Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021
કર્મકાંડના પ્રખર જાણકારઃ લોહાણા જ્ઞાતિના ગોર મહારાજ હર્ષદરાય દુર્લભજી જોષીનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ હર્ષદરાય દુર્લભજીભાઇ જોષી (હેમુભાઇ) (ઉ.વ.૭૯) તે સ્‍વ. લીલાધરભાઇ સ્‍વ. હીકામહારાજ, સ્‍વ. મનસુખભાઇ, સ્‍વ.પ્રભુદાસ (તુકાભાઇ) તથા સ્‍વ. મંગળાબેન ભોગાતીયાના ભાઇ, તેમજ કાંતીભાઇ લહેરૂના જમાઇ બકીબેન, મુનીબેનના પીતાશ્રી તથા તુષારભાઇ કનૈયાના સસરાનું તા.૧૭ના રોજ સાંજે ૫ વાગ્‍યે દુઃખદ અવસાાન થયેલુ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરુવારે તા.૨૧ના રોજ સાંજે ૪ થી ૬  રાખેલ છે. મુનીબેન (નીલા જોષી) ૯૫૧૦૫૯૬૪૩૯, બકીબેન (પ્રીતીબેન જોષી કનૈયા) ૮૧૬૦૫ ૭૧૬૪૦. ગં.સ્‍વ. ઇન્‍દીરાબેન હર્ષભાઇ જોષી (પત્‍નિ), નીલાબેન હર્ષદભાઇ જોષી (પુત્રી), પ્રીતીબેન તુષારભાઇ કનૈયા (પુત્રી), તુષારભાઇ રમણીકભાઇ કનૈયા (જમાઇ)

 

 

રાજકોટના કલાકાર કેયુર અંજારિયાના પિતાનું અવસાન

રાજકોટઃ ડો.રમેશચંદ્ર ઈન્‍દુલાલ અંજારિયા (ઉ.વ.૮૯) તે સ્‍વ.પ્રજ્ઞાબેનના પતિ, રાજકોટના જાણીતા કલાકાર કેયુર અંજારિયા તથા જય અંજારિયાના પિતાશ્રી, ભૈરવી અને ખ્‍યાતિના સસરા, ધૈર્યવી, અર્ણવ, કાંક્ષાના દાદાનું તા.૧૩ના અમદાવાદ ખાતે અવસાન થયું છે. સ્‍વ.રમેશચંદ્રભાઈએ સરકારી તબીબી સેવા અને કામદાર રાજય વીમા યોજનામાં ચાલીસ વર્ષ સુધી તબીબ સેવાઓ આપી હતી. તેઓ નિવૃતિ પછી પણ તબીબ તરીકે સેવામાં કાર્યરત હતા. મરણોત્તર સામાજિક વિધિઓ રાખેલ નથી.

અવસાન નોંધ

ભાતેલના પૂર્વ સરપંચ સ્વ. મનુભા જાડેજાના ધર્મપત્નીનું અવસાન

ખંભાળીયા : ભાતેલના પૂર્વ સરપંચ તથા યાર્ડના પૂર્વ ડાયરેકટર સ્વ. મનુભા નરભેસંગ જાડેજાના ધર્મપત્ની ગુલાબબા ઉ.વ.૭૪) તે મહીપતસિંહ જાડેજા, સ્વ. હિતુભા જાડેજા તથા દિગુભા જાડેજાના માતુશ્રીનું તા. ૧૭ના રોજ ખંભાળીયા મુકામે અવસાન થતાં રાજપૂત સમાજમાં શોકની લાગણી છવાય હતી.

વાટલીયા પ્રજાપતિ બાબુભાઇ  ધંધુકીયાનું દુઃખદ અવસાન

રાજકોટ :  પસાયાવાળા પ્રજાપતિ બાબુભાઇ કાનજીભાઇ ધંધુકીયા (ઉ.વ.૭૪) તે સ્વ.કિરીટભાઇ બાબુભાઇ ધંધુકીયા અને દિનેશભાઇ કાનજીભાઇ ધંધુકીયા, તેમજ હેમાબેનના પિતાશ્રી અને રમણીકકુમાર રાજાભાઇના સસરા તેમજ ભીમભાઇ કાનજીભાઇ ધંધુકીયાના નાના ભાઇ, કેશુભાઇ કાનજીભાઇ ધંધુકીયા,  ભીખુભાઇ કાનજીભાઇ ધંધુકીયા, જેન્તીભાઇ કાનજીભાઇ ધંધુકીયા, રમેશભાઇ કાનજીભાઇ ધંધુકીયા, કાંતિભાઇ કાનજીભાઇ ધંધુકીયાના મોટાભાઇ તેમજ દિપ્તી રાજદીપ -જામનગર  અને મેહુલના દાદાનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૧૮ ને સોમવારે સાંજે ૪ થી ૬, શિવધામ સોસાયટી, શેરી નં. ૧, માધવના ગેટ પાસે ગોવર્ધન ચોક ૧પ૦ ફુટ રીંગ રોડ તેમના નિવાસ સ્થાને રાજકોટ ખાતે રાખેેલ છે. દિનેશભાઇ મો. ૯૮૭૯ર ૬૪૬૭૪

નિર્મળાબેન કાનાણી

રાજકોટઃ ગં.સ્વ.નિર્મળાબેન કાનાણી (ઉ.વ.૮૦) તે સ્વ.રમણીકલાલ દામજીના ધર્મપત્નિ, તે જનકભાઈ, પરેશભાઈ તથા લીનાબેન ડી. મોદીના માતુશ્રી અને પોરબંદર નિવાસી સ્વ.શાંતીલાલ કેશવજી સોઢાના પુત્રી તેમજ સ્વ.ચંદુભાઈ સોઢા, પ્રવિણભાઈ સોઢાના બહેન તા.૧૭મીને રવિવારે રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની ટેલીફોનીક પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી તા.૧૮મીને સોમવાર સાંજે ૪ થી ૫ પરેશભાઈના નિવાસસ્થાને રાખેલ છે. જનકભાઈ મો.૮૫૧૧૦ ૬૯૪૦૦ તથા પરેશભાઈ મો.૯૯૭૯૭ ૦૩૪૯૩, પ્રવિણભાઈ સોઢા મો.૯૩૭૪૫ ૧૩૩૭૮ ઉપર રાખેલ છે.

મંગુબેન ડોડીયા

રાજકોટઃ મંગુબેન રામજીભાઈ ડોડીયા (મુળ સોદેડા, હાલ રાજકોટ) તે સ્વ.પ્રદિપભાઈ તથા રઘુભાઈ તથા મંજુબેન તથા નયનાબેન તથા ગીતાબેનના માતુશ્રી તથા સંજયના દાદીમાં તા.૧૬ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું  તા.૧૮ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાને નવલનગર ૩ના છેડે સમય સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૭૮૪ ૦૦૦૧૯

પ્રવિણચંદ્ર મદલાણી

રાજકોટઃ પ્રવિણચંદ્ર ભગવાનદાસ મદલાણી તે અતુલભાઈ, દિપકભાઈ મદલાણી મો.૮૦૦૦૦ ૦૦૨૩૪ (કન્વીનરઃ ભાજપ ઈન્ડસ્ટ્રીયલ સેલ, રાજકોટ ભાજપ) તથા ઈલાબેન મિલનભાઈ દેવાણીના પિતાશ્રીનું તા.૧૬ને શનિવારનાં રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે.

જયાબેન પરમાર

રાજકોટઃ શ્રી મચ્છુ કઠિયા સઈ- સુતાર (દરજી) જ્ઞાતિ, ગામ- ખજુરડી, હાલ- રાજકોટ નિવાસી સ્વ.ગોવિંદભાઈ જીવરાજભાઈ પરમારના ધર્મપત્નિ જયાબેન (જીવતીબેન) (ઉ.વ.૮૩) તે નાનાલાલ, સ્વ.બટુકભાઈ (હકાભાઈ), ગુલાબબેન રમેશકુમાર પીઠડીયા તથા કાશ્મીરાબેન રાજેષકુમાર ચાવડાના માતુશ્રી, અલ્પેશભાઈ તથા ગૌતમીબેનના દાદીમા, ગામ- લત્તીપુર, હાલ- રાજકોટ નિવાસી રામજીભાઈ (કિશોરભાઈ) જેરામભાઈ સાંચલા તથા જોડીયા નિવાસી ગં.સ્વ.જશવંતીબેન પ્રભુલાલ પરમારના મોટાબેન તથા હિતેષભાઈ, પારૂલબેન તથા કમલેશભાઈના ફઈબા તથા બાલંભા નિવાસી વેલજીભાઈ કાનજીભાઈ ચૌહાણની ભાણેજ તા.૧૬ના શ્રીજીચરણ પામ્યા છે, તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. નાનાલાલ ગોવિંદભાઈ પરમાર મો.૯૯૦૯૬ ૯૬૦૨૪, શાંતિલાલ હેમરાજભાઈ પરમાર મો.૯૮૭૯૯ ૭૪૭૨૪, વર્ષાબેન બટુકભાઈ (હકાભાઈ) પરમાર મો.૯૮૯૮૪ ૭૪૭૦૦, અલ્પેશભાઈ નાનાલાલ પરમાર મો.૯૯૨૪૪ ૩૯૩૦૩

કાન્તાબેન પરમાર

રાજકોટઃ પડધરી નિવાસી હાલ રાજકોટનાં વાણંદ પરમાર કાન્તાબેન અમૃતલાલ (ઉ.વ.૮૦) તે સ્વ.અમૃતલાલ મોહનભાઇ પરમારનાં પત્ની તથા સ્વ.નવનીતભાઇ, કાંતીભાઇ, લલીતભાઇ પરમાર આર કે હેર આર્ટવાળાનાં માતૃશ્રી તેમજ સુનીલભાઇ, પીયુશભાઇ, હીતેશભાઇ, પુનમબેન, હિનાબેન, ઇશિતાબેનના દાદીમાં  તેમજ સાવડી વાડા લખતરીયા ધરમશીભાઇના બેનનું તા. ૧૬ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું  તા. ૧૮ સોમવારે સાંજે ૪ થી ૬ ગાયત્રીધામ મનમોહન માર્બલ વાડી શેરી, જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો. કાંતીલાલ અમૃતલાલ પરમાર ૯૩૭૬૦૦૯પ૦ર, લલીતભાઇ પરમાર ૯૮રપર ૩૯૧૯૪, સુનીલભાઇ નવનીતભાઇ પરમાર ૯૮રપપ ૯૮૦૮૪, પિયુષભાઇ ૯૯૯૮૩ ર૪૭૭૭, હિતેષ પરમાર મો. ૯૦૩૩૪ ૧૧૧૧૧.

વેલુબેન સગપરીયા

રાજકોટઃ ધર્મેન્દ્રભાઇ જાદવભાઇ સગપરીયાના માતાશ્રી વેલુબેન જાદવભાઇ  સગપરીયાનું તા.૧ ૬ શનીવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ સોમવારે સાંજે સમય ૩ થી ૬ સુધી (મો. ૯૮૭૯પ ૭૮૯ર૮) ઉપર રાખેલ છે.

સંતોકબેન સવનીયા

રાજકોટઃ સોરઠીયા પ્રજાપતી (કુંભાર)  મોહનભાઇ રામજીભાઇ સવનીયાના પત્ની સંતોકબેન મોહનભાઇ સવનીયા (ઉંમર વર્ષ ૭૦)નું તે કિશોરભાઇ, સંજયભાઇ, મુકતાબેન, રેખાબેન તથા કંચનબેનના માતુશ્રીનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ ભોમેશ્વર સોસાયટી શેરી નં. ૧, જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો. કિશોરભાઇ ૯૮રપ૬ ૮૭પ૩૬, સંજયભાઇ ૯૯૦૯૩ ૭ર૬૪૭, પાર્થ ૭પ૭પ૦ ૩૮૨૯૯.

ચંદુલાલ ઠકરાર

રાજકોટઃ ચંદુલાલ વનમાળીદાસ ઠકરાર પ્રો.સી.વી. ઠકરાર (પોરબંદર) હાલ રાજકોટ જે નલિનભાઈ, કેતનભાઈ, અશોકભાઈ તથા વિજયભાઈ ઠકરાર તથા પલ્લવીબેનના પિતાશ્રી તેમજ નરેન્દ્રભાઈ તન્નાના સસરા તેમજ જમનાદાસ કાળીદાસ કારીયા (શાપુર)ના જમાઈનું અવસાન તા.૧૭ના રોજ થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું હાલની પરિસ્થિતિ મુજબ તા.૧૮ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નલિનભાઈ મો.૯૮૨૪૪ ૦૬૪૬૪, કેતનભાઈ મો.૯૪૨૮૦ ૫૦૮૧૭, અશોકભાઈ મો.૯૪૨૮૮ ૯૪૬૮૫, વિજયભાઈ મો.૯૨૭૫૭ ૦૮૭૧૩, પલ્લવીબેન મો.૯૪૨૯૧ ૪૪૨૪૩

દિલીપભાઈ મોદી

રાજકોટઃ કસાલા (સુદાન) નિવાસી હાલ રાજકોટ દિલીપભાઈ હિરાચંદ મોદી (ઉ.વ.૮૨) તે સ્વ.નગીનભાઈ, સુરેશભાઈ, રજનીભાઈ (યુએસએ)ના ભાઈ, સ્વ.વિનયકાંત પાનાચંદ ટોલીયાના બનેવી તા.૧૬ શનિવારના રોજ અરીહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે રેખાબેન મો.૭૬૯૮૬ ૧૫૩૮૩, (૦૨૮૧) ૨૪૩૧૫૯૩, સુરેશભાઈ (સુરેશ એન્ડ કાું.) મો.૯૮૨૪૨ ૪૨૨૫૩

ભગવાનજીભાઈ ઝીંઝુવાડીયા

રાજકોટઃ સ્વ.ચિમનલાલ લક્ષ્મીચંદ ઝીંઝુવાડીયાના પુત્ર ભગવાનજીભાાઈ (ઉ.વ.૮૫) તે વાડીલાલભાઈના મોટાભાઈ તથા રાજુભાઈના પિતાશ્રી તથા બાબુલાલ જગજીવનદાસ વાગડીયાના જમાઈ તથા જયંતિલાલ બાબુલાલ વાગડીયાના બનેવી તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. વાડીલાલ ચીમનલાલ મો.૮૭૮૦૯ ૯૯૪૯૬

પ્રસન્નબેન મહેતા

રાજકોટઃ સ્વ.જેન્તીલાલ રવિચંદ મહેતા (ખીલોશવાળા)ના ધર્મપત્નિ પ્રસન્નબેન, તે ચેતન, ભાવેશ, અલ્કા, આશાના માતા તેમજ સ્વ.રાજેશભાઈ શાહ, આરતી તથા નિલેષભાઈના સાસુ તથા સ્વ.જેન્તીલાલ મુળજીભાઈ વારીયા જામનગર વારાના દીકરીનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું  તા.૧૮ સોમવાર ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. લૌકિક વ્યહાર બંધ રાખેલ છે. ચેતનભાઈ મો.૯૬૨૪૪ ૩૭૦૪૧, ભાવેશભાઈ મો.૯૮૯૮૯ ૨૭૨૨૮

ચંદ્રિકાબેન ગાંધી

રાજકોટઃ નિવાસી મોઢવણિક ચંદ્રિકાબેન ભુપેન્દ્રભાઈ ગાંધી (ઉ.વ.૮૧) તે જયેશભાઈ ગાંધી તથા કલાબેન હર્ષદભાઈ પારેખના માતુશ્રી તેમજ મુકુંદભાઈ, ભદ્રેશભાઈ, સ્વ.દેવદાસભાઈ, પિયુષભાઈ, ગીરીશભાઈ, ભરતભાઈ તથા ડો.તારાબેન ગાંધીના ભાભીનું તા.૧૬ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજના ૫ થી ૬ વાગ્યે રાખેલ છે. જયેશભાઈ બી. ગાંધી મો.૯૯૭૮૬ ૫૪૨૩૦, કલાબેન એચ.પારેખ મો.૯૮૭૯૦ ૭૪૩૭૮, મુકુંદભાઈ સી.ગાંધી મો.૯૪૨૭૨ ૨૧૭૭૩, ભદ્રેશભાઈ સી.ગાંધી મો.૯૮૬૯૦ ૩૯૯૮૩, ડો.તારાબેન સી.ગાંધી મો.૯૪૨૯૨ ૪૮૮૮૯, પિયુષભાઈ સી.ગાંધી મો.૯૫૫૮૬ ૫૫૨૧૦, ગીરીશભાઈ સી.ગાંધી મો.૯૮૨૫૦ ૭૩૬૬૦, ભરતભાઈ સી.ગાંધી મો.૯૮૨૪૨ ૩૦૦૩૬

ચંદ્રવદનભાઈ શાહ

રાજકોટઃ ચંદ્રવદનભાઈ મનસુખલાલ શાહ (ઉ.વ.૯૦) તે યોગેશભાઈ (શ્રી વર્ધમાન ડીઝલ તથા મૌલીક એન્ટરપ્રાઈઝ વાળા), ખ્યાતિ દીપકભાઈ કામદાર તથા હીના ભરતભાઈ અજમેરાના પિતાશ્રી તેમ વિરાદ અને મૌલિકના દાદાશ્રી તેમજ સ્વ.હિંમતલાલ વનમાળીદાસ ખંઢેરીયાના જમાઈનું તા.૧૭ રવિવારે અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રકાન્તભાઈ રાજયગુરૂ

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ સાણથલી નિવાસી ચંદ્રકાન્તભાઈ શિવશંકર રાજગુરૂ (ઉ.વ.૪૮), તે સ્વ.શિવશંકર માધવજીભાઈ રાજયગુરૂના પુત્ર, તે રમેશભાઈ રાજગુરૂ, પ્રવિણભાઈ રાજગુરૂ, મુકેશભાઈ રાજયગુરૂના નાનાભાઈ તથા દિવ્યેશભાઈ, આશિષભાઈ, કૌશિકભાઈ, જયદીપભાઈના કાકાનું તા.૧૬ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૦૮૦ ૦૪૪૩૭, ૯૪૨૮૭ ૨૮૯૬૪, ૭૩૮૩૯ ૮૯૩૯૭, ૮૭૩૨૯ ૪૧૦૯૯

ચંદ્રકાન્તભાઈ પંડયા

રાજકોટઃ શ્રી નથુતુલસી ઔદિચ્ય જ્ઞાતિ તેમજ ચાંદલીવાળા સ્વ.મકનજીભાઈ જીવનભાઈ પંડયાના નાનાપુત્ર તે વ્રજલાલભાઈ એમ.પંડયા તથા છેલશંકરભાઈ એમ. પંડયાના નાનાભાઈ તેમજ જસ્મીનભાઈ સી.પંડયા, નિશાબેન પી.ભટ્ટ, જાગુબેન પી. રાજયગુરૂ તથા અલ્કાબેન બી. વ્યાસના પિતાશ્રી તેમજ અલીયાબાડાના નિવાસી સ્વ.રતિલાલ એમ.જોશીના જમાઈ ચંદ્રકાન્તભાઈ પંડયા (ઉ.વ.૭૨)નું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૧૮ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જસ્મીનભાઈ પંડયા મો.૯૮૨૪૧ ૯૨૭૨૭, વ્રજલાલભાઈ પંડયા મો.૯૪૨૭૧ ૬૪૧૬૮, છેલશંકરભાઈ પંડયા મો.૯૭૨૬૯ ૫૦૨૨૫, હરેશભાઈ પંડયા મો.૯૪૦૯૭ ૧૭૯૨૮, પ્રકાશભાઈ પંડયા મો.૯૪૨૭૨ ૫૫૭૫૫, અનિલભાઈ પંડયા મો.૯૮૨૪૨ ૪૦૬૮૬, પ્રફુલકુમાર ભટ્ટ (અમદાવાદ) મો.૯૮૯૮૦ ૪૫૩૨૨, પરેશકુમાર રાજયગુરૂ (ઊંટવડા) મો.૯૯૯૮૪ ૯૩૯૫૨, ભાવેશકુમાર વ્યાસ (રાજકોટ) મો.૯૪૨૮૨ ૯૯૬૮૩

જીતેન્દ્રભાઇ ગણાત્રા

ચલાલા : મૂળ રહીશ વેરાવળ હાલ ચલાલા નિવાસી જીતેન્દ્રભાઇ રતીલાલ ગણાત્રા (ઉ.વ.૭૦) તે જયદીપભાઇ (જીમી) અને જીલબેનના પિતા તેમજ કૃષ્ણકુમાર, તરૂણભાઇ અને સ્વ. સુભાષભાઇ, ઉષાબેન તથા મધુબેનના ભાઇ તેમજ સ્વ. ચત્રભુજ મગનલાલ ભુપતાણી (સાવરકુંડલ)ના જમાઇ તથા ગીરીશભાઇ, દિલીપભાઇ અને વિપુલભાઇ ભુપતાણીના બનેવીનું તા. ૧૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે લુહાણા મહાજનવાડી ચલાલા ખાતે રાખેલ છે.

શાંતિભાઇ વડગામા

રાજકોટ : ગુર્જર સુતાર (સડોદરવાળા) સ્વ. મગનભાઇ નાનજીભાઇ વડગામાના જયેષ્ઠ પુત્ર શાંતિભાઇ મગનભાઇ વડગામા (ઉ.વ.૭૪) તેઓ ધીરૂભાઇ, સ્વ. મુકેશભાઇ (શકિત મશીન ટુલ્સ), દમયંતિબેન વિઠ્ઠલદાસ દુધૈયા (જામનગર), જયોત્સનાબેન રસિકલાલ કથ્રેચા (રાજકોટ), રમાબેન અરવિંદભાઇકુમાર સીતાપરા (વાપી)ના મોટાભાઇ તથા રોમેશભાઇ, રીનાબેન જગદીશકુમાર વઘાડીયા (રાજકોટ), લીનાબેન નિશુલકુમાર દુધૈયા (ખંભાળીયા)ના પિતાશ્રી અને સ્વ. છગનલાલ જેઠાભાઇ ભારદીયા (જામનગર)ના જમાઇ તા. ૧પ શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતશ્રીનું ટેલીફોનીક બેસણું તા. ૧૮ ને સોમવારે સાંજ ૪ થી ૬ રાખેલ છે. સંપર્ક : ધીરૂભાઇ મો. ૯૮ર૪૦ ૯૦૧૦૪, મો. રોમેશભાઇ- ૯૯૭૪૩ ૭૬ર૯૬, સરોજબેન - ૯૮ર૪૦ ૯ર૧૦૪, લીનાબેન ૯પ૧૦૮ ૩ર૯૩૬

કાંતાબેન પંડયા

કાલાવડ (શીતળા) : ગુર્જર પુસ્કરણા બ્રાહ્મણ કાંતાબેન રૂગનાભાઇ પંડયા (ઉ.વ.૯૦) તે દિનેશભાઇ, મહેન્દ્રભાઇ, કમલેશભાઇ, યોગેશભાઇ તથા રાજુભાઇના માતુશ્રી તેમજ મધુબહેન વિનોદકુમાર, શોભનાબહેન દિનેશકુમાર, ભગવતીબહેન દિલીપકુમાર, અનસૂયાબહેન અશ્વિનકુમાર તથા સ્વ. ગીતાબહેન ગિરિશકુમારના માતુશ્રીનું તા. ૧૪ના મકરસંક્રાંતિના દિવસે વડોદરા ખાતે સ્વર્ગવાસ થયા છે. ટેલીફોનિક બેસણું આજે તા.૧૮ ને સોમવારના રોજ વડોદરા (રાજુભાઇ પંડયા-સી-૬, સૌજન્ય પાર્ક સોસાયટી) આનંદવન કોમ્પ્લેક્ષની બાજુમાં સુભાનપુરા વડોદરા) સાંજે ૪ થી પ રાખેલ છે.  દિનેશભાઇ પંડયા મો. નં. ૯૪ર૬૭ ૧૯૧૮  ૧, રાજુભાઇ પંડયા મો. ૯૪ર૯પ પ૭૯૬પ.

મૃદુલાબેન સોલંકી

ગોંડલ : ગુર્જર ક્ષત્રિય કડીયા સ્વ. મુકુંદરાય હીરલાલ સોલંકીના પત્ની મૃદુલાબેન  તે સનતભાઇ, મનીષભાઇ, કૈલાસભાઇ, ઇન્દિરાબેન રાયપુર, રત્નાબેન ભાવનગરના માતાનું તા.૧૭ના અવસાન થયું છે. બેસણું આજે તા. ૧૮ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને ગોંડલ રાખેલ છે.

કુંદનબેન ત્રિવેદી

ગોંડલ : મૂળ ગામ હડમતાળા ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ ગોંડલના ગિરજાશંકર ત્રિવેદીના ધર્મપત્ની કુંદનબેન ગિરજાશંકર ત્રિવેદી (ઉ.વ.૭૩) તે ભુપેન્દ્રભાઇ તથા દીપકભાઇના માતા તેમજ હાર્જિક, હષિકેશ, ઋષિકેશ, કુલદીપ, માધવી, મિતલના દાદીમાનું તા. ૧૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. જેનું ટેલિફોનિક બેસણું આજે ૧૮ ને સોમવારના રોજ બપોરે ૩-૦૦થી ૬-૦૦ રાખેલ છે.

રૂબાબબેન હીરા

અગસરા : રૂબાબબેન જીવાજીભાઇ હીરા તે મર્હુમ સૈફૂદીનભાઇ નાનાઇ શામ (સોનાવાલા)ના રૈરો, હુસેનીભાઇ તથા નફીસાબેન મહુવાના માતુશ્રી, ફઝુલભાઇ, અબ્દુલભાઇ તથા બાનુબહેન (રાજકોટ)ના બહેન તથા અસગરબલી ખાનભાઇ રૂવાળાના ભાભી તા.૧૬ ને શનિવારના રોજ વફાત થયા છે. સંજોગોને આધીન જીયારતની પ્રથા બંધ રાખેલ છે. મો. ૯૮રપ૩ ૭૮૧૦પ/ ૯૯૭૯૭ ૬૩૦૯ર

જસવંતીબેન પાટડીયા

રાજકોટ : ગો.વા. સોની જસવંતીબેન હરસુખભાઇ પાટડીયા (ઉ.વ.૭૭) ગો.વા. સોની હરસુખભાઇ ચુનીલાલ પાટડીયાના ધર્મપત્ની તેમજ સોની જેન્તીલાલ ચુનિલાલ પાટડીયાના ભાભી તથા રસિકભાઇ, દિલીપભાઇ, નિલેષભાઇ તથા નીતાબેન અરવિંદકુમાર વિપુર જોશનાબેન ભરતકુમાર માંડવીના માતુશ્રી તા.૧૭ રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું  આજે તા.૧૮ સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનિક રાખેલ છે.

મનહરલાલ સંપટ

ગોંડલ : નાજગામ ભાટીયા ગોંડલ નિવાસી મનહરલાલ વૃજલાલ સંપટ (ઉ.વ.૮૩) તે બકુલભાઇ , હિતેનભાઇ, ધર્મેશભાઇ તથા સંજયભાઇભાઇના કાકા તેમજ અનસુયાબેન વેદ મુંબઇ તથા મલિકાબેન આશર રાજકોટના (માલતીબેન)ના ભાઇ તા.૧૮ ને સોમવારે શ્રીજીચરણ પામેલ યે. ટેલીફોનિક બેસણું તા. ૧૮ સાંજે ૪ થી ૬, રાખેલ છે. મો. ૯૪ર૮૪ ૬ર૧૪૯, ૯૪ર૮૪ ૬પ૦પ૯, ૯૪ર૬૮ ૪૯પ૩૭

પાર્થ કોટેચા

મોરબીઃ પાર્થ (ઉ.વ.૨૦) તે સ્વ.દુર્લભજીભાઇ જગજીવનભાઇ કોટેચાના પૌત્ર તે ચેતનભાઇ કોટેચા (નાની બચતના એજન્ટ)ના પુત્ર તે સાવનના નાનાભાઇ તે જીગ્નેશભાઇ કિશોરભાઇ કાનાબાર - જેતપુરના ભાણેજ તા.૧૫ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. ચેતનભાઇ કોટેચા મો.૯૯૨૫૪ ૦૮૬૯૬, દિપાબેન કોટેચા મો.૯૮૯૮૮ ૪૬૪૩૪, સાવન કોટેચા મો.૯૫૭૪૨ ૪૬૪૪૪

ઉજીબેન કાલાવડીયા

ઉપલેટાઃ નિવાસી ઉજીબેન મોહનભાઇ કાલાવડીયા તે અશોકભાઇ તથા હસમુખભાઇ (નગરપાલીકા, ઉપલેટાના) માતૃશ્રી તા.૧૫ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. વર્તમાન પરિસ્થિતી ધ્યાને લઇ તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ સોમવારે ૪ થી ૬ મો.૮૧૪૦૨ ૭૧૪૪૪ તથા ૯૪૦૮૦ ૫૪૧૯૧ ઉપર રાખેલ છે.

રહીમભાઇ ઘાંચી

મોરબીઃ નગરપાલિકાના પૂર્વ સદસ્ય રહીમભાઇ અબ્દુલભાઇ ગાલબ (ઘાંચી) (ઉ.વ.૭૦)તે હનીફભાઇ (પૂર્વ સદસ્ય પાલિકા મોરબી) ઇશૂફભાઇના ભાઇ તથા આસીફભાઇ (રોશની વિભાગ, મોરબી પાલિકા) અને શબ્બીરભાઇના પિતાનું તા.૧૫ના રોજ અવસાન થયું છે.

લાભુબેન બદ્રખીયા

મોરબીઃ લાભુબેન અરજણભાઇ બદ્રખીયા તે રમણીકભાઇ, ધીરૂભાઇ અને સુરેશભાઇના માતા તેમજ જેરામભાઇના ભાભી તા.૧૫ના રોજ રામચરણ પામેલ છે સદગતનું બેસણું તા.૧૮ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મનોજભાઈ કામદાર

રાજકોટઃ મનોજભાઈ ડાયાલાલ કામદાર (ઉ.વ.૭૦) (ન્યુઝ પેપર એજન્ટ) તેઓ ડો.ઉમેદભાઈ ડી.કામદાર (મુંબઈ) સ્વ.રમણિકભાઈ ડી.કામદાર, જયોતિબેન મધુકાંન્તભાઈ પારેખ, હીરાબેન લલીતકુમાર દામાણીના લઘુબંધુ તથા સ્વ.મધુસુદનભાઈ ડી.કામદારના વડીલ બંધુ તથા સ્વ.વાડીલાલ વૃજલાલ કપાસીના જમાઈ તથા પરાગભાઈ કામદાર, રૂપલબેન આર.દવે (અમદાવાદ) સોનલબેન બી. મહેતા (રાજકોટ)ના પિતાશ્રી તથા જાગૃતિબેન પરાગભાઈ કામદાર, રાકેશકુમાર રસિકભાઈ દવે તથા ભાવેશકુમાર સુરેશભાઈ મહેતાના સસરા તથા વંશના દાદાશ્રી અને દેવાંશ, ખુશાલી તથા વિરલના નાનાશ્રીનું તા.૧૮ના દિવસે સવારે ૬ વાગ્યે અરિહંત શરણ થયેલ છે. પરાગભાઈ મનોજભાઈ કામદાર મો.૯૯૨૫૧ ૭૧૦૭૨, ૮૮૪૯૫ ૪૪૩૧૯

ભારતીબેન યોગી

રાજકોટઃ જેતપુર સ્વ.ભાઈલાલ મોનજીભાઈ બોસમીયાના પુત્રી મહુવા નિવાસી ભારતીબેન ભોગીલાલ યોગી (ઉ.વ.૬૮) તે સ્વ.નવનીતરાય ભાઈલાલ બોસમીયાનાં નાનાબેન તથા ધર્મેન્દ્રભાઈના તથા રંજનબેન મનસુખલાલ મણીયાર (રાજકોટ), ઈલાબેન કિર્તીકુમાર મેર (બાબરાં), દક્ષાબેન રાજેશકુમાર પડિયા (મુંબઈ)ના મોટાબેહન તા.૧૫ના શ્રીજીચરણ પામેલ છે.

નરેન્દ્રભાઇ ભેડા

જેતપુર : નરેન્દ્રભાઇ મુળજીભાઇ ભેડા (ટમાભાઇ) તે અજયભાઇના પિતાશ્રીનંુ તા.૧૬ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૯ને મંગળવારે રાત્રે ૯ થી  ૧૦.૩૦ તેમના નિવાસસ્થાન નાજાવાળા પરા જેતપુર ખાતે રાખેલ છે.

રતિભાઇ છગનભાઇ પરમાર

રાજકોટઃ મુંગાવાવડી વાળા, હાલ-રાજકોટ, રતિભાઇ છગનભાઇ પરમાર (ઉ.વ.૭૫) તે સ્વ. બટુકભાઇ, સ્વ.દલસુખભાઇ તથા રસિકભાઇ તથા સ્વ.રમેશભાઇના ભાઇ તેમજ યોગેશભાઇ અને નિલેશભાઇના પિતાશ્રીનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું આજે તા.૧૮ને સોમવારે સાંજના ૪ થી ૬ ધરમનગર, જ્ઞાનસૌરભ સ્કુલની બાજુમાં દેશળદેવ મંદિરમાં રાખેલ છે.

વલ્લભભાઇ ડઢાણીયા

રાજકોટઃ સુપેડીઃ ધોરાજી તાલુકાના સુપેડી ગામના વલ્લભભાઇ હરજીભાઇ ડઢાણીયા (ઉ.વ.૮૩) તે સુરેશભાઇ ડઢાણીયા (ચેન્નાઇ), જીતેન્દ્ર ડઢાણીયા (આચાર્ય મોજીરા પ્રા.શાળા ઉપલેટા) અનીતા ડઢાણીયા (આચાર્ય કન્યા શાળા ચાંપરાજપુરા) નયનાબેન (રાજકોટ) ભારતીબેન (પાદરા વડોદરા)ના પિતાશ્રીનું આજે તા.૧૬ના અવસાન થયુંછે. સદગત સ્વ.વલ્લભબાપાનું ટેલીફોનીક બેસણું આજે તા.૧૮ને સોમવારે રાખેલ છે. મો.નં.૯૧૦૬૯૧૨૫૬૭ જીતુભાઇ અને ૯૯૪૦૪ ૨૫૮૦૧ સુરેશભાઇના મોબાઇલ ઉપર શ્રધ્ધા સુમન અર્પણ કરવા.=