અવસાન નોંધ
દુધીબેન છાયાણી
રાજકોટઃ મૂળ જસદણ નિવાસી દુધીબેન ગાંડાલાલ છાયાણી (ઉ.વ.૮૧) તે ગાંડાલાલ ઘેલાભાઈ છાયાણીના ધર્મપત્ની તથા હિતેન્દ્રભાઈ, પંકજભાઈ તથા નરેન્દ્રભાઈ ગાંડાલાલના માતુશ્રીનું તા.૧૭ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૯ મંગળવારે, સાંજે ૪ થી ૬ કલાકે, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ૯/૧૦ માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.
હિનાબેન દાવડા
દ્વારકા : સ્વ.ઠા. મથુરદાસ જમનાદાસ દાવડા (ભોગાતવાળા) ના પુત્ર સ્વ. સુરેશભાઇના ધર્મ પત્ની હીનાબેન (ઉ.વ.૪૬) તે ઠા.પ્રવિણભાઇ તથા સ્વ. ગોવિંદભાઇ તથા જયાબેન વલ્લભદાસ ગોકાણી (કલ્યાણપુર), પુષ્પાબેન ગીરધરદાસ મોદી (ખંભાળીયા), કુસુમબેન ધનસુખભાઇ બારાઇ (દ્વારકા) ના ભાભી તથા શ્યામ, સતિષ તથા નીરાલીબેનના માતુશ્રી તથા સ્વ. ચુનીલાલ માવજીભાઇ ખોડા (દ્વારકા) ના પુત્રીનું તા. ૧૬ ના ગોૈલોકવાસ થયેલ છે. પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા. ૧૮ ને સોમવારના સાંજ ે ૪ થી ૪.૩૦ સુધી લોહાણા મહાજનવાડી, દ્વારકા ખાત ે ભાઇઓ તથા બહેનો માટે સાથે રાખેલ છે.
જયેશભાઇ શાહ
વેરાવળ નિવાસી જયેશ ચીમનલાલ શાહ ઉ.પ૪ તે રમેશભાઈ, વીરેનભાઈ, કુસુમબેન, જયોતીબેન, નીતાબેન, આશાબેનના ભાઈ તા.૧૬/૩ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતની પાર્થનાસભા તા.૧૮/૩ને સોમવારે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ વસનજી વીરજી જૈન ધર્મશાળા દોલતપ્રેસ જૈન દેરાસર પાસે વેરાવળ ખાતે રાખેલ છે.
જયાબેન પોપટ
વેરાવળઃ સ્વ.વંૃદાવનદાસ ગોવર્ધનદાસ પોપટના પત્ની જયાબેન (ઉ.૮૬) તે પ્રફુલભાઈ,હર્ષદભાઈ, ભરતભાઈ, જયોતીબેન નરોતમદાસસુબા(કાંદીવલી), હંસાબેન ભરતકુમાર દાવડા(માણાવદર), હર્ષાબેન મહેન્દ્રકુમાર પંચમતીયા(માંગરોળ)ના માતૃશ્રી તથા સ્વ.ગોકળદાસ લાલજીભાઈ રોકડીયા(ગડુ વાળા)ના પુત્રી તા.૧૬ના અવસાન થયેલ છે.સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષનીસાદડી તા.૧૮ને સોમવારે બપોરે ૪.૩૦ કલાકે બિલેશ્વર મહાદેવ મંદિર વેરાવળ ખાતે રાખેલ છે.
કિર્તિકાંતભાઇ સીમેજીયા
પડધરી : સ્વ. રમણીકલાલ ગીરધરલાલ રાણપુરાના જમાઇ કિર્તિકાંતભાઇ પ્રેમચંદભાઇ સીમેજીયા (ભાણાવદરવાળા) (ઉ.વ.૬૫) તે હર્ષદભાઇ, અજયભાઇ ના બનેવી તા. ૧૬ ના રોજ રાજકોટ શ્રીજીચરણ પામેલ છે બન્ને પક્ષની સાદડી તા. ૧૮ ને સોમવાર સાંજે ૪ થી ૬ પુરીબાઇ હોલ, કેનાલ રોડ, રાજકોટ રાખેલ છે.
ગૌરીબેન ગોંડલીયા
રાજકોટઃ રાજકોટ નિવાસી જંગલેશ્વર બીડીવારા તથા બાલાજી પાન સાધુ સમાજના અગ્રણી સ્વ. સાધુ જેરામદાસ (બાબુલાલ) ભીમદાસજી ગોંડલીયાના ધર્મપત્ની સાધુ ગૌરીબેન જેરામદાસ ગોંડલીયા તે સ્વ. સાધુ દિનેશદાસ, સાધુ વિજયભાઇ, સ્વ.સાધુ સંદિપભાઇના માતુશ્રી તથા સાધુ અંકીત વિજયભાઇ ગોંડલીયા, રોહિત સંદિપભાઇ ગોંડલીયા (રામનાથપરા)ના દાદીનું તા.૧૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૧૮ના સોમવારે સાંજના ૪ થી ૬, રામનાથપરા-૮, ખાતે રાખેલ છે.
ઘનશ્યામભાઇ ભટ્ટ
રાજકોટઃ નથુ તુલસી ઔદીચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ સ્વ.લાભશંકર જીવરામભાઇ ભટ્ટના પુત્ર ઘનશ્યામભાઇ લાભશંકર ભટ્ટ તે લલિતભાઇ તથા સ્વ.જયંતિભાઇના ભાઇ તેમજ વસંતબેન રમેશચંદ્ર જોશી તથા સ્વ.તરૂણાબેન મુગટલાલ મહેતા તથા ગં. સ્વ. મૃદુલાબેન દિલીપભાઇ જોશીના ભાઇનું તા.૧પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૧૮ને સોમવારે પ થી ૬ રમેશચંદ્ર પ્રેમશંકર જોશી, અલ્કેશ્વર મહાદેવ મંદિર, ૧/૬ અલ્કાપુરી, અંબિકા પાર્કની સામે, રૈયા રોડ ખાતે રાખેલ છે.
જેતીબેન ગુરૂબક્ષાણી
રાજકોટઃ સ્વ. વિરૂમલ કેવલરામ ગુરૂબક્ષાણીના ધર્મપત્ની જેતીબેન વિરૂમલ તે સ્વ. ઠાકુરદાસ વિરૂમલ તે સદ્દગુરૂ સેલ્સ એન્ડ સર્વિસવાળા ચંદ્રેશભાઇ અને સુરેશભાઇના દાદીમા તે વિષ્ણુભાઇ વિરૂમલ (દરિયાલાલ એજન્સી વાળા) તે તોલારામ વિરૂમલ (વી. કે. વાળા) તે દેવીબેન તથા નાનકીબેન (સાધુ વાસવાણી સ્કુલના એકાઉટન્ટ)ના માતુશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પઘડીયું) આજે તા.૧૮ને સોમવારે સાંજે પ-૩૦ કલાકે રામનાથપરા હરમંદિર ખાતે રાખેલ છે.
દુર્લભજીભાઇ ચંદારાણા
રાજકોટઃ દુર્લભજી વલ્લભજી ચંદારાણા (ઉ.વ.૮૭) તે મહેશભાઇતથા કિશોરભાઇ તથા હિતેશભાઇ તેમજ સરોજબેન હિતેશભાઇ પાઉ (ગાંધીધામ)ના પિતાશ્રી તેમજ ધીરજલાલ દામોદર મિરાણી અને જીતેન્દ્ર દામોદર મિરાણીના બનેવીતા.૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું ઉઠમણું તા.૧૮ના સોમવારે સાંજે પ વાગ્યે જાગનાથ મંદિરમાં રાખેલ છે.
કુંદનબેન ઉપાધ્યાય
રાજકોટઃ મહારાજશ્રી નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતિ સમાજના સ્વ.દિનેશચંદ્ર દલપતરામ ઉપાધ્યાયના ધર્મપત્ની ગં. સ્વ. કુંદનબેન તે સ્વ.પ્રેમશંકર નાગેશ્વર જોશી(જામનગર)ની પુત્રી, કિશોરભાઇ જયપ્રકાશભાઇના ભાભી, રાજેશભાઇ, શૈલેષભાઇ, આશાબેન, હેતલબેનના માતુશ્રીનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ના સોમવારે સાંજે ૪ થી પ, બી/૧૦૪, સાત્વિક પાર્ક, વારાહી સ્કુલ સામે, ડી કેબીન, સાબરમતી અમદાવાદ ખાતે રાખેલ છે.
કમળાબેન જોશી
રાજકોટઃ સતાપર નિવાસી (હાલ રાજકોટ) ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં. સ્વ. કમળાબેન નંદલાલ જોશી (ઉ.વ.૮૯) તે ગીજુભાઇ જોશી (પુર્વ આચાર્ય જય રાંદલ વિદ્યાલય), ચીમનભાઇ, અરવિંદભાઇ (શાસ્ત્રી) તથા નાથાલાલ રણછોડભાઇના ભાભીનું તા.૧૭ને રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬, રામેશ્વર મંદિર, પુનિત સોસાયટી (કોઠારીયા રોડ) રાજકોટ ખાતે રાખેલ છે.
રેખાબેન પરમાર
રાજકોટઃ કરશનભાઇ પરશોતમભાઇ પરમાર (નિવૃત ખેતીવાડી અધિકારી જુનાગઢ)ના પત્ની રેખાબેન તે જગદીશભાઇના માતુશ્રીનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કરશનભાઇ પરમાર મોચીનગર સોસાયટી એ-૧પ, બજરંગવાડી પાસે જામનગર રોડ ખાતે રાખેલ છે.
ભાણજીભાઇ સોમાણી
મોરબીઃ ભાણજીભાઇ કેશવજીભાઇ સોમાણી તા.૧૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદ્દગતની પ્રાર્થના સભા તા.૧૮ને સોમવારના રોજ સાંજે પ થી ૬ કલાકે દેશળ દેવ હોલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પુલ ઉપર મોરબી રાખેલ છે.
બટુકભાઇ રાવરાણી
સુલતાનપુર : સુલતાનપુર નિવાસી બટુકભાઇ પરસોતમભાઇ રાવરાણી (ઉ.વ.૮પ)નું તા. ૧૬ના રોજ અવસાન થયેલ છે. તે ભરતભાઇ તેમજ રાજુભાઇના પિતાશ્રી તેમજ એડવોકેટ લલિતભાઇ લખતરીયાના સસરા થાય તેમજ ડો. રમણીકભાઇ, નટુભાઇ, રમેશભાઇ, રતિભાઇ, અરવિંદભાઇના કાકા તેમજ અમિત, જયદીપ તેમજ સનીના દાદા થાય. તેમની ઉતરક્રિયા તા. ર૭ ને બુધવારે સુલતાનપુર મુકામે રાખેલ છે.
સ્વ. રાજેષભાઇ શીસાંગીયા
રાજકોટ :.. વાણંદ સ્વ. રાજેશભાઇ ભીખુભાઇ શીશાંગીયા (ઉ.વ.પ૭) તે ભીખુભાઇ રવજીભાઇ શીશાંગીયાના પુત્ર તથા સ્વ. ગીરીશભાઇ તથા ભરતભાઇના ભાઇ તથા કેતનભાઇ તથા ચીરાગભાઇના પિતાશ્રી તથા મનસુખભાઇ સુંદરજીભાઇ ઝાલાના બનેવીનું તા. ૧૬-૩-૧૯ શનીવારના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણુ તા. ૧૮ સોમવારે સાંજે ૪ થી ૬ શ્રી વાછરા ડાડાનો મઢ ઉદયનગર ખાતે રાખેલ છે.
કુસુમબા ચૌહાણ
રાજકોટઃ કુસુમબા ચૌહાણ (ઉ.વ.૭૦) તે ભગવાનજી ભીમજી ચૌહાણ (રીટાયર્ડ રેલ્વે સ્કાઉટ) ના ધર્મપત્નિ, તે નરેન્દ્રસિંહ બી . ચૌહાણ (રેલ્વે), રાજેશ્વરીબા,ધમિષ્ઠાબા, રીટાબાના માતુશ્રી દક્ષાબા ચૌહાણના સાસુમા, માધવસિંહ ચૌહાણ (રીટાયર્ડ રેલ્વે ડ્રોઇગ ઓફિસ)ના નાનાભાઇના ધર્મપત્નિ તે હર્ષદીપસિંહ, રૂષિરાજસિંહના દાદીમાં તથા સી.એમ. ચૌહાણ (પેન્ટર), ઇન્દ્રજીતસિંહના માસીબાનું અવસાન તા.૧૬ને શનિવારના રોજ થયેલ છે. તેમનુ બેસણું તા.૧૮ને સોમવાર ૫ થી ૬ એકનાથ મ્યુનિસીપલ સ્કુલ, ગેબનશાહ પીર દરગાહ રોડ, ૧૫ જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન લોઢીયા
રાજકોટઃ ગીરનારા પરજીયા સોની મંજુલાબેન બાબુલાલ લોઢીયા (ઉ.વ.૬૨) તે સ્વ. બાબુલાલ નાથાલાલ લોઢીયાના ધર્મપત્નિ અને સંજય તથા મુકેશના માતુશ્રી તથા હેમેન્દ્ર હરીશભાઇ લોઢીયા (પોરબંદર) ના કાકી તથા નરેશકુમાર સામતા તથા ધર્મેશકુમાર પોલરાના સાસુ તા.૧૫ શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તા.૧૫ શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૮ સોમવાર સાંજે ૪ થી ૫ 'કલાભુવન', ગીરનારા પરજીયા સોની વાડી, લક્ષ્મીવાડી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
મેહુલ માલવાણીયા
રાજકોટઃ કુવાડવા નિવાસી (પ્રજાપતિ) ધીરૂભાઇ તથા અરવિંદભાઇ વશરામભાઇ માલવાણીયાના પુત્ર સ્વ. મેહુલ અરવિંદભાઇ માલવાણીયા (ઉ.વ.૨૮) તે સુરેશભાઇ પ્રભુભાઇ ખોખર બોટાદવાળાના જમાઇનું દુઃખદ અવસાન રવિવાર તા.૧૭ના થયેલ છે. જેમનુ બેસણું તથા લૌકીક ક્રિયા સોમવાર તા.૧૮ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
રમિલાબેન અઢીયા
રાજકોટઃ સ્વ. રમિલાબેન ભરતભાઇ અઢીયા તે સ્વ. ભરતભાઇ ટપુભાઇ અઢીયાના ધર્મપત્નિ તે નિતાબેન, નિરાલીબેન, જયેશભાઇનાં માતુશ્રી તે અરવિંદભાઇ, નટુભાઇ, પ્રવિણભાઇ, બિપીનભાઇ નથવાણીના બહેન તે રસિકભાઇ, લાલભાઇ અઢીયાના લધુબંધુના પત્નિ, તે રજનીભાઇ, રાજેશભાઇ પ્રશાંતભાઇના કાકીનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનુ ઉઠમણુ તથા મોસાળ પક્ષની સાદળી તા.૧૮ સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે ભવનાથ મહાદેવ મંદિર શિવમ સોસાયટી, ૧૫૦ ફુટ રીંગ રોડ, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
સરોજબેન બાટવીયા
ધોરાજીઃ સ્વ. સરોજબેન ભૂપતરાય બાટવીયા (ઉ.વ.૬૫) તે વિરેન્દ્રભાઇ, કમલેશભાઇ, રાજેશભાઇ, ચેતનભાઇના માતુશ્રી તથા ડો. કિંજલ, પૂજન તથા મહેકના દાદીનું તા. ૧૫ શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા. ૧૮ સોમવારે સવારે ૯ વાગ્યે ગાંધીવાડી, સ્ટેશન પ્લોટ, ધોરાજી રાખેલ છે.
અનસુયાબેન ભટ્ટ
ધોરાજીઃ શ્રી સોરઠીય શ્રીગોળ માળવીય બ્રાહ્મણ સ્વ. ત્રંબકલાલ હરિપ્રસાદ ભટ્ટના ધર્મપત્ની તથા સુરેશભાઇ અને પ્રકાશભાઇના માતુશ્રી તથા નંદિશ (ભીખો) અને શુભમના દાદીમાં તેમજ રસિકભાઇ અને મહાદેવભાઇના ભાભી અનસુયાબેન (ઉ.વ.૮૨) તે ઇશરા નીવાસી સ્વ. નાગજીભાઇ લક્ષ્મીરામ પુરોહિતના પુત્રી તથા સ્વ. અમૃતલાલ દેવકૃષ્ણ પુરોહિત તથા સ્વ. ગીરધરલાલ દેવકૃષ્ણ પુરોહિત ધોરાજીના બેનનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું (ઉઠમણું) પથા પીયર પક્ષની સાદડી તા. ૧૮ (સોમવાર) સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, બગીચા પાસે, ધોરાજી ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.
ઇન્દુલાલ જોશી
રાજકોટઃ ચાતુર્વેદી મચ્છુકાંઠિયા મોઢ બ્રાહ્મણ (મુળ-મોરબી-અંજાર-કચ્છ) ઇન્દુલાલ નાનાલાલ જોશી (ઉ. ૮ર) તે લેખક ભરતભાઇ જોષી, તથા પરેશભાઇ જોશીના પિતાશ્રી અને રૂચા, ભવ્ય તથા દિપ જોષીના દાદા તથા રમણિકલાલ ચત્રભુજ ત્રિવેદીના બનેવીનું તા. ૧૭ના રવિવારે અવસાન થયું છે. ઉઠમણું અને પિયરપક્ષનું બેસણું તા. ૧૮ સોમવારે સાંજે ૪ થી ૬ હરગંગેશ્વર મહાદેવ મંદિર, ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ સામેની શેરી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
હંસાબા જાડેજા
મોરબીઃ મુળ કુંતાસી તા. માળીયા (મીં.) નિવાસી સ્વ. પ્રવિણસિંહ ભારતસિંહ જાડેજા (નિવૃત એસ.ટી. ડ્રાઇવર) ના ધર્મપત્ની હંસાબા (ઉ.વ. ૬૭) તે ઓમદેવસિંહના માતા તા. ૧પના રોજ કૈલાષવાસ પામેલ છે બેસણું તા. ૧૮ને સોમવારે સાંજે ૩ થી ૬ નિવાસસ્થાને મુ. કુંતાસી તા. માળીયા (મીં.) જી. મોરબી રાખેલ છે.
દિનેશચંદ્ર જોષી
વાંકાનેરઃ દિનેશચંદ્ર રેવાશંકર જોષી (ઉ.વર્ષ ૬૪) તે નિલેશભાઇ તથા સંદિપભાઇ જોષીના પિતાશ્રી તથા ચિમનભાઇ (દેના બેંક) તથા કનકરાયના ભાઇનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ મોઢવાડી ભોજનશાળા, પ્રતાપ ચોક વાંકાનેર ખાતે રાખેલ છે.
લીલાવંતીબેન સોલંકી
મોરબીઃ લીલાવંતીબેન હિંમતલાલ સોલંકી (ઉ.વ. ૭૬) તે કિરીટભાઇના માતુશ્રી તથા દિલીપભાઇ તથા ભાવેશભાઇના કાકીનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ને સોમવારે સાંજે પ થી ૬ ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ વાડી, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર જેલ રોડ ખાતે રાખેલ છે.