Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019
સીંગર અને કલાકાર સંજય રાવલના દાદીમાંનું આજે દુઃખદ અવસાન

મનસુખભાઈ છગનભાઈ રાવલ તથા ભગવાનભાઈ છગનભાઈ રાવલ તથા હસમુખભાઈ છગનભાઈ રાવલ ના માતૃશ્રી તેમજ સંજય મનસુખભાઈ રાવલ તથા ભાવેશ મનસુખભાઈ(સીંગર.કલાકાર) રાવલ તથા રવિ હસમુખભાઈ રાવલ તથા યતિન હસમુખભાઈ રાવલના દાદી  દિવાળીબેન છગનભાઈ રાવલ (ઉ.૯૫) નું આજ રોજ આજે શનિવાર સવારે ૮:૦૦ કલાકે રામચરણ પામેલ છે. એમની સ્મશાન યાત્રા આજે  શનિવારે બપોરે ૨:૩૦ કલાકે તેમના નિવાસ્થાન 'કુળદેવી કૃપા' ૧, શ્રીનાથજી સોસાયટી, સહયોગ હોસ્પિટલ વાળી શેરી, મવડી મેઈન રોડ રાજકોટથી નીકળશે.

અવસાન નોંધ

દિપકભાઈ મહેતા

રાજકોટઃ ગુજરાત રાજયના પૂર્વ મુખ્ય ઈજનેર સ્વ.એ.પી. મહેતાના પુત્ર અમેરિકા સ્થિત દિપકભાઈ (પૂર્વ વરીષ્ઠ સ્ટ્કચરલ એન્જીનીઅર- એટમીક પાવર પ્લાન્ટ), તે ડો.કિશોરભાઈ તથા રોહિતભાઈ મહેતા અને હંસાબેન સુરેશભાઈ સંઘવીના ભાઈ, મીનાબેનના પતિનું દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થના અવસાન સબબ સાદડી સોમવાર તા.૧૮ સાંજે ૫ થી ૬ વાગ્યે, સુવાસ ભકિતનગર સોસાયટી, માર્ગ નં.૨, રાજકોટમાં તેમના નિવાસસ્થાને રાખેલ છે.

હર્ષદભાઇ પરમાર

ટંકારા  :  મ.ક.સ.સુ. જ્ઞાતિના હર્ષદભાઇ ગણેશભાઇ પરમાર (ઉ.વ.૬૧),તે ટંકારાવાળા મહેશભાઇ, વિનોદભાઇ તથા હરેશભાઇના ભાઇ તેમજ મોરબી મેતર ફળીવાળા જયંતિલાલ રતનશીભાઇ ધામેચાના જમાઇ નું તા.૧૫ ને શુક્રવારે ટંકારા મુકામે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૬ શનિવારે સાંજે૪ થી પ લક્ષ્મીનારાયણ નગર સોસાયટી ટંકારા ખાતે રાખેલ છે.

દિલીપભાઇ આશરા

ગોંડલઃ બ્રહ્મક્ષત્રિય દિલીપભાઇ (ઉ.વ.૬૮, રેલ્વે) તે કાંતિલાલ પ્રભુલાલ આશરાનાં પુત્ર તેમજ સ્વ.હરેશભાઇ, બીપીનભાઇ તથા સુભાષભાઇનાં મોટાભાઇ તેમજ અમીત, જીજ્ઞા અને મીલનનાં પિતાશ્રી તા.૧પના અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૬ને શનિવારે સાંજે પ થી ૬, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી, વેરી દરવાજા પાસે, ગોંડલ રાખેલ છે.

કાંતિલાલ જોષી

રાજકોટઃ કાંતિલાલ પરસોતમભાઇ જોશી (સતાપરવાળા) હાલ ગાંધીનગર,જે વિજયભાઇ અને ભારતીબેનના પિતાજી અને પ્રેમજીભાઇ શાંતાબેન, અને મુકતાબેનના મોટાભાઇનું તા.૧૪ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૮ને સોમવારે તેમના નિવાસ સ્થાને પ્લોટ નં.૧૫૮, કાશ્મીર વેલી, પાર્ટ-૧મુ. અલૂવા, ગાંધીનગર રાખેલ છે. બપોરે  ૨ થી ૫ વાગ્યે રાખેલ છે. (મો.૯૮૨૪૨ ૪૯૫૧૭)

મણીલાલભાઇ રૂપારેલીયા

કેશોદ  :  મણીલાલ શામજીભાઇ રૂપારેલીયા (ઉ.વ.૭૬) તે મનોજભાઇ, રાકેશભાઇ, કેતનભાઇ, રમા શીવાભાઇ તથા ભાવનાબેન, અલકાબેન ના પિતાશ્રી તથા મોરબી જયેશકુમાર મેંદરડા, કમલેશકુમા ના સસરા તથા સ્વ. રૂગનાથ પ્રેમજીભાઇ મીઠીયા (લીબુંડાવાળા) ના જમાઇ નું અવસાન થયેલ છે. સાદડી/બેસણું તા. ૧૬ શનિવાર સાંજે ૪ થી પ સ્થળ નીલકંઠ મહાદેવનું મંદિર, શરદ ચોક ખાતે રાખેલ છે.

જશુમતીબેન નથવાણી

ધોરાજી  : ગારીયાધર નિવાસી શ્રીમતી જશુમતીબેન અરવિંદકુમાર નથવાણી (ઉ.વ.૬૮), તે અરવિંદકુમાર જગજીવનદાસનથવાણી (તાતણીયાવાળા) ના ધર્મ પત્ની તથા રાજેશભાઇ તેમજ મેહુલભાઇના માતૃશ્રી તથા સ્વ.શ્રી કરશનદાસ ગોરધનદાસ ખીમાણીના, ચુડા (સોરઠવાળા) ના પુત્રી તા. ૧૪ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સસરાપક્ષનું તથા પિયરપક્ષનું ઉઠમણું તા.૧૬ ના રોજ બપોરના ૩.૦૦ થી સાંજના ૫.૦૦ સુધી લોહાણા મહાજન વાડી, ગારીયાધર રાખેલ છે.

હેમાંગ મહેતા

કેશોદ : નિવાસી ઓૈદિચ્ય ગઢીયા (મહાન ક્ષ્ેત્રા વિભાગ) બ્રાહ્મણ ભાસ્કરરાયભાઇ વૃજલાલભાઇ મહેતાના પુત્ર તથા નરેન્દ્રભાઇ વુજલાલ મહેતા (અગતરાય શિક્ષક) ના ભત્રીજા હેમાંગ ભાસ્કરરાય મહેતા (ઉ.વ.૨૯) નું તા. ૧૩ ને બુધવારે અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૮ સોમવારે બપોરે ૩.૦૦ થી ૬.૦૦ કલાકે ટી.બી. હોસ્પીટલ રોડ, ગાયત્રી મંદિર કેશોદ રાખેલ છે.