Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022
અવસાન નોંધ

દિપકભાઇ દાસાણી

પોરબંદર : દિપકભાઇ કાંતિલાલ દાસાણી (ઉ.વ.૬પ) તે સ્‍વ. કાંતિલાલ હરિલાલ દાસાણીના પુત્ર, તેઓ અરૂણભાઇના નાના ભાઇ, તથા કમલેશભાઇ, અશોકભાઇ, સંદીપભાઇ, આશાબેન જયેશકુમાર કોટેચા, રૂપાબેન અનંતરાય રાયઠઠ્ઠા મોટાભાઇ અને રોનકભાઇ દાસાણીના પિતાશ્રી તેમજ જામનગર વાળા મુળજીભાઇ વેરશીભાઇ દત્તાણીના જમાઇ તા. ૧પ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્‌્‌ગતની પ્રાર્થના સભા તા. ૧૬ સોમવારના રોજ સમય પ થી પ.૩૦ લોહાણા મહાજનવાડી પ્રાર્થના સભા હોલમાં રાખેલ છે. કમલેશભાઇ મો. ૯૯૯૮૩ ૧પ૧૬૪, રોનકભાઇ ૮૭૩૩૯ ૧૭પ૭૬ (પ)

પ્રાણજીવનભાઇ દુદકિયા

રાજકોટ : ગુર્જર સુતાર પ્રાણજીવનભાઇ (બાબુભાઇ) પ્રાગજીભાઇ દુદકિયા (ઉવ.૭૮) ગામ જીવાપર-ટંકારાવાળા તે સ્‍વ.રમણીકભાઇ અને સ્‍વ. જેન્‍તીભાઇ (અમદાવાદ)ના મોટાભાઇ તથા સંજયભાઇ, વિજયભાઇ અને નીલાબેન જયંતકુમાર અનોવાડીયાના પિતાજીનું તા. ૧૪ના અવસાન થયેલ છે.  તેમનું બેસણુ આજે તા. ૧૬ ને સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે રાખેલ છે.

ધિરજબેન કાચા

રાજકોટઃ સ્‍વ.ધીરજબેન ધીરજલાલ કાચા તે સ્‍વ.રમેશભાઈ તથા અનિલભાઈ કાચાના માતુશ્રી તથા કરણભાઈ કાચાના દાદીબા  તથા જેન્‍તીભાઈ ભગવાનજીભાઈ કાચાના ભાભીનું તા.૧૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૬ના રોજ સાંજે ૫ થી ૬  રાખેલ છે. નિવાસસ્‍થાન નહેરૂનગર પ્રાઈવેટ સોસા.શેરી નં.૧ માયાણીનગર કવાર્ટંર  પાસે, આર્યસમાજની પાછળ ખોડીયાર આશીષ રાખેલ છે. મો.૭૪૦૫૬ ૧૦૦૦૯

જીતુભાઈ પાઉં

રાજકોટઃ નિવાસી જીતુભાઈ ચંદુલાલ પાઉં (મો.૯૯૨૪૫ ૪૮૨૬૮)ના માતુશ્રી ચંપાબેન ચંદુલાલ પાઉં (ઉ.વ.૮૮) તે સ્‍વ.ચંદુલાલ ગોરધનદાસ પાઉંના ધર્મપત્‍નિ, સ્‍વ.પાનાચંદ જીવરાજ હિંડોચાના દિકરી, રતિભાઈ પાઉં તેમજ ત્રિભોવનભાઈ પાઉંના ભાભી તેમજ સ્‍વ.બ્રિજેશભાઈ પાઉં, ચિરાગભાઈ પાઉં, નિરાલીબેન હિરેનકુમાર પટેલ, જશ પાઉંના દાદીમા તા.૧૫ને રવિવારના રોજ ગૌ લોકવાસ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું  તેમજ પિયરપક્ષની સાદડી તા.૧૬ને સોમવારના  રોજ સાંજે ૬ કલાકે ભવનાથ મહાદેવ મંદિર, શિવમ પાર્ક, રૈયા ચોકડી પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.

પ્રદીપભાઈ રૂપારેલ

રાજકોટઃ પ્રદીપભાઈ મણીલાલ રૂપારેલ તે ભુપેન્‍દ્રભાઈ, કંચનબેન ભોગીલાલ ચોટાઈ, સરીયુબેન પ્રવિણચંદ્ર જીવરાજાની તથા રંજનબેન વિનોદકુમાર ગોકાણીના ભાઈ તા.૧૪ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્‍યાન મો.૯૮૯૮૨ ૨૪૨૨૪, મો.૯૮૭૯૦ ૭૭૧૪૩ પર રાખેલ છે

ભાનુમતીબેન કુંડલીયા

રાજકોટઃ સ્‍વ.છોટલાલ મંગળજી કુંડિલયાના પુત્ર સ્‍વ.કિશોરભાઈ છોટાલાલ કુંડલિયાના ધર્મપત્‍નિ ભાનુમતિબેન તે સ્‍વ.ભગનવજીભાઈ મુળજીભાઈ કટારીયા (મકાજી મેઘપર)ના પુત્રી તે અશોકભાઈ, હિનાબેન મુકેશકુમાર ચોટાઈ, વિભાબેન પ્રદિપકુમાર દેવાણીના માતુશ્રી તે કરણભાઈના દાદીમાં તા.૧૪ના રોજ શ્રીજચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા  પીયર પક્ષની સાદડી તા.૧૬ સોમવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિર સટ્ટાબજાર પાસે રાખેલ છે.

ભાવિકાબેન જોબનપુત્રા

વાંકાનેર : વાંકાનેર નિવાસી સ્‍વ. મણીલાલ રામજીભાઇ જોબનપુત્રાના પુત્રવધુ તે દિલીપકુમાર મણીલાલ જોબનપુત્રા (જલારામ ઇન્‍ઙ. ગ્રુપ)ના પત્‍ની ભાવિકાબેન (ઉ.વ.૭૦) તે જુનાગઢ નિવાસી રામદાસ પરમાનંદદાસ મશરૂ (આર. હેમતલાલ એન્‍ડ કાુ.)ના દિકરીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડીતા.૧૬ને સોમવારે સાંજે પ થી ૬ કલાકે લોહાણા મહાજનવાડી દિવાનપરા વાંકાનેર ખાતે ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.

લલિતાબેન બારોટ

વાંકાનેર : જામકંડોરણાવાળા હાલ વાંકાનેર સ્‍વઃ નારણભાઇ મેઘજીભાઇ બારોટના પત્‍ની લલિતાબેન (ઉ.વ.૮૦) તે ઇન્‍દુભાઇના ભાભી ત થા અંબારામભાઇ, સ્‍વ. મગનભાઇ તથા સ્‍વ. ભુપેન્‍દ્રભાઇના મામી, આશિષભાઇના ભાભુ તથા મહેશ, કિશનના નાનીમાનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૬ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને મેલડી કૃપા રંગના કારખાના પાસે જીનપરા વાંકાનેર ખાતે રાખેલ છે.

શાન્તાબેન મુળાશીયા
રાજકોટઃ દિનેશભાઈ વાલજીભાઈ મુળાશીયાના માતુશ્રી સ્વ.શાન્તાબેન વાલજીભાઈ મુળાશીયા (ઉ.વ.૮૦) (મુળગામ- ખરેડી, હાલ રાજકોટ)નું દુઃખદ અવસાન તા.૧૪ને શનિવારના રોજ થયેલ છે. જેમનું બેસણું તા.૧૬ને સોમવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્થાન પ્રિયદર્શન-૫, ૪૦ ફૂટ રોડ રાખેલ છે. (મો.૯૭૨૩૦ ૪૨૧૩૫)

દિનેશ માંકડ
રાજકોટઃ દિશેન પ્રહલાદરાય માંકડ તે સ્વ.પ્રહલાદરાય અને સુલોચનાબેન માંકડના પુત્ર સ્વ.હિમાંશુ માંકડ (દેનાબેંક), પ્રદિપ માંકડ (ઍસબીઆઈ) તથા હેમેન્દ્ર માંકડ (બીઓઆઈ)ના ભાઈ અને બિરજુ તથા કૃણાલના કાકાનું તા.૧૫ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તા.૧૯ના રોજ સાંજે ૫ થી ૬ ભવનાથ મંદિર, શિવમર્યાકર અમૃતા હોસ્પિટલવાળી શેરી રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.મો.૭૯૯૦૯ ૭૯૭૧૧

જયરાજ આંબલીયા

રાજકોટ : છત્રાસા નિવાસી હાલ રાજકોટ અમરશીભાઈ રણછોડભાઈ આંબલીયાના પુત્ર, જયરાજ અમરશીભાઈ આંબલીયા (ઉ.વ.૪૩)નું દુઃખદ અવસાન તા. ૧૫ના રવિવારે થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ લક્ષ્મીનગર ૧, રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ખાતે રાખેલ છે. વિનોદભાઈ માળવી મો. ૯૯૭૯૫ ૮૪૨૫૧, રાજુભાઈ માળવી મો. ૯૯૭૯૨ ૦૫૯૮૪.