Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021
આટકોટના યુવા પત્રકાર કરશનભાઇ બામટાના માતુશ્રીનું અવસાન

જુનાગઢ-આટકોટ :.. આટકોટના યુવા પત્રકાર કરશનભાઇ બામટા તેમજ ધીરજલાલ બામટા (શિક્ષક) અડતાળાના માતુશ્રી સમઢીયાળા (દાંતી)ના હાલ આટકોટ સ્વ. શાંતાબેન દેવરાજભાઇ બામટા (ઉ.૮પ)નું તા. ૧પ ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. ૧૭ ના  સાંજે ૪ થી ૬ વાગ્યે છે. મો. ૯૯રપ૪ ૬૪૩૮પ  ધીરજલાલ બામટા, (અમરેલી), કરશનભાઇ બામટા (આટકોટ) ૯૯૭૯૪ ૯૮પરપ

અવસાન નોંધ

જુનાગઢ કોળી સમાજના પ્રમુખ કે. ડી. સગારકાના પત્નિ લક્ષ્મીબેનનું અવસાન

જુનાગઢ : શહેર ધેડીયા કોળી જ્ઞાતિના પ્રમુખ કચરાભાઇ દાનાભાઇ સગારકા (કેડી) ના ધર્મપત્નિ લક્ષ્મીબેન તે પિન્ટુ, પાર્થ, પુજાના માતુશ્રીનું તા. ૧પ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ઉતરક્રિયા તા. ર૩ બુધવારના રોજ રાખેલ છે.કોરોના મહામારીને ધ્યાનમાં લઇને સદ્ગતનું ટેલિફોનીક બેસણુ રાખેલ છે. કે.ડી.  સગારકા મો. ૯૪ર૮૦ ૧પ૬૭૦ પિન્ટુ ૯૧૭૩૦ ૦૦પ૮૩, પાર્થ ૯૧પ૭૪ ૮૪૪૮૪, પુજાબેન ૮ર૦૦પ ૩રર૬૪.

પડધરીનાં પરિમલ સોહેલીયાનું કાલે સાંજે ટેલીફોનિક બેસણુ

પડધરી,૧૬ : પડધરી નિવાસી ગો.વા. ડો. મનસુખલાલ એન. સોહેલીયાના પૌત્ર તે વિજયભાઇના પુત્ર પરિમલ (ઉ.વ.ર૧) તે દેવેન્દ્રભાઇ તથા હિતેશભાઇના ભત્રીજા તથા ડો. હિમાંશુ, પ્રતિક, રાહુલ, દીપને તથા માનસીના ભાઇનું તા. ૧૪ ના શ્રીજીચરણ પામેલ છે.

તેમનું ટેલિફોનિક બેસણુ તા. ૧૭ ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. દેવેન્દ્રભાઇ મો. ૭૭૭૯૦ ૪પ૩૬૦ વિજયભાઇ મો. ૯૮રપ૪ ૯રર૦૩ હિતેશભાઇ મો. ૭૭૭૯૦ ૪પ૩પપ પ્રતીક મો. ૭૭૭૯૦ ૪પ૩પ૯ રાહુલ મો. ૭૩૮૩૭ ૧રર૦૮ ડો. હિમાંશુ મો. ૭૮૦ર૯ ૭પ૩૮૪.

લલીતાબેન ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના સ્વ.કિશોરભાઈ હરીભાઈ ચૌહાણ (આફ્રિકાવાળા)ના ધર્મપત્નિ ગં.સ્વ.લીલાવંતીબેન, તે રીટાબેન રમેશકુમાર પરમાર (બીલખા), સ્વ.હિતેશભાઈ, સ્વ.બીનાબેન તથા પારૂલબેન (શ્રી એચ.કે.શેઠ પ્રા.શાળા)ના માતુશ્રીનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ સાંગણવા ચોક વાડીએ રાખેલ છે.

રમેશચંદ્ર સવજાણી

રાજકોટઃ રમેશચંદ્ર માધવજીભાઈ સવજાણી (ઉ.વ.૭૨) તે હિતેશભાઈ તથા અમીતાબેન અને નીધીબેનના પિતાશ્રી તે સ્વ.મોહનભાઈ તથા શશીભાઈ સવજીયાણીના નાનાભાઈ તે સ્વ.વિસનજીભાઈ મૂલજીભાઈ બુધ્ધદેવ (જામનગર)ના જમાઈ તે રમેશભાઈ તથા સ્વ.પ્રતાપભાઈ તથા મહેન્દ્રભાઈના બનેવી તા.૧૫ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી સાથે તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેશભાઈ રમેશચંદ્ર સવજીયાણી મો.૯૮૨૪૨ ૦૧૦૨૫

સંતોકબેન વઘાસીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી સંતોકબેન મોહનભાઇ વઘાસીયા (ઉ.વ. ૯૩) તે વિનોદરાય વઘાસીયા (મો. ૯૯૭૯૭ ૫૬૭૭૩), ચિમનભાઇ વઘાસીયા (મો. ૯૯રપ૭ ર૮૭૭૦), પ્રભાબેન વઘાસીયા (ન્યુ બેસ્ટ સ્કુલ - જુનાગઢ)ના માતુશ્રીનું તા. ૧૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રીકાબેન વેડીયા

રાજકોટઃ  મુંબઇ નિવાસી (હાલ રાજકોટ) ગો.વા. મગનલાલ નાથાલાલ વેડીયાના ધર્મપત્નિ સ્વ. ચંદ્રીકાબેન વેડીયા (ઉ.વ.૭૪) તે મનિષાબેનના માતૃશ્રી તથા યશ્વીના દાદીમાં અને જ્યોતિબેન, લતાબેન તથા હંસાબેનના ભાભી તા.૧૫ના શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું તા.૧૭ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અજયભાઇ મગનલાલ વેડિયા (પુત્ર) - મો. ૭૬ર૧૮ ૮૦૮૦૭, મીતાબેન અજયભાઇ વેડીયા (પુત્રવધુ) - મો. ૭૬ર૧૮ ૮૦૮૦૬, સુરેશભાઇ નાથાલાલ વેડિયા - મો. ૯૮૭૯૬ ૯૭૩૮૦, કિર્તીભાઇ નાથાલાલ વેડિયા - મો. ૯૯૩૦૦ ૧૭૧૯૦, હરેશભાઇ જયસુખલાલ વેડિયા - મો. ૯૮૬૭૯ ૪૪૩૦૯, દેવેનકુમાર પાટડીયા - મો. ૯૩રરર ૬૫૮૯૧.

ચંદ્રીકાબેન વોરા

રાજકોટઃ સ્વ. મનુભાઈ મોહનલાલ વોરાના ધર્મપત્નિ ચંદ્રિકાબેન મનુભાઈ વોરા (ઉ.વ. ૮૬) તે શિવલાલ લક્ષ્મીચંદ ભાયાણીના દિકરી (જાલના), તે કેતન એમ. વોરા, રાજેન એમ. વોરા અને સ્મિતા પંકજભાઈ શાહ (જામનગર), નીતા અનિલભાઈ શાહ (વડોદરા), સોનલ હિમાંશુભાઈ મહેતા (રાજકોટ)ના માતુશ્રી તા.૧૫ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ટેલિફોનીક બેસણું. તા. ૧૭ને ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. કેતન એમ. વોરા ૯૮૨૫૩ ૮૪૩૪૫, ૯૧૦૬૭ ૪૧૩૩૮, રાજેન એમ. વોરા - ૯૩૭૪૦ ૨૪૪૯૭

લીલાબેન ડોડીયા

રાજકોટ : શ્રી કારડીયા રાજપૂત લીલાબેન અમરસિંહભાઇ ડોડીયાનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. તે બહાદુરસિંહ હીરજીભાઇ ભટ્ટીના સાસુ તથા કુસુમબેન બહાદુરસિંહ ભટ્ટીના માતુશ્રી તથા કિરીટભાઇના નાનીનું બેસણુ તા. ૧૭ ને ગુરૂવાર, ૧૦ નારાયણનગર ખાતે રાખેલ છે. મો. ૯૯૧૩૩ ૩૪૧૩૪

કાન્તીલાલ દક્ષિણી

રાજકોટઃ મુળ સામપર માધાપર હાલ રાજકોટ નિવાસી સ્વ. કાન્તીલાલ મોહનલાલ (ઉ.વ.૭૦) અશ્વીનભાઇના પિતાશ્રી કંચનબેનના પતિ અમૃતલાલ પુજારાના બનેવી ચમનભાઇના નાનાભાઇનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ ટેલીફોનીક બેસણું રાખેલ છે.  અશ્વિનભાઇ મો.૯૮૨૪૧ ૭૧૯૭૮

જયાબેન રાઠોડ

ઉપલેટા : ગુર્જર ક્ષત્રીય કડીયા ચંદુલાલ હરીભાઇ રાઠોડના ધર્મપત્ની જયાબેન (ઉ.વ.૮ર) તે અનંતભાઇ, વિજયભાઇ, જનકભાઇ તથા નિતીનભાઇના માતુશ્રી તા. ૧પ મંગળવારે અવસાન પામ્યા છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૭ ગુરૂવારે ૪ થી ૬ મો. ૬૩પપ૬ ૬૩પ૯પ, ૮ર૦૦૮ ૯૯૪૬૬ અને ૯૯૭૯પ પ૪૬૯પ ઉપર રાખેલ છે.

સુમિત્રાબેન જોષી

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ ખોખડદળ હાલ રાજકોટ સ્વ. હર્ષદરાય બાલાશંકર જોષી (નિવૃત કાર્યપાલક ઇજનેર, જેટકો) ના પત્ની સુમિત્રાબેન (ઉ.વ.૬પ) તે આશીષભાઇ, હેમાક્ષીબેન રશ્મીનભાઇ પંડયા, નમ્રતાબેન ઋષિકુમાર શુકલના માતુશ્રી તે સ્વ. વિનોદભાઇ, દીપકભાઇ (જેટકો), સુશીલાબેન પ્રફુલ્લભાઇ ભટ્ટના ભાઇ તે સ્વ. પ્રવિણચંદ્ર હરિલાલ પંડયાના પુત્રી તે ગીરીશભાઇ અને મહેશભાઇના બહેનનું તા. ૧૪ ને સોમવારે અવસાન થયું છે. સદ્ગતનું બંને પક્ષનું  ટેલીફોનીક બેસણું તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ આશીષભાઇ ૯૯રપર ર૧ર૦૬, દીપકભાઇ ૮૯૮૦૦ ૩૧પર૩, ગીરીશભાઇ ૯૪ર૭૭ ૩ર૦૪૬, મહેશભાઇ ૯૪ર૭૭ ૩ર૦૪૭ સમક્ષ રાખ્યુ છે.

પ્રભાબેન હરસોરા

જેતપુર : પ્રભાબેન પિંતામ્બરભાઇ હરસોરા (ઉ.વ.૯૦) તે કિશોરભાઇ, વિજયભાઇ, અજયભાઇના માતુશ્રી, પિયુષભાઇ, સુમિતભાઇ, પરમભાઇના દાદીમાં તા. ૧પ ના રોજ અવસાન પામેલ છે. તેનું બેસણુ તા. ૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને 'પુષ્કર' કણકીયા પ્લોટ, અમી એપાર્ટમેન્ટ સામે જેતપુર રાખેલ છે.

હંસાબેન રાઠોડ

રાજકોટઃ નિવાસી સ્વ.માવજીભાઈ નાનજીભાઈ રાઠોડના પુત્ર વિનોદભાઇ રાઠોડના ધર્મપત્નિ હંસાબહેન રાઠોડ, જે મનમોહનભાઈ, જયંતીભાઈ, હિમ્મતલાલના નાનાભાઈના ધર્મપત્નિ તથા કિશોરભાઈ રાઠોડના ભાભી અને અર્ચના બ્રિજેશભાઈ ભટ્ટી, જિજ્ઞા દીપકભાઈ ઉદાણી, વૈભવી શૈલેષભાઈ સોલંકીના માતુશ્રીનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલું છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૧૮ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિનોદભાઈ રાઠોડ મો.૯૩૭૪૮ ૧૬૭૨૭, અર્ચનાબેન ભટ્ટી મો.૯૩૭૬૮ ૩૭૧૧૭

નિર્મળાબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા ગં.સ્વ.નિર્મળાબેન (નિમુબેન) ટાંક (ઉ.વ.૭૯) જે પરસોત્તમભાઈ ટાંકના ધર્મપત્નિ અને સ્વ.કાશીબેન, સ્વ.શીવલાલભાઈ વાઢેરના દિકરી અને મહેશભાઈ, કેતનભાઈ, જયેશભાઈ, રીટાબેનના માતુશ્રી અને જે દિવ્યાબેન મહેશભાઈના સાસુ અને અવનિના દાદીમાં તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧૮ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ મો.૯૩૨૮૨ ૮૬૨૯૫, કેતન મો.૯૭૨૩૮ ૯૪૦૮૮

રમાબેન કાચા

રાજકોટઃ સ્વ.રમાબેન વાલજીભાઈ કાચા (ઉ.વ.૬૫) તા.૧૪ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સરનામુઃ- સહકાર સોસાયટી શેરી નં.૬, પંચનાથ કોમ્પલેક્ષ વાળી શેરી 'ખોડીયાર કૃપા', વાલજીભાઈ ચકુભાઈ કાચા મો.૯૭૨૩૫ ૩૧૩૪૩, ભરતભાઈ વાલજીભાઈ કાચા મો.૯૯૯૮૪ ૬૯૦૧૦, વીજયભાઈ વાલજીભાઈ કાચા મો.૯૪૨૮૨ ૭૬૭૮૦

ગીતાબેન ગોહેલ

રાજકોટઃ યોગેશભાઈ દિલીપભાઈ ગોહેલના ધર્મપત્નિ ગીતાબેન યોગેશભાઈ ગોહેલ તે ધર્મેશભાઈ દિલીપભાઈ ગોહેલના  ભાભી તથા કાર્તિકકુમાર રાઠોડના સાસુ તા.૧૫ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના રોજ ૪ થી ૬ સિદ્ધ કોલવા હનુમાન મંદિર, ઢેબર કોલોની ખાતે રાખેલ છે. દિલીપભાઈ પંચાણભાઈ ગોહેલ મો.૯૯૨૪૫ ૧૭૨૧૫, યોગેશભાઈ દિલીપભાઈ ગોહેલ મો.૯૮૨૫૦ ૭૬૭૬૨, ધર્મેશભાઈ દિલીપભાઈ ગોહેલ મો.૯૪૨૬૬ ૫૨૫૫૨

હંસાબેન રાઠોડ

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ. માવજીભાઈ નાનજીભાઈ રાઠોડના પુત્ર વિનોદભાઈ રાઠોડના ધર્મપત્નિ હંસાબેન રાઠોડ તે મનમોહનભાઇ, જયંતીભાઇ, હિમ્મતલાલના નાનાભાઈના પત્નિ તથા કિશોરભાઈ રાઠોડના ભાભી અને અર્ચના બ્રિજેશભાઈ ભટ્ટી, જિજ્ઞા દીપકભાઈ ઉદાણી, વૈભવી શૈલેષભાઇ સોલંકીના માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયેલું છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું ૧૮ના શુક્રવારે  સાંજે ૪ થી ૬ (વિનોદભાઇ-૯૩૭૪૮૧૬૭૨૭, અર્ચનાબેન-૯૩૭૬૮૩૭૧૧૭) રાખેલ છે. (

ચંપાબેન મંડિર

રાજકોટઃ રાજકોટ સરવા નિવાસી હાલ રાજકોટ સ્વ. ચંપાબેન રવિશંકરભાઇ મંડિર (ઉમર વર્ષ ૭૮) તે રવિશંકરભાઇ જીવરામભાઇ મંડિરના ધર્મપત્ની તથા દયાશંકરભાઇ જે. મંડિર તથા સ્વ. ધીરજલાલ જે. મંડિરના નાના ભાઇના પત્નિ. શંકરલાલ જે. મંડિર ના ભાભી તથા પરેશભાઇ મંડિર તથા અતુલભાઈ મંડિરના માતુશ્રી તથા સ્વ. જયંતિલાલ સી. મહેતા રાજકોટ, તથા રમેશચંદ્ર સી. મહેતા રાજકોટ તથા સ્વ. સવિતાબેન ધનજીભાઈ ભરાડ, જસવંતાબેન બી. રવિયા, શાંતાબેન ઉમિયાશંકર ભરાડ તથા સ્વ. દયાબેન શાંતિલાલ મંડિરના બહેનનું તા. ૧૩  ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનુ ટેલીફોનીક બેસણું તા. ૧૭  ગૂરુવારે ૪  થી ૬ રાખેલ છે. કોરોના મહામારી ને લીધે તમામ વિધી ઘર પુરતી મર્યાદિત રાખેલ છે.  ટેલીફોનિક દિલસોજી પાઠવી શકશો.