Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019
રમેશભાઇ રણછોડભાઇ નેનાનું અવસાન : ગુરૂવારે બેસણું

રાજકોટઃ રાજકોટ નિવાસી રમેશભાઇ રણછોડભાઇ નેના (ઉ.વ.૭ર) તે વિનોદભાઇ, મોહનભાઇ, કિરીટભાઇના ભાઇ તથા પંકજભાઇ, મનોજભાઇનાં પિતાનું તા. ૧પનાં સોમવારનાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૮નાં ગુરૂવારનાં સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન સતાધાર પાર્ક, શેરી નં. ૩, નાણાવટી ચોક પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

સવિતાબેન નડીયાપરા

રાજકોટઃ ગરીદળ નિવાસી સવિતાબેન બેચરભાઇ નડીયાપરા તે ભીખુભાઇ બેચરભાઇ નાડીયાપરાના માતૃશ્રીનું તારીખ ૧પ ના અવસાન થયેલ છે જેમનું બેસણું તારીખ ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગવરીદળ ખાતે રાખેલ છે.

સિધ્ધરાજસિંહ ઝાલા

રાજકોટઃ મુળ ગામ રાતી દેવળી હાલ રાજકોટ સિધ્ધરાજસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૫૮) તે ભૂપતસિંહ અને ગણપતસિંહના નાના ભાઈ તથા ધ્રુવકુમારસિંહના પિતાશ્રીનું તા.૧૪ને રવિવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.૧૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન તેમના નિવાસસ્થાન ગાયત્રીધામ સોસાયટી બ્લોક નં.૧૧૦ શેરી નં.૪, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભીખાભાઈ સાઈપરીયા

રાજકોટઃ સ્વ.ભીખભાઈ માધાભાઈ સાઈપરીયા (ઉ.વ.૬૩) જે તળશીભાઈ તથા શામજીભાઈના ભાઈ અને ભાવેશભાઈના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૧૫ને સોમવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ પટેલવાડી, યુનીટનં-૨, ભાવનગર રોડ ખાતે રાખેલ છે.

નાગરદાસ રામાનુજ

રાજકોટઃ નિવાસી એએસઆઈ નાગરદાસ અંબારામ રામાનુંજ (ઉ.વ.૫૯)નું તા.૧૫ના રોજ રામચરણ પામેલ છે.

સવિતાબેન નડીયાપરા

રાજકોટઃ ગરીદળ નિવાસી સવિતાબેન બેચરભાઇ નડીયાપરા તે ભીખુભાઇ બેચરભાઇ નાડીયાપરાના માતૃશ્રીનું તારીખ ૧પ ના અવસાન થયેલ છે જેમનું બેસણું તારીખ ૧૯ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગવરીદળ ખાતે રાખેલ છે.

અમૃતલાલ લાઠીગરા

રાજકોટઃ સોની સ્વ.હરિલાલ કાનજીભાઈ લાઠીગરા (જેતપપુરવાળા)ના પુત્ર સોની અમૃતલાલ હરીલાલ લાઠીગરા તે કિશોરભાઈ તથા કિર્તીભાઈ  તથા સ્વ.ભરતભાઈ તથા બીપીનભાઈ તથા હરેશભાઈના મોટાભાઈ તથા ભાવેશભાઈ તથા અજયભાઈના પિતાશ્રી તથા જીત તથા  જીમીતના દાદાનું અવસાન તા.૧૫ને સોમવારે થયેલ છે. તેમનું બેસણું ગુરૂવારે તા.૧૮ને સાંજે ૪ થી ૬ પુરીબેન હોલ, જીલ્લા ગાર્ડન પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રંજનબેન પંડ્યા

વાંકાનેરઃ ચા.મ.મો.બ્રાહ્મણ શિવશંકર કરૂણાશંકર પંડ્યાના પત્ની રંજનબેન (ઉ.વ.૭૦)તે અનિલભાઇ, રમેશભાઇ તથા સ્વ.અશ્વિનભાઇના ભાભી તથા અરવિંદભાઇ અને પ્રદ્યુમનભાઇના માતુશ્રી તેમજ સ્વઃકાળીદાસ મુળજીભાઇ ત્રિવેદી, ગીતાબેન રમેશચંદ્ર પંડ્યાના મોટા બહેનનુ તા.૧૪ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયરપક્ષનું બેસણુ તા.૧૮ને ગુરૂવાર સાંજેે ૪ થી ૫ ચા.મ.મો બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે.

શાંતાબેન રવિયા

રાજકોટઃ આણદપુર (ભાડલા)ના વતની હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ શાંતાબેન લાભશંકર રવિયા તે સ્વ.લાભશંકર ભીમજીભાઇ રવિયાના ધર્મપત્ની તથા દીનેશભાઇ (રાજકોટ) ધર્મેન્દ્રભાઇ (ધજાળા) પરેશભાઇ (જસદણ) દિલીપભાઇ (રાજકોટ), મનોજભાઇ (રાજકોટ)ના માતુશ્રી તથા યોગેશ (મુન્નાભાઇ)ના દાદીમાંનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧પના અમરનાથ સોસાયટી શેરી નં.૩, ઢેબર રોડ, સોમનાથ હોલ પાસે સાંજે ૪ થી ૭ રાખેલ છે.