Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021
મોરબીના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રતિમાબેન શાહનું અવસાન

રાજકોટઃ મોરબીના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રતીમાબેન બી. શાહનું મોરબીમાં તા.૧પના અવસાન થયેલ છે.

તેઓ મોરબીના સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડોકટર હતા. તેઓ ૧૯૭૪ થી મોરબીના પ્રથમ મહિલા ગાયનેકલોજીસ્ટ ડોકટર હતા તેઓ પ્રથમ મહિલા ગાયનેકોજીસ્ટ હતા તેઓ મોરબીમાં  આઇ.એમ.એ.ના પ્રમુખ તરીકે પણ રહી ચુકયા હતા. તેઓ રોટરી કલબમાં  પણ પ્રમુખ તથા આસીસ્ટન્ટ ગવર્નર તરીકે સેવા આપી હતી. મોરબીની અનેક નાની મોટી સેવાકીય સંસ્થા સાથે જોડાયેલ હતા.

અનેક સેવાકિય પ્રવૃતિમાં મા પણ પ્રવૃત હતા.  તેઓ પોતાના પરિવારમાં નીલભાઇ શાહ સિધ્ધાર્થ, રાહુલની અને નિરાલીબેન તે વિલાપ કરતા છોડી ગયા છે તેઓની અંતિમ યાત્રામાં અનેક સેવાકીય સંસ્થાના અગ્રણી ઉદ્યોગપતિ તથા સામાજીક આગેવાનો જોડાયેેલ હતા.

અવસાન નોંધ

રવુબા પઢીયાર

રાજકોટ : રવુબા મુળુજી પઢીયાર (ઉ.વ.૮૮), તે મુળુજી વિરાજી પઢીયારના ધર્મપત્ની તથા પ્રતાપસિંહ અને ધર્મેન્દ્રસિંહના માતુશ્રીનું તા. ૧પ ના શુક્રવારે અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૮ ના સોમવારે સાંજે ૪ થી ૬, વિમલનગર મેઇન રોડ, શિવધામ સોસાયટી, યુનિવર્સિટી રોડ, વસંત માર્વેલ ફલેટના કોમ્યુનીટી હોલ ખાતે રાખેલ છે.

અરવિંદભાઇ ધામેચા

રાજકોટ : ઝાલાવાડી સઇ સુથાર દરજી જ્ઞાતિના અરવિંદભાઇ ધનજીભાઇ ધામેચા (ખારી બિસ્કીટવાળા)નું તા. ૧૩ ના અવસાન થયેલ છે. તે નિલેષભાઇ, નીતિનભાઇ તથા ઘનશ્યામભાઇના પિતાશ્રીનું બેસણું આજે તા. ૧૬ ને શનિવારે સાંજના ૪ થી ૬, ૮૦ ફુટનો રોડ, આજી વસાહત, ખોડીયારનગર શેરી નં. ૩, ખાતે રાખવામાં આવેલ છે. નિલેષભાઇ મો. ૯૮ર૪પ ૭૦પર૪, નિતીનભાઇ ૯૭ર૬૩ પ૧૪રર, ઘનશ્યામભાઇ મો. ૬૩પર૮ ૬૬૩પ૪

નવનીતભાઇ જાની

કોડીનાર : છારિયા ઉનેવાળ બ્રાહ્મણ નવનીતભાઇ નરોતમભાઇ જાની (ઉ.વ.૭૦) (સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજનાં ટ્રસ્ટી) તે ઘનશ્યામભાઇ જાની (ઉના), સ્વ. પ્રકાશભાઇ જાનીના મોટાભાઇ તથા હિતેષભાઇ જાની (પીપાવાવ)ના પિતાજીનું તા. ૧પ ના રોજ અવસાન થયું છે. ઉઠમણુ તા. ૧૬ શનીવારે સાંજના પ કલાકે સિધ્ધનાથ મહાદેવના મંદિરે તેમજ બેસણુ તા. ૧૮ સોમવારે સાંજના ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન સરદારનગર સોસાયટી કોડીનાર રાખેલ છે.

ભારતીબેન મેર

રાજકોટ : ધીરજલાલ રવજીભાઇ મેર ના ધર્મપત્ની ભારતીબેન ધીરજલાલ મેર (ઉ.પર) તે નિરલભાઇ મેરના માતુશ્રી તથા સરિતાબેન મેરના સાસુનું તા. ૧પ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૮ ને સોમવારે ૪ થી ૬ વિજય પ્લોટ -૩, નિવાસ સ્થાને રાખેલ છે.  ધીરજલાલ મેર ૯૯ર૪૪ ૬ર૪૯૭ 

દયાબેન જોબનપુત્રા

મોટી કુંકાવાવ : સ્વ. છોટાલાલ ભગવાનજીભાઇ જોબનપુત્રાના ધર્મપત્ની દયાબેન (ઉ.૮પ) તે ગીરીશભાઇ (જીણાભાઇ)નાં માતુશ્રી તેમજ રમેશભાઇ, દિનેશભાઇ, રાજેશભાઇ, મુકેશભાઇ, તથા જીતેન્દ્રભાઇના કાકી તેમજ સ્વ. મહેશભાઇ, પરેશભાઇ તથા મનીષભાઇના ભાભુ તેમજ અભિષેક અને હિનલનાં દાદીમાનું તા. ૧પ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૬ ને શનિવારે સાંજે ૩ થી પ કલાકે લોહાણા મહાજનવાડી મોટી કુંકાવાવ રાખેલ છે.

તારાબેન ધ્રાંગધરીયા

રાજકોટ :.. કુવાડવા (રાજકોટ) હાલ : લંડન તારાબેન (રાધાબેન) ધરમશીભાઇ ધ્રાંગધરીયા (ઉ.વ.૯ર) તે સ્વ. ધરમશીભાઇ દામજીભાઇ ધ્રાંગધરીયાનાં ધર્મપત્ની તથા કાલાવડ વાળા ગોરધનદાસ હીરજીભાઇ નાગેવડીયાના પુત્રી, સ્વ. હંસરાજભાઇ દામજીભાઇ ધ્રાંગધરીયાનાં ભાભી તથા વાસંતીબેન મુકેશભાઇ ભાડેશીયા તથા પ્રફુલાબેન ધરમશીભાઇ ધ્રાંગધરીયા તથા જલેશબેન ધરમશીભાઇ ધ્રાંગધરીયા તથા અરૂણાબેન બિપીનભાઇ વડગામા અને મીનાબેન હિતેષભાઇ દૂધૈયાના માતુશ્રી તથા વિનોદભાઇ હંસરાજભાઇ ધ્રાંગધરીયાનાં ભાભુશ્રીનું તા. ૧ર ના અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા. ૧૮ ને સોમવારે સાંજે પ થી ૬ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭-૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, ખાતે રાખેલ છે.

પુષ્પાબેન મહેતા

રાજકોટ : મહારાજ શ્રી નથુ તુલશી ઔદિચ્ય જ્ઞાતિના રાજકોટ નિવાસી સ્વ. જયંતિલાલ દેવશંકર મહેતાના ધર્મપત્ની તે પ્રબોધભાઇ (દેના બેંક), અશ્વિનભાઇ (દેનાબેંક), શૈલેષભાઇ (દેના બેંક), પ્રકાશભાઇ (જયદેવ ટ્રેડર્સ)ના માતુશ્રી પુષ્પાબેન જયંતિલાલ મહેતા (ઉ.વ.૯૩)નું તા. ૧પ ના અવસાન થયેલ છે, બેસણું આજે શનિવારે તા. ૧૬ ના સાંજે પ થી ૬ દેનાબેંક સોસાયટી કોમ્યુનીટી હોલ, શેરી નં. ર-૩ અમીન માર્ગ ખાતે રાખેલ છે. પ્રબોધભાઇ મો. ૮૪૬૦૪ ૬૮૯રર, પ્રકાશભાઇ મો. ૯૪ર૮ર ૮૯ર૦૬

અશોકભાઇ કિયાડા

રાજકોટ : અશોકભાઇ લાલજીભાઇ કિયાડા (ઉ.વ.પ૭) તે જીજ્ઞેશભાઇના પિતાશ્રી તથા દિનેશભાઇના મોટાભાઇનું તા. ૧પ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ ના રવિવારે સાંજે ૪ થી ૬ વ્રજ ફલેટ નં. ૩૦૩, શિવગંગા સોસાયટી, મહાત્મા ગાંધી સ્કુલની સામેનો રસ્તો, નાના મવા મેઇન રોડ, ખાતે દિનેશભાઇ ૯૮૯૮૮ ૩૩૩૩૦, જીજ્ઞેશભાઇ ૯૮૯૮પ ૩૩૩૩૦, અમીત ૭૦૪૩૩ ૩૩૩૧૬

રંજનબેન રાયજાદા

રાજકોટ : રાજકોટ નિવાસી રંજનબેન મોહનલાલ રાયજાદા (ઉ.વ.૮ર) તે મોહનલાલ રામજીભાઇ રાયજાદાના દીકરી તથા જગદીશભાઇ મોહનલાલ રાયજાદાના બહેન તે ઉપેનભાઇ તથા તેજસભાઇ ના ફઇબાનું તા. ૧પ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮ ને સોમવારે ગીતા મંદિર જંકશન પ્લોટ ખાતે સાંજે પ વાગ્યે રાખેલ છે.

નટવરલાલ રવિયા

જુનાગઢ :.. મુળ બેલા નિવાસી હાલ જુનાગઢ નટવરલાલ કાનજીભાઇ રવિયા (ઉ.વ.પ૦) તે કાનજીભાઇ ખોડાભાઇના પુત્ર તથા ઉમિયાશંકરના લઘુબંધુ અને વિશાલ ના પિતા અને પાર્થના કાકા તેમજ લીલાવંતીબેન માઢકના ભાઇ અને અશ્વિનભાઇ, પ્રવિણભાઇ વેરાવળના કાકાના દિકરાનું તા. ૧પ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન શિશુ મંગલ સામે ગાંધીગ્રામ જુનાગઢ ખાતે રાખેલ છે. તેમજ રવિયા પરિવારને ટેલીફોનીક સાંત્વના મો. નં. ૯૯૭૯૩ પ૩૦૯૮ ઉપર પાઠવી શકશે.