Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022
અમદાવાદના શશીકાંતભાઇ દવેનું અવસાનઃ કાલે બેસણુ

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ ચિતલ હાલ અમદાવાદ શશીકાંતભાઇ શામજીભાઇ દવે, (ઉ.વ.૭૦) તે હર્ષાબેનના પતિ તથા અમિત, હાર્દિક, અવનીબેન અલ્પેશભાઇ દવે (ભાવનગર) ચેતનાબેન  ઋષિકુમાર પાઠક (જુનાગઢ), પ્રીયંકાબેન હાર્દિકભાઇ મહેતા (રાજકોટ)ના પિતાશ્રી તેમજ હર્ષદભાઇ શામજીભાઇ દવેના નાનાભાઇ તેમજ સ્વ. જયંતભાઇ દવેના મોટાભાઇનું અવસાન તા. ૧૬ ને મંગળવારે અવસાન થયેલ છે.
બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન બ્લોક નં. ૬, ગુજરાત હાઉસીંગ બોર્ડ, મેઘાણીનગર, અમદાવાદ ખાતે રાખેલ છે. હાર્દિક દવે મો. ૮૧૪૦ર ૦૪૯૧૦, અલ્પેશકુમાર દવે મો. ૯૩૭૭૭ ૬૭પ૧૩, દીપકભાઇ દવે મો. ૯૯૯૮૦ ૧૭૯૬૧

 

અવસાન નોંધ

અવસાન નોંધ

જયાબેન નિમાવત

રાજકોટઃ મૂળ લીંબુડા નિવાસી હાલ જામનગર જયાબેન હિંમતલાલ નિમાવત (ઉ.૯૦) તે દિનેશભાઇ, મધુબેન, જાગૃતિબેનના માતા તથા મિલનભાઇ દિનેશભાઇ નિમાવતના દાદીમાં તા.૧૫ના રોજ સ્‍વર્ગલોક પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શનિવારના રોજ ૪થી ૫ ધ સ્‍પેસ એપાર્ટમેન્‍ટ, માધાપર ચોકડી, પુલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં. ૯૮૯૮ ૨૨૨૭૨૭, ૯૦૩૩ ૭૩૩૦૯૯(૪૦.૪)

શારદાબેન તન્‍ના

રાજકોટઃ રાજકોટ સ્‍વ.શારદાબેન રતિલાલ તન્‍ના (ઉ.૮૫) તે સ્‍વ. રતિલાલ દુર્લભજી તન્‍નાના ધર્મપત્‍નિ તથા ભરતભાઇ, દિલીપભાઇ, મહેશભાઇ રતિલાલ તન્‍નાના તેમજ ચંદ્રિકાબેન કોટક ઉર્મિલાબેન ઠક્કર તથા પ્રફુલાબેન ખંધડીયાના માતૃશ્રી તા.૧૫ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે તેમનું ઉઠમણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ કલાકે રાખેલ છે જે ચંદન પાર્ક મેઇન રોડ ચંદ્રમોલેશ્વર મંદિરની સામે (મોઢ બ્રાહ્મણ) જાનીની વાડી ખાતે રાખેલ છે.

અરૂણાબેન પાલા

રાજકોટઃ અ.સૌ.સ્‍વ.શ્રી અરૂણાબેન તે પ્રાણલાલ પાલાના ધર્મપત્‍નિ અને ચિરાગભાઇ, ચેતનભાઇ, કેતનભાઇના માતૃશ્રી તથા રમેશભાઇ શાંતિલાલ માધાણીના બહેન આજ રોજ તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શનિવારે સાંજે ૪થી ૬ દરમયાન માલવિયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સચિન સેદાણી

રાજકોટઃ ગૌ.વા.ઠા. હરસુખલાલ છોટાલાલ સેદાણી (જૂનાગઢવાળા)ના પુત્ર સચિન હરસુખલાલ સેદાણી, (ઉ.૩૭) તે દીપકકુમાર હરસુખલાલ સેદાણી તથા અંજુબેન અશોકકુમાર રાયચુરા, હર્ષાબેન નિલેષકુમાર કારીયા, ભાવિશાબેન (ભકિતબેન) કેયુરકુમાર મશરૂના નાનાભાઇ તે ઉપલેટાવાળા ઠા.નાગજીભાઇ બાબુલાલ રૂપારેલીયાના જમાઇ તથા ગાંધી ગોકળદાસ રવજીભાઇ મગેચા (ભાયાવદરવાળા)ના ભાણેજનું તા.૧૬ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણુ તથા સાસરા પક્ષની સાદડી તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે-૪ કલાકે ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરી નં.૫/૬, સહકાર સોસાયટી મેઇન રોડની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

જગદીશભાઇ શાહ

રાજકોટઃ વડિયા નિવાસી સ્‍વ. બાબુલાલ છગનલાલ ગાદોયાના પુત્ર હાલ રાજકોટ નિવાસી જગદીશભાઇ બાબુલાલ શાહ જે સ્‍વ. મોહનભાઇ બાબુલાલ ગાદોયા, નવનીતભાઇ, જીતેન્‍દ્રભાઇ તથા સ્‍વ.વીજયાબેન, સ્‍વ. મંજુલાબેન, નયનાબેન રીનાબેનના મોટાભાઇ તથા ચિંતન અને કેવલના પિતાશ્રી તથા ગુલાબરાય રામજીભાઇ મહેતાના જમાઇ તથા હસમુખભાઇ મહેતા, હરેશભાઇ મહેતા, કિશોરભાઇ મહેતાના બનેવીનું તા.૧૬ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે.

હરેશભાઇ કારેલીયા

રાજકોટઃ હરેશભાઇ ગોરધનભાઇ કારેલીયા (બોમ્‍બે આર્યન વર્કસવાળા) તે અમીતાબેન કારેલીયાના પતિ તથા માનસીબેન, ધ્રુવભાઇ, રિધ્‍ધીબેનના પિતાનું તા.૧૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૮ ગુરૂવાર સાંજે ૪થી ૬ કલાકે લુહાર જ્ઞાતિની વાડી, ૫-કેવડાવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

નરેન્‍દ્રભાઇ જારીયા

રાજકોટઃ નરેન્‍દ્રભાઇ પરષોતમભાઇ જારીયા તા. ૧૬મીએ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૧૮મીએ સાંજે ૪ થી ૬ સુધી રાજપુત સમાજ ભવન દિપક સોસાયટી ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. (મો. ૯૮રપર પ૬૬૮૯ મો. ૮૩ર૦૬ ૦૬રર૬)

મંગળાબેન ત્રિવેદી

અમરેલી : મોઢ ચાતુર્વેદી (ખિ. જ. સમવાય) ફિફાદ નિવાસી સ્‍વ. કનૈયાલાલ મગનલાલ ત્રિવેદીના પત્‍ની મંગળાબેન કનૈયાલાલ ત્રિવેદી, તે કાંતીભાઇ મગનભાઇ ત્રિવેદી, પ્રહલાદભાઇ મગનભાઇ ત્રિવેદી, ચિમનભાઇ મગનભાઇ ત્રિવેદી, પ્રફુલભાઇ મગનભાઇ ત્રિવેદીનાં ભાભી તેમજ અનિલભાઇ, બકુલભાઇ, રાજૂભાઇ ત્રિવેદી, તેમજ કલ્‍પનાબેન જોષીનાં માતુશ્રીનું તા. ૧પ ના અવસાન થયેલ છે. બેસણુ ગુરૂવાર તા. ૧૮ ના સવારે ૮ થી સાંજ પ સુધી તેમના નિવાસ સ્‍થાન ફિફાદ મુકામે રાખેલ છે. મો. નં. ૯૪ર૮૬ ૪૮૬૪૮, મો. ૭પ૬૭૩ ૯ર૪૦પ

જીતેન્‍દ્રભાઇ મહેતા

રાજકોટ : સ્‍વ. ધીરજલાલ રામજી મહેતા નાં જીતેન્‍દ્ર ધીરજલાલ મહેતા (પતીરા) (ઉ.વ.૭૩) નું તા. ૧૬ અવસાન થયેલ છે તે વિક્રમ તથા ગૌરવના પિતાશ્રી તથા જયંતિલાલ નરસીદાસ માટલીયાના જમાઇ જીજ્ઞાબેન તથા નીધિબેનના સસરા તથા જીયા, ત્રીસા, તથા કાંબાના દાદા તે કિશોરભાઇ સ્‍વ. પ્રવિણભાઇ, સ્‍વ. અનિલભાઇ, સ્‍વ. પ્રતાપભાઇ નવીનભાઇ તથા પ્રદીપભાઇના ભાઇ તથા પ્રતિભાબેન ચંપકલાલ પારેખ, તથા સ્‍વ. ભારતીબેન હરકિશોરભાઇ માટલીયાના ભાઇનું ઉઠમણુ તથા પ્રાર્થના સભા ગુરૂવાર તા. ૧૮ ના સવારે ૧૦-૩૦ વાગે દિગંબર જૈન વાડી, શાષાી મેદાન સામે રાખેલ છે.

કિશોરસિંહ જેઠવા

રાજકોટ : કિશોરસિંહ જે. જેઠવા (ઉ.વ.૭ર) (અલ્‍પા પ્રિન્‍ટર્સ) તે દયાબાના પતિ, અલ્‍પાબા, જયેન્‍દ્રસિંહના પિતાશ્રી તથા નચિકેતાસિંહ, નિતીબાના દાદાનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. જેમનું બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે શ્રી રામજી મંદિર, રજપુતપરા શેરી નં. ર, માં સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લલિતભાઇ સોની

રાજકોટ :.. સોની લલિતભાઇ (આરએમસી, રીટાયર ઓફીસર) (ઉ.વ.૭ર) તે સ્‍વ. અમૃતલાલ હરિલાલ રાધનપરા ના પુત્ર મનસુખભાઇ અને કિર્તિભાઇના મોટાભાઇ તેમજ નિલેશભાઇ, પિયુષભાઇ, પ્રકાશભાઇના પિતાશ્રી સ્‍વ. પ્રભુદાસ હિરાલાલ પારેખ, સ્‍વ. દેવકૃષ્‍ણ હિરાલાલ પારેખ અને વ્રજલાલ હિરાલાલ પારેખના જમાઇનું તા. ૧પ ના અવસાન થયેલ છે. તે સદ્‌્‌ગતનું બંને પક્ષનું બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર સોની સમાજની વાડી, યુનિટ નં. ૧, કોઠારીયા નાકે, રાખેલ છે.

બળવંતભાઇ પાઠક

કાજલી : સોમનાથ તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ  સમાજના બળવંતભાઇ કાલીદાસ પાઠક (નિવૃત શિક્ષક) ઉ.૭૯ તે શશીકાંત કાલીદાસ પાઠકના નાના ભાઇ, હેતલબેન  અને ઉર્વિબેનના પિતાનું તા. ૧૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું ઉઠમણું તા. ૧૮ ને ગુરૂવારના રોજ શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજની બ્રહ્મપુરી, રામારાખ ચોક, પ્રભાસ પાટણ ખાતે સાંજે ૪ કલાકે રાખેલ છે.

રેખાબેન જોબનપુત્રા

સાવરકુંડલા : રેખાબેન કાંતીલાલ જોબનપુત્રા ઉ.વ.૬પ તે રજનીભાઇનાં માતુશ્રી સ્‍વ. યશલાલભાઇ મોહનભાઇ વડેરા (લાસાવાળા)નાં દિકરી ભાવેશભાઇ વડેરા (જુનાગઢ) વાળાનાં મોટા બહેન તા. ૧૪ રવિવારના રોજ સુરત ખાતે અવસાન પામ્‍યા છે.  સદ્‌્‌ગતનું ઉઠમણુ તા. ૧૮ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ શ્રી જલારામ મંદિર અમરેલી, સુરત ખાતે રાખેલ છે.

જગદીશભાઇ શાહ

ગોંડલ : વડીયા નિવાસી સ્‍વ. બાબુલાલ છગનલાલ ગાદોયાના પુત્ર હાલ રાજકોટ નિવાસી જગદીશભાઇ બાબુલાલ શાહ, જે સ્‍વ. મોહનભાઇ બાબુલાલ ગાદોયા નવનીતભાઇ, જીતેન્‍દ્રભાઇ તથા સ્‍વ. વિજયાબેન, સ્‍વ. મંજૂલાબેન, નયનાબેન, રીનાબેનના ભાઇ તથા ચિંતન અને કેવલના પિતાશ્રી તથા ગુલાબરાય રામજીભાઇ મહેતા ના જમાઇ તથા હસમુખભાઇ મહેતા, હરેશભાઇ મહેતા, કિશોરભાઇ મહેતાના બનેવીનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે.

 

જયાબેન નિમાવત
રાજકોટઃ મૂળ લીંબુડા નિવાસી હાલ જામનગર જયાબેન હિંમતલાલ નિમાવત (ઉ.૯૦) તે દિનેશભાઇ, મધુબેન, જાગૃતિબેનના માતા તથા મિલનભાઇ દિનેશભાઇ નિમાવતના દાદીમાં તા.૧૫ના રોજ સ્વર્ગલોક પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શનિવારના રોજ ૪થી ૫ ધ સ્પેસ એપાર્ટમેન્ટ, માધાપર ચોકડી, પુલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં. ૯૮૯૮ ૨૨૨૭૨૭, ૯૦૩૩ ૭૩૩૦૯૯

શારદાબેન તન્ના
રાજકોટઃ રાજકોટ સ્વ.શારદાબેન રતિલાલ તન્ના (ઉ.૮૫) તે સ્વ. રતિલાલ દુર્લભજી તન્નાના ધર્મપત્નિ તથા ભરતભાઇ, દિલીપભાઇ, મહેશભાઇ રતિલાલ તન્નાના તેમજ ચંદ્રિકાબેન કોટક ઉર્મિલાબેન ઠક્કર તથા પ્રફુલાબેન ખંધડીયાના માતૃશ્રી તા.૧૫ ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે તેમનું ઉઠમણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૫થી ૬ કલાકે રાખેલ છે જે ચંદન પાર્ક મેઇન રોડ ચંદ્રમોલેશ્વર મંદિરની સામે (મોઢ બ્રાહ્મણ) જાનીની વાડી ખાતે રાખેલ છે.

અરૂણાબેન પાલા
રાજકોટઃ અ.સૌ.સ્વ.શ્રી અરૂણાબેન તે પ્રાણલાલ પાલાના ધર્મપત્નિ અને ચિરાગભાઇ, ચેતનભાઇ, કેતનભાઇના માતૃશ્રી તથા રમેશભાઇ શાંતિલાલ માધાણીના બહેન આજ રોજ તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ શનિવારે સાંજે ૪થી ૬ દરમયાન માલવિયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સચિન સેદાણી
રાજકોટઃ ગૌ.વા.ઠા. હરસુખલાલ છોટાલાલ સેદાણી (જૂનાગઢવાળા)ના પુત્ર સચિન હરસુખલાલ સેદાણી, (ઉ.૩૭) તે દીપકકુમાર હરસુખલાલ સેદાણી તથા અંજુબેન અશોકકુમાર રાયચુરા, હર્ષાબેન નિલેષકુમાર કારીયા, ભાવિશાબેન (ભકિતબેન) કેયુરકુમાર મશરૂના નાનાભાઇ તે ઉપલેટાવાળા ઠા.નાગજીભાઇ બાબુલાલ રૂપારેલીયાના જમાઇ તથા ગાંધી ગોકળદાસ રવજીભાઇ મગેચા (ભાયાવદરવાળા)ના ભાણેજનું તા.૧૬ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણુ તથા સાસરા પક્ષની સાદડી તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે–૪ કલાકે ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરી નં.૫/૬, સહકાર સોસાયટી મેઇન રોડની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

જગદીશભાઇ શાહ
રાજકોટઃ વડિયા નિવાસી સ્વ. બાબુલાલ છગનલાલ ગાદોયાના પુત્ર હાલ રાજકોટ નિવાસી જગદીશભાઇ બાબુલાલ શાહ જે સ્વ. મોહનભાઇ બાબુલાલ ગાદોયા, નવનીતભાઇ, જીતેન્દ્રભાઇ તથા સ્વ.વીજયાબેન, સ્વ. મંજુલાબેન, નયનાબેન રીનાબેનના મોટાભાઇ તથા ચિંતન અને કેવલના પિતાશ્રી તથા ગુલાબરાય રામજીભાઇ મહેતાના જમાઇ તથા હસમુખભાઇ મહેતા, હરેશભાઇ મહેતા, કિશોરભાઇ મહેતાના બનેવીનું તા.૧૬ના રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે.

હરેશભાઇ કારેલીયા
રાજકોટઃ હરેશભાઇ ગોરધનભાઇ કારેલીયા (બોમ્બે આર્યન વર્કસવાળા) તે અમીતાબેન કારેલીયાના પતિ તથા માનસીબેન, ધ્રુવભાઇ, રિધ્ધીબેનના પિતાનું તા.૧૬ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૮ ગુરૂવાર સાંજે ૪થી ૬ કલાકે લુહાર જ્ઞાતિની વાડી, ૫–કેવડાવાડી, રાજકોટ ખાતે રાખેલ છે.

નરેન્દ્રભાઇ જારીયા
રાજકોટઃ નરેન્દ્રભાઇ પરષોતમભાઇ જારીયા તા. ૧૬મીએ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા. ૧૮મીએ સાંજે ૪ થી ૬ સુધી રાજપુત સમાજ ભવન દિપક સોસાયટી ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. (મો. ૯૮રપર પ૬૬૮૯ મો. ૮૩ર૦૬ ૦૬રર૬)

બળવંતભાઇ પાઠક
કાજલી : સોમનાથ તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ  સમાજના બળવંતભાઇ કાલીદાસ પાઠક (નિવૃત શિક્ષક) ઉ.૭૯ તે શશીકાંત કાલીદાસ પાઠકના નાના ભાઇ, હેતલબેન  અને ઉર્વિબેનના પિતાનું તા. ૧૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું ઉઠમણું તા. ૧૮ ને ગુરૂવારના રોજ શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજની બ્રહ્મપુરી, રામારાખ ચોક, પ્રભાસ પાટણ ખાતે સાંજે ૪ કલાકે રાખેલ છે.

રેખાબેન જોબનપુત્રા
સાવરકુંડલા : રેખાબેન કાંતીલાલ જોબનપુત્રા ઉ.વ.૬પ તે રજનીભાઇનાં માતુશ્રી સ્વ. યશલાલભાઇ મોહનભાઇ વડેરા (લાસાવાળા)નાં દિકરી ભાવેશભાઇ વડેરા (જુનાગઢ) વાળાનાં મોટા બહેન તા. ૧૪ રવિવારના રોજ સુરત ખાતે અવસાન પામ્યા છે.  સદ્ગતનું ઉઠમણુ તા. ૧૮ ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ શ્રી જલારામ મંદિર અમરેલી, સુરત ખાતે રાખેલ છે.

મંગળાબેન ત્રિવેદી

અમરેલી : મોઢ ચાતુર્વેદી (ખિ. જ. સમવાય) ફિફાદ નિવાસી સ્વ. કનૈયાલાલ મગનલાલ ત્રિવેદીના પત્ની મંગળાબેન કનૈયાલાલ ત્રિવેદી, તે કાંતીભાઇ મગનભાઇ ત્રિવેદી, પ્રહલાદભાઇ મગનભાઇ ત્રિવેદી, ચિમનભાઇ મગનભાઇ ત્રિવેદી, પ્રફુલભાઇ મગનભાઇ ત્રિવેદીનાં ભાભી તેમજ અનિલભાઇ, બકુલભાઇ, રાજૂભાઇ ત્રિવેદી, તેમજ કલ્પનાબેન જોષીનાં માતુશ્રીનું તા. ૧પ ના અવસાન થયેલ છે. બેસણુ ગુરૂવાર તા. ૧૮ ના સવારે ૮ થી સાંજ પ સુધી તેમના નિવાસ સ્થાન ફિફાદ મુકામે રાખેલ છે. મો. નં. ૯૪ર૮૬ ૪૮૬૪૮, મો. ૭પ૬૭૩ ૯ર૪૦પ

જીતેન્દ્રભાઇ મહેતા
રાજકોટ : સ્વ. ધીરજલાલ રામજી મહેતા નાં જીતેન્દ્ર ધીરજલાલ મહેતા (પતીરા) (ઉ.વ.૭૩) નું તા. ૧૬ અવસાન થયેલ છે તે વિક્રમ તથા ગૌરવના પિતાશ્રી તથા જયંતિલાલ નરસીદાસ માટલીયાના જમાઇ જીજ્ઞાબેન તથા નીધિબેનના સસરા તથા જીયા, ત્રીસા, તથા કાંબાના દાદા તે કિશોરભાઇ સ્વ. પ્રવિણભાઇ, સ્વ. અનિલભાઇ, સ્વ. પ્રતાપભાઇ નવીનભાઇ તથા પ્રદીપભાઇના ભાઇ તથા પ્રતિભાબેન ચંપકલાલ પારેખ, તથા સ્વ. ભારતીબેન હરકિશોરભાઇ માટલીયાના ભાઇનું ઉઠમણુ તથા પ્રાર્થના સભા ગુરૂવાર તા. ૧૮ ના સવારે ૧૦-૩૦ વાગે દિગંબર જૈન વાડી, શાસ્ત્રી મેદાન સામે રાખેલ છે.

કિશોરસિંહ જેઠવા
રાજકોટ : કિશોરસિંહ જે. જેઠવા (ઉ.વ.૭ર) (અલ્પા પ્રિન્ટર્સ) તે દયાબાના પતિ, અલ્પાબા, જયેન્દ્રસિંહના પિતાશ્રી તથા નચિકેતાસિંહ, નિતીબાના દાદાનું તા. ૧૬ ના અવસાન થયેલ છે. જેમનું બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે શ્રી રામજી મંદિર, રજપુતપરા શેરી નં. ર, માં સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લલિતભાઇ સોની
રાજકોટ :.. સોની લલિતભાઇ (આરએમસી, રીટાયર ઓફીસર) (ઉ.વ.૭ર) તે સ્વ. અમૃતલાલ હરિલાલ રાધનપરા ના પુત્ર મનસુખભાઇ અને કિર્તિભાઇના મોટાભાઇ તેમજ નિલેશભાઇ, પિયુષભાઇ, પ્રકાશભાઇના પિતાશ્રી સ્વ. પ્રભુદાસ હિરાલાલ પારેખ, સ્વ. દેવકૃષ્ણ હિરાલાલ પારેખ અને વ્રજલાલ હિરાલાલ પારેખના જમાઇનું તા. ૧પ ના અવસાન થયેલ છે. તે સદ્ગતનું બંને પક્ષનું બેસણુ તા. ૧૮ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર સોની સમાજની વાડી, યુનિટ નં. ૧, કોઠારીયા નાકે, રાખેલ છે.

નારાયણભાઈ કુંડલીયા

રાજકોટઃ એન. જયંતીલાલ એન્‍ડ કુ. તેલવાળા- નારાયણભાઈ ખીમજીભાઈ કુંડલીયા (ઉ.વ.૮૮) તે સ્‍વ.ચંપાબેનના પતિ, સ્‍વ.કુંવરજીભાઈ, સ્‍વ.દયાળજીભાઈના ભાઈ, જયંતિભાઈ જોબનપુત્રના વેવાઈ, દિલીપ (મો.૭૦૪૮૭ ૦૦૯૮૯), અનસુયાબેન, બીનાબેનના પિતાશ્રી, જયશ્રીબેન, અશોકકુમાર બગડાઈ, રમેશકુમાર રાજયગુરૂના સસરા, દર્શન (મો.૯૭૨૨૮ ૭૫૫૦૭) અને રિયાના દાદા, રૂમીબેન, રોહનકુમાર મજેઠીયાના દાદાજી સસરા અને સ્‍વરિતના મોટા દાદાનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. તહેવારને અનુલક્ષીને ટેલીફોનીક ઉઠમણું તા.૧૮ના સાંજે ૫ થી ૬ છે.

સરોજબેન  પંચમીયા

રાજકોટઃ સરોજબેન ચંપકભાઇ પંચમીયા(ઉ.૬૯) (તોરી નિવાસી) હાલ કાંદીવલી (મુંબઇ) તે સ્‍વ.ગુણવંતીબેન કાંતિલાલ વનમાળી ટીમ્‍બડીયા (ભેસાણં નિવાસી) હાલ રાજકોટના પુત્રી તથા અશ્વિનભાઇ, વિજયભાઇ, રસીલાબેન બદાણી તથા મીનાબેન દેસાઇના બહેનનું તા.૧૫ના મુંબઇ મુકામે અરિહંતશરણ પામેલ છે. તેમની પિયરપક્ષે સાદડી તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૫ કલાકે શિવશકિત ગાયત્રીનગર શેરી નં.૪/૧૧, રાજકોટ ખાતે રાખેલ છે.