Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018
બાબરાના ઠા. ચંદુલાલ જસાણીનાં ધર્મપત્ની પ્રેમીલાબેનનું અવસાનઃ કાલે ઉઠમણું

રાજકોટઃ ઠા.ચંદુલાલ દામોદરદાસ જસાણીના ધર્મપત્ની  પ્રેમીલાબેન (ઉ.વ.૮૦) તે દિપકભાઇ તથા દિલીપભાઇ તથા સરલાબેન, જયોતીબેન, બીનાબેનના માતુશ્રી અને મુકંુદભાઇ જસાણીના ભાભીનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૯ ને ગુરૂવારે સાંજે પ કલાકે લોહાણા મહાજનવાડી બાબરા ખાતે રાખેલ છે.

અવાસાન નોંધ

ઉજમબેન અમેથીયા

જૂનાગઢ : જૂનાગઢના માખિયાળા ગામે રહેતા મનસુખભાઈ લખમણભાઈ અમેથીયાના માતુશ્રી ઉજમબેન લખમણભાઈ અમેથીયા તે જયેશભાઈ અને સંજયભાઈના દાદી, તેમજ હસમુખભાઈ અને રમણીકભાઈના ભાભુ ગઈ કાલે તા.૧૭ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે.

ધર્મેન્દ્રકુમાર આદ્રોજા

રાજકોટઃ મુળ સુરેન્દ્રનગર હાલ રહે. રાજકોટ વાળંદ ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ આદ્રોજા (ઉ.વ.૪૫) તે કનૈયાલાલ મગનલાલ આદ્રોજા ના પુત્ર, તથા નયનભાઇના મોટાભાઇ તે રાજકોટ નિવાસી અમૃતલાલ મગનલાલ ચૌહાણના જમાઇ તથા દિપના માતુશ્રીનું અવસાન રાજકોટ મુકામે તા.૧૭ના રોજ થયેલ છે. સદ્ગતનું  બંને પક્ષનું સંયુકત બેસણું તા.૧૯ને ગુરૂવારના રોજ સાંજના ૪:૩૦ થી ૬:૩૦ કલાકે વાળંદ સેવા સમાજની વાડી લક્ષ્મીનગર-૨, મુકામે રાખેલ છે.

કવિતાબેન ચૌહાણ

ગોંડલ : જીતેશભાઇ રમણીકભાઇ ચૌહાણના પત્ની કવિતાબેન ઉ.વ.ર૮ તે હાર્દિક, આયુષીના માતાનું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુવાસ વાડી, આશાપુરા મંદિર પાસે, ગોંડલ રાખેલ છે.

સંતોકબેન ધોકાઇ

વાંકાનેર : મીઠાપુર નિવાસી સ્વ. ઠા. શાંતીલાલ ભગવાનજીભાઇ ધોકાઇના પત્ની સંતોકબેન (ઉ.વ. ૭ર) તે નરેશભાઇ તથા અશ્વિનભાઇના માતુશ્રી તથા દેવ અને દીપાના દાદીમાં તથા ખાખરડાવાળા સ્વ. દ્વારકાદાસ આણંદજીભાઇ પાઉંની પુત્રી તથા સ્વ. વિઠલદાસભાઇ, સ્વ. ગીરધરભાઇ, સ્વ. હરીદાસભાઇ, તુલસીદાસભાઇ (રાજકોટ) તથા રતીલાલ (ભાટીયા)ના બહેનનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૯મીએ ગુરૂવારે સાંજે પ થી ૬ લોહાણા મહાજન વાડી-સુરજકરાડી (મીઠાપુર) ખાતે (પીયર પક્ષની સાદડી) સાથે રાખેલ છે.

વનમાળીભાઇ પંચાસરા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળગામ હડિયાણા વાળા, હાલ રાજકોટ વનમાળીભાઇ વશરામભાઇ પંચાસરા (ઉ.વ.૮૬) (લેમીનેશન હાઉસવાળા દાદા) તે વિનોદભાઇ અને અનુપભાઇના પિતાશ્રી તેમજ જસ્મીન, ધરા, વિશ્વાના દાદા, તેમજ નલીનીબેન દિનેશકુમાર વડગામા અને ભારતીબેન બળવંતકુમાર ઘોરેચાના પિતાશ્રીનું તા.૧૬ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૯ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬, ૭-૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે રાખેલ છે. ઉતરક્રિયા બંધ રાખેલ છે.

ગિરીશભાઇ વઢવાણા

રાજકોટઃ ગુર્જર સુતાર ગિરીશભાઇ ચંદુભાઇ વઢવાણા (ઉ.વ.૪૭) તે ઉદયભાઇ (યોગી એલ્યુ.) રવિભાઇ તથા ધવલભાઇના પિતાશ્રી તથા ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટના પ્રમુખ અને ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટના સહમંત્રીનું તા.૧પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના ગુરૂવારે શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ, બાલાજી ઇન્ઙ પાર્ક, ગોંડલ રોડ ખાતે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ રાખેલ છે.

વૃજલાલ પાટડીયા

રાજકોટઃ મુળ વાંકાનેરના અ.નિ. ચતૂરદાસ ધનજીભાઇના પુત્ર વ્રજલાલ ચતુરદાસ પાટડીયા (ઉ.વ.૭૩) તે હસુભાઇ પ્રવિણભાઇ તથા પંકજભાઇના મોટાભાઇ તથા અશોકભાઇ તથા મુકેશભાઇના પિતાશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧૯ને ગુરૂવારે (બન્ને પક્ષનું) સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦ વાગ્યે, સોની સમાજની વાઘેશ્વરી વાડી યુનીટ નં. ૩ રામનાથપરા ખાતે રાખેલ છે.

દમયંતીબેન ભટ્ટ

ઘોઘાવદરઃ દમયંતીબેન ફૂલશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.૮ર) તે જગદીશભાઇ તથા ગીરીશભાઇના માતુશ્રી અને રાજેશભાઇ કે. પંડયા તથા દિનેશભાઇ જે. વ્યાસ (રાજકોટ)ના સાસુ તથા ભુપતભાઇ એમ. પંડયા (શિવરાજગઢ)ના બેન તા.૧૭ના કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.ર૧ને શનિવારે બપોરે ૩ થી ૬, ઘોઘાવદર ખાતે રાખેલ છે.

ભાનુબેન રાણપરા

રાજકોટઃ મોરબીઃ સોની દેવશીભાઇ ત્રિભોવનદાસ પારેખ (પીઠડ વાળા)ના દિકરી તેમજ દયાળજીભાઇ, સ્વ.નિમચંદભાઇ, ભાઇચંદભાઇ, જયંતિભાઇ, નવીનભાઇ, હસમુખભાઇ તથા ગૌરીબેનના બેન ભાનુબેન મણિલાલ રાણપરા (ઉ.વ.૭પ)નું તા.૧૭ના અમદાવાદ  મુકામે અવસાન થયુ છે. તેમનું પિયર પક્ષનું બેસણું મોરબી મુકામે વાઘેશ્વરી મંદિર, દરબારગઢ પાસે, તા.૧૯ના ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ રાખેલ છે.

રાજેન્દ્રભાઇ હળવદીયા

રાજકોટઃ રાજેન્દ્ર ગાંડાલાલ હળવદીયા જે મુળ લીંબડી-પાણશીણાના વતની સ્વ.ગાંડાલાલ તથા સ્વ.પ્રભાબેનના પુત્ર તથા પ્રવિણભાઇ, ભોગીભાઇ, ચંદ્રકાંતભાઇ અને શશીકાન્તભાઇના નાનાભાઇ તથા ગુણવંતભાઇ-શિહોર અને વિનોદભાઇ જામનગરના દાદાના દિકરા તેમજ જયશ્રીબેનના પતિ તથા ડો.દેવાંશી અને ડો.આશિષના પિતા તથા જીવણભાઇ આણંદભાઇ ધોળકીયાના નાના જમાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, નંદનવન હોલ, નંદનવન કો.ઓ.સોસા., રામપાર્ક મેઇન રોડ, શ્રી દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ પાછળ, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે.

મંજુલાબેન માંડવીયા

સણોસરાઃ વાળંદ માંડવીયા ધીરજલાલ ઉકાભાઇના ધર્મપત્ની તે શૈલેષભાઇ તથા અશોકભાઇના માતુશ્રી તેમજ માંડવીયા ચતુરભાઇ ઉકાભાઇના ભાભીશ્રી તેમજ રૈયા નિવાસી નટવરલાલ તથા રામજીભાઇ ધામેલીયાના બેન તથા માંડવીયા નટવરલાલ સી. તથા અમૃતભાઇ તથા કમલેશભાઇના કાકી તેમજ સિધ્ધાર્થના દાદીમાં મંજુલાબેન તા.૧૬ના શ્રીરામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.ર૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬, સણોસરા મુકામે રાખેલ છે.

મંજુલાબેન પીઠવા

રાજકોટઃ વડિયાઃ લુહાર ગં. સ્વ. મંજુલાબેન નરોતમભાઇ પીઠવા (ઉ.વ.૭૮), તે યોગેશભાઇ, રાજુભાઇ, જીતુભાઇ, ચેતનભાઇ અને મનિષભાઇના માતુશ્રીનું તા.૧૭મીએ અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.૧૯મીએ ગુરૂવારે બપોરે ૩ થી પ, પટેલ સમાજની વાડીમાં રાખેલ છે.

પરેશકુમાર કારીયા

રાજકોટઃ સ્વ.પરેશકુમાર લીલાધર કારિયા (ઉ.વ.પર) તે ગોપાલદાસ જમનાદાસના ભત્રીજા, તે નવીનભાઇ, શાંતીભાઇ, મહેન્દ્રભાઇ તેમજ મહેશભાઇ તથા મંગુબેન શિંગાળા તથા હંસાબેન ઠકરારના ભાઇ તેમજ રવીરાજ તથા વિભુતિબેન કોટકના પિતાશ્રી તેમજ તે ચંદુલાલ પરસોતમભાઇ ધામેચા જુનાગઢના જમાઇ તેમજ ભરતભાઇ, શરદભાઇ તથા હરેશભાઇના બનેવીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૯ને ગુરૂવારે સાંજે પ થી ૬, ભુતનાથ મંદિર સત્સંગ હોલ, કોલેજ રોડ, જુનાગઢ મુકામે રાખેલ છે. સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે.

ભુરાભાઇ ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપુત ગામ-ચરખડી ભુરાભાઇ માનસંગભાઇ ભટ્ટી તે ધીરૂભાઇ, દાનસંગભાઇ, બનુભાઇના પિતા તેમજ ચંદ્રેશ, જીતેન્દ્ર, રોહીત, કરણનાં દાદા તેમજ રઘાભાઇ ચૌહાણ (નાના માંડવા) તથા મોહીતભાઇ પરમાર (રાજકોટ)ના સસરાનું તા.૧૬ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.ર૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ચરખડી મુકામે રાખેલ છે.

શાંતાબેન દવે

રાજકોટઃ મુળ કોયાણી હાલ રાજકોટ નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ. પોપટલાલ નારણજી દવે (પુર્વ પીએસઆઇ) ના ધર્મપત્ની  શાંતાબેન (ઉ.વ.૭૪) તે ચંદ્રેશભાઇ (ભુવનેશ્વર પ્લે હાઉસ) વિશાલભાઇ (સિધ્ધી વિનાયક મોટર્સ પ્રા.લી. મોરબી) ગં.સ્વ. ભારતીબેન હેમાંગકુમાર ભટ્ટ (ભાયાવદર) નિશાબેન નયનકુમાર ત્રિવેદી (ભાવનગર) નિલમબેન મનોજકુમાર જોષી (જામનગર) રૂપાબેન અજયકુમાર જોષી (ભાવનગર)ના માતુશ્રી તથા રાજેશભાઇ બાબુભાઇ ત્રિવેદી (જામનગર) ના બહેનનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.ર૦ને શુક્રવારે સાંજે ૪ થી પ.૩૦ કલાક સુધી ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

કાંતીલાલ પંચોલી

રાજકોટઃ કાલાવડ (શીતલા)ના ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ. કાંતીલાલ નવલંશંકર પંચોલી (ઉ.વ.૭૦) તે સ્વ. રમેશચંદ્ર વિનોદભાઇ અને સુરેશભાઇ પંચોલી, મંજુબેન ચંપકલાલ ત્રિવેદી (રાજકોટ) અને જયશ્રીબેન કિશોરચંદ્ર ત્રિવેદી (કાલાવડ)ના મોટાભાઇ તથા કેતનભાઇ કમલેશભાઇ, વંદના નરેન્દ્રભાઇ ભટ્ટ તથા દક્ષાબેન ધર્મેન્દ્રકુમાર ત્રિવેદીના પિતાશ્રીનું અવસાન તા.૧૭ને મંગળવારે થયેલ છે. બેસણું કાલાવડ (શીતલા) તા.ર૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતીની વાડી પિપલેશ્વર  મહાદેવ મંદિર સામે રાખેલ છે.

કનુભાઇ સવજાણી

જામખંભાળીયાઃ સ્વ. દેવુભાઇ ગગુભાઇ સવજાણીના પુત્ર કનુભાઇ (જયોતી મશીનરી) (ઉ.વ.૬ર) તે રામભાઇના પિતાશ્રી તેમજ કીર્તીભાઇના મોટાભાઇ તા.૧૮મીના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૧૯ મીના રોજ સાંજે ૪ થી ૪.૩૦ સુધી ભાઇઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખેલ છે.

કવિતાબેન ચૌહાણ

ગોંડલ : જીતેશભાઇ રમણીકભાઇ ચૌહાણના પત્ની કવિતાબેન ઉ.વ.ર૮ તે હાર્દિક, આયુષીના માતાનું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સુવાસ વાડી, આશાપુરા મંદિર પાસે, ગોંડલ રાખેલ છે.

સંતોકબેન ધોકાઇ

વાંકાનેર : મીઠાપુર નિવાસી સ્વ. ઠા. શાંતીલાલ ભગવાનજીભાઇ ધોકાઇના પત્ની સંતોકબેન (ઉ.વ. ૭ર) તે નરેશભાઇ તથા અશ્વિનભાઇના માતુશ્રી તથા દેવ અને દીપાના દાદીમાં તથા ખાખરડાવાળા સ્વ. દ્વારકાદાસ આણંદજીભાઇ પાઉંની પુત્રી તથા સ્વ. વિઠલદાસભાઇ, સ્વ. ગીરધરભાઇ, સ્વ. હરીદાસભાઇ, તુલસીદાસભાઇ (રાજકોટ) તથા રતીલાલ (ભાટીયા)ના બહેનનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૯મીએ ગુરૂવારે સાંજે પ થી ૬ લોહાણા મહાજન વાડી-સુરજકરાડી (મીઠાપુર) ખાતે (પીયર પક્ષની સાદડી) સાથે રાખેલ છે.

દિવાળીબેન જાદવ

રાજકોટ : વાણંદ કાગદડી નિવાસી હાલ પુના સ્વ. બાબુભાઈ ગોવિંદભાઈ જાદવના ધર્મપત્નિ દિવાળીબેન બાબુભાઈ જાદવ તે ગીરધરભાઈ, કિશોરભાઈ, નટુભાઈ, પ્રભુભાઈ, મનસુખભાઈ, દિપકભાઈના માતુશ્રી તથા પરસોતમભાઈ ત્રાડાલાલ હિરાણી તથા જયસુખભાઈ લાભુભાઈ શીશાંગીયાના સાસુનું તા.૧૬ને સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ જૂનું માર્કેટીંગ યાર્ડ સામે, પેડક રોડ, માસૂમ સ્કુલની બાજુમાં શિવમ હોલ ખાતે રાખેલ છે.

કાળુભાઇ સરવૈયા

રાજકોટ : ખાંટ રાજપૂત સ્વ. કાળુભાઇ સવજીભાઇ સરવૈયા (ઉ.વ.૮૦) રાજકોટ રીટાયર્ડ રેલ્વે કર્મચારી તે વિભાકરભાઇ અને ગુણવંતભાઇ તથા ચીમનભાઇ (ગોંડલ), બાબુભાઇ (ગોંડલ) ના મોટાભાઇ તેમજ વી. ટી. મકવાણા (રાજકોટ), સુરેશભાઇ બી. સરમાળી (ખારચીયા) ના સસરાનું તા. ૧૬ ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૯ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ જીત્રીયા હનુમાન મંદિર, મવડી મેઇન રોડ, મવડી ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

 

મધુબેન જોષી

રાજકોટઃ મચ્છુકઠીયા મોઢ બ્રાહ્મણ મધુબેન તે નવનીતરાય એલ.જોષી (રીટાર્યડ બી.એસ.એન.એલ.)ના ધર્મપત્ની તથા જયુપીલ એન.જોષી (મારવાડી કોલેજ- રાજકોટ)ના માતુશ્રી તથા અશોકભાઈ એલ.જોષીના ભાભીનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શુક્રવારના રોજ સાંજના ૪ થી ૫ વચ્ચે નંદનવન સોસાયટી, યુનીવર્સીટી રોડ, પંચાયત ચોક, બ્લોકનં ૪-સી, 'વ્રજ' ખાતે રાખવામાં આવેલ છે.

દલસુખરાય મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રાજપરાવાળા દલસુખરાય (કિશોરભાઈ) જવેરચંદભાઈ મેર તે સ્વ.ગોકળદાસ જવેરચંદભાઈ તથા સ્વ.છોટાલાલભાઈના નાનાભાઈ તથા રજનીભાઈ તથા ગોપાલભાઈ તથા દિપાબેન જોગી તથા સપનાબેન છાંટબારના પિતાશ્રી તા.૧૮ને બુધવારના શ્રીજી ચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રિયવાડી પેડકરોડ ખાતે રાખેલ છે.

સુરેશકુમાર આડેસરા

રાજકોટઃ સ્વ.સોની જયંતિલાલ ગોરધનદાસ આડેસરા પીઠડીયાવાળાના નાના પુત્ર સુરેશકુમાર તે કુ.રોહિણીના પિતાશ્રી તથા ચંન્દ્રકાંતભાઈ, શશીકાંતભાઈ, રસિકભાઈ, મુકેશભાઈ તથા નવિનભાઈના નાનાભાઈ તથા તે સરાવાળા સોની અમૃતલાલ મલુકચંદ ફીચડીયાના જમાઈ તા.૧૭ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૯ને ગુરૂવારે બપોરના ૩:૩૦ થી ૫ વાગ્યે વાઘેશ્વરીની વાડી યુનિટ-૩, હાથીખાના મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભૂપેન્દ્રભાઇ કોઠારી

રાજકોટ : રાજકોટ નિવાસી ભૂપેન્દ્રભાઇ (બકુલભાઇ) કાંતિલાલ કોઠારી તે સ્વ. સવિતાબેન તથા સ્વ. કાંતિલાલ કમળશી કોઠારીના પુત્ર તથા સ્વ. સુરેશભાઇના નાના ભાઇ તે અ.સૌ. પૂર્વી શૈલેષ ભણસાલીના પિતાશ્રી તે સ્વ. જયંતિલાલ મોતીચંદ હડીયાના જમાઇનું તા. ૧૬ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૯ ને ગુરૂવારે બપોરે ૪ કલાકે વિરાણી પૌષધશાળા-પેલેસ રોડ ખાતે રાખેલ છે. (ચક્ષુદાન કરેલ છે)

મુકતાબેન ખંભાયતા

રાજકોટઃ વલારડી નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ.મુકતાબેન વલ્લભભાઈ ખંભાયતા (ઉ.વ.૯૨) તેઓ પ્રવિણભાઈ, વિનુભાઇ, જગદિશભાઈના માતુશ્રી તથા અનિલભાઈ, મહેલભાઈના ભાભુ તથા ઘનશ્યામ, શૈલેષ, કૌશિકના દાદીનું તા.૧૮ના રોજ રામચરણ પામ્યા છે. તેઓનું બેસણું તા.૨૦ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, રણુજા મંદિર, કોઠારીયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.