથા વિશાલભાઇ અને ઉદયભાઇના પિતાશ્રી તથા ભાવિકાબેન રાજયગુરૂ અને નિકુંજબેન રાજયગુરૂના પિતાશ્રી તથા રાજુભાઇ જાની, ઇન્દુભાઇ જાની અને દિપકભાઇ જાનીના બનેવીનું તા. ૧૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ (બન્ને પક્ષ)નું તા. ૧૯ના શુક્રવારે સાંજે ૪ થી ૬તેમના નિવાસસ્થાને નવલનગર-૪, મવડી મેઇન રોડ રાજકોટ મુકામે રાખેલ છે. 

જીજ્ઞેશકુમાર શાહ

મોરબીઃ મુળ અમરાપુર નિવાસી સ્વ. પોપટલાલ ઉજમશીભાઇ વોરા તથા ધનલક્ષ્મીબેન પોપટલાલ વોરાના જમાઇ જીજ્ઞેશકુમાર કીર્તિભાઇ શાહ (ઉ.વ. ૪પ) તે હીનાબેન શાહના પતિ વેદાંગી તથા હિમીત્રીના પિતા, તે સ્વ. દિપકભાઇ વોરા, મહેશભાઇ વોરા તથા કેતનભાઇ (રાજુભાઇ) વોરાના બનેવી તથા મોરબી નિવાસી મહેશકુમાર ચીમનલાલ મહેતાના સાઢુભાઇ તથા સ્વ. વર્ષાબેન મહેતાના બનેવી, રવિવારે તા. ૧૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદગતનું ઉઠમણું શુક્રવારે તા. ૧૯ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે નેમીનાથ વિતરાગ જૈન ઉપાશ્રય વિતરાગ સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન પંડ્યા

રાજકોટઃ મૂળ ભાવનગર હાલ રાજકોટ હરેશભાઈ નાનાલાલભાઈ પંડ્યાના ધર્મપત્ની રમાબેન હરેશભાઈ પંડ્યા (ઉ.વ.૬૦) તે અમિતભાઈ તથા રાજુભાઈ અને પુનમબેન પ્રદીપકુમાર ઉપાધ્યાયના માતુશ્રી વિરેન્દ્રભાઈ ના લઘુબંધુના પત્ની તેમજ ઉમેશભાઈના ભાભી પ્રણયભાઈ તથા વૈભવભાઈના કાકી તથા મગનભાઈ નાનજીભાઈ ત્રિવેદીના પુત્રીનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૦ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ આશુતોષ મહાદેવ મંદિર, કોટેચા નગર, નુતનનગર હોલ, પાસે કાલાવડ રોડ, રાજકોટ ખાતે બંને પક્ષનું સાથે રાખેલ છે.

અરવિંદભાઈ વસાવડા

રાજકોટઃ વડનગરા નાગર જુનાગઢ સ્વ.ભરતપ્રસાદ શીવપ્રસાદ વસાવડાના પુત્ર અરવિંદભાઈ ભરતપ્રસાદ વસાવડા (નિવૃત ઓફિસર) તે હાર્દીક અને શુભેચ્છા (દેનાબેંક)ના પિતાશ્રી તથા સ્વ.મજતરામના નાનાભાઈ તેમજ ઉમાકાંત (નિવૃતરેલ્વે કર્મચારી), મીલાપરાય (નિવૃત ગુજરાત હાઉસીંગ બોર્ડ), રાજેશભાઈ (નિવૃત કાર્યપાલ ઈજનેર જીઈબી)ના મોટાભાઈનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૯ના રોજ સાંજે ૫ થી ૬ નાગર બોર્ડીંગ ટાગોર રોડ વિરાણી સ્કૂલ સામે રાખેલ છે.