Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021
સિનિયર એડવોકેટ-રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ સરોજકુમાર આચાર્યનું દુઃખદ અવસાન કાલે સવારે ૧૦ થી ૧૨ ટેલીફોનિક બેસણું

રાજકોટઃ. સરોજકુમાર નવલશંકર આચાર્ય (ઉ.વ. ૮૭, સિનીયર એડવોકેટ તથા પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસીએશન) તે નિરંજન નવલશંકર આચાર્ય (આર એન્ડ બી), ભરતકુમાર નવલશંકર આચાર્ય (એડવોકેટ) તથા સ્વ. કિરીટકુમાર નવલશંકર આચાર્ય (જીવન બેંક)ના ગુરૂબંધુ તથા સાગર સરોજકુમાર આચાર્ય (યુ.એસ.એ.), સંધ્યા શરદ દવે (અમદાવાદ), વંદના સંજય ઠાકર (અમદાવાદ) તથા પૂજા ધર્મેન્દ્ર પંડયા (બેંગલોર)ના પિતાશ્રીનું ન્યુજર્સી (યુ.એસ.એ.) મુકામે તા. ૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૭ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. નિરંજન એન. આચાર્ય (યુ.એસ.એ.) વ્હોટસએપ કોલ - ૯૦૯૯૬ ૫૯૨૫૫, ભરતકુમાર એન. આચાર્ય - ૯૮૨૪૨ ૨૧૮૬૨, શેખર કે. આચાર્ય - ૮૧૨૮૧ ૮૮૮૪૬, સાગર એસ. આચાર્ય વ્હોટ્સએપ કોલ -  +91 ૯૦૮૪૬ ૮૯૦૧૪

અગ્રણી એડવોકેટ- જાણીતા કવિ અને લેખક પિયુષભાઈ પંડયાનું દુઃખદ અવસાન કાલે શનિવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ અગ્રણી એડવોકેટ જાણીતા કવિ અને લેખક પીયૂષભાઈ પી. પંડયા તે મનીષ પંડયા (આઈ.ઓ.સી.) મો.૯૮૨૫૨ ૧૮૯૦૭, હિતેષ પંડયા (સુપેડ ઈન્ડસ્ટ્રીઝ), પરેશ પંડયા (મેનેજીંગ ટ્રસ્ટી જયાબહેન ફાઉન્ડેશન) મો.૯૮૨૫૨ ૧૮૯૦૩, હિમાંશુ વી.પંડયા (ડે.મેયર, જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશન) મો.૯૯૨૫૫ ૮૨૦૬૧, યજ્ઞદત્ત વી.પંડયા (ડાયરેકટર જુનાગઢ મિરર ન્યુઝ) મો.૯૦૯૯૦ ૨૩૬૮૮ના મોટાભાઈ તેમજ પૂજા સત્યમ પંડયા (અમદાવાદ), વૈદેહી શિવાંગ રાવલ (કુવૈત), કવિતા ઈશાન ઉપાધ્યયા (બેંગ્લોર) ના ભાઈજીનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧૭ એપ્રિલને શનિવારના રોજ બપોરના ૪ થી ૬ રાખવામાં આવેલ છે.  પ્રવર્તમાન પરીસ્થિતિને ધ્યાને લઈ બેસણું, લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

અખબાર વિતરક હરેશભાઈ ખંધેડીયાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ છેલ્લા ૨૦થી વધુ વર્ષોથી અકિલા સહિતના અખબારોના વિતરણનું કાર્ય કરતાં એવા હરેશભાઈ ખંધેડીયાનું ૫૩વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. સ્વભાવે એકદમ શાંત અને સરળ એવા હરેશભાઈ એજન્ટ મિત્રોમાં પણ પ્રિય હતા. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રીશ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા, અકિલાના વેબએડિશનનના એડિટર શ્રી નિમીષભાઈ ગણાત્રા તેમજ સમગ્ર અકિલા પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

રાજકોટ નિવાસી સ્વ.જયંતિલાલ ગીરધરલાલ ખંધેડીયાના પુત્ર હરેશભાઈ (ઉ.વ.૫૩) તે મોહીતભાઈ તથા રીધ્ધીબેનના પિતાશ્રી અને જયેશભાઈ, સ્વ.રોહીતભાઈ તથા પિયુષભાઈના મોટાભાઈ તે ગોંડલવાળા વિનોદરાય લક્ષ્મીદાસ મહેતાના ભાણેજ તેમજ સ્વ.જમનાદાસ રતનશી બારાઈ ઓખાવાળાના જમાઈ તેમજ સ્વ.કનૈયાલાલ, સ્વ.નવીનભાઈ, સ્વ.પ્રફુલભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ તથા દ્વારકાદાસ ગોકળદાસ ભાયાણી મીઠાપુરવાળાના ભત્રીજા તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભરતભાઈ મો.૯૯૨૪૯ ૬૧૮૦૬, જયેશભાઈ મો.૯૪૨૮૦ ૧૧૯૧૧, રાજુભાઈ મો.૯૮૨૫૩ ૬૧૫૧૨, પિયુષભાઈ મો.૭૬૯૮૬ ૧૧૯૧૧, મોહીતભાઈ મો.૭૬૨૪૦ ૯૯૭૯૯

જૈન શ્રેષ્ઠી મનીષભાઇ મહેતાના પત્ની અરિહંત શરણ પામ્યાઃ કાલે બેસણું

રાજકોટઃ સ્વ. કનૈયાલાલ દલપતરાય મહેતા (મોહનલાલ દામોદર મહેતા) તથા જયોતિબેનના પુત્રવધુ તે જૈન શ્રેષ્ઠી મનીષભાઇ મહેતાના પત્ની ભારતીબેન (ઉ.૭૦) તે મુંબઇના સ્વ. પ્રવીણચંદ્ર દલપતરામ મહેતા, સ્વ. પ્રમોદચંદ્ર દલપતરામ મહેતા તથા સુધીરભાઇ દલપતરામ મહેતા પરિવાર નજીકના સ્વજન તે સુનીતભાઇના માતુશ્રી, વાસવીબેનના સાસુ, ભાવિના દાદી તે હરેનભાઇના ભાભી તા.૧પના અરિહંતશરણ પામેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું : તા.૧૭ ના શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મનીષભાઇ-૯૯૦૯૧ ૩૭૪૮૮, સુનિતભાઇ-૯૯૮૮૮ ૯૪૩૦૮, હરેનભાઇ-૯૭૩૭૬ ૩૩૯૭૦

દિવ્યાંગ હાસ્યકલાકાર જય છનિયારાના પિતાનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિવાસી ગજજર સુતાર દિપકભાઈ નરોત્તમભાઈ છનીયારા (ડી.) (ઉ.વ.૬૭) તે રણજી ટ્રોફી ખેલાડી સ્વ.નરોત્તમભાઈ છનીયારાના પુત્ર તથા હાસ્ય કલાકાર જય છનીયારા તથા રવિ છનીયારા (ફુલછાબ પ્રેસ)ના પિતાશ્રી તેમજ પ્રકાશભાઈ (૭૭ ગ્રીન- મેટોડા) તથા નાનુભાઈ (સીટીઝન બેંક)ના મોટાભાઈનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. રવિભાઈ મો.૯૯૭૮૪ ૪૨૭૦૮, જયભાઈ મો.૯૮૭૯૫ ૫૧૩૨૫, પ્રકાશભાઈ મો.૯૪૨૮૮ ૯૪૨૯૮, નાનુભાઈ મો.૯૮૨૪૫ ૩૧૦૫૮

તારાબેન નટવરલાલ વડગામાનું દુઃખદ અવસાનઃ SMSથી જ શોકસંદેશ

રાજકોટઃ તારાબેન નટવરલાલ વડગામા (મૂળગામ જોધપર ઝાલા, હાલ રાજકોટ) તા.૧૧ના રોજ સવારે શ્રીજીચરણ પામેલ છે. હાલની પરીસ્થિતિના પગલે SMS થી જ શોકસંદેશ પાઠવવા વિનંતી કરી છે. પતિ નટવરલાલ વીઠલજી વડગામા મો.૮૭૫૮૦ ૮૫૩૭૩, પુત્ર- મનીષ નટવરલાલ વડગામા મો.૯૮૨૫૦ ૭૫૦૩૭, પુત્ર- કલ્પેશ (રાજુ) નટવરલાલ વડગામા મો.૯૯૯૮૯ ૬૫૭૩૭, ભત્રીજા- કિશોરભાઈ ડાહ્યાભાઈ વડગામા મો.૯૮૯૮૦ ૯૦૯૧૩, ભત્રીજા- હરકાંતભાઈ અમૃતલાલ વડગામા મો.૯૮૭૯૨ ૯૫૮૧૯, ભત્રીજા - રાજેશભાઈ શિવલાલભાઈ વડગામા મો.૯૪૨૬૯ ૫૩૫૧૧, પુત્રી- મીના સમીરકુમાર મહેતા મો.૯૯૨૫૧ ૦૦૭૨૭, જમાઈ- સમીરકુમાર બકુલભાઈ મહેતા મો.૯૮૨૫૦ ૪૮૯૮૦, ભાઈ- બિપીનભાઈ દેવકરણભાઈ પંચાસરા મો.૯૪૨૬૨ ૦૧૫૫૧, ભાઈ- મુકેશભાઈ  દેવકરણભાઈ પંચાસરા મો.૯૪૨૭૪ ૯૫૪૭૫

સાવરકુંડલાના ભૂવા ગામના નિરંજનાબેન પાઠકનું અવસાન :આજે ટેલીફોનીક બેસણું

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ  ભુવા ( સાવરકુંડલા) ગામના નિરંજનાબેન ગૌત્તમભાઇ પાઠક(ઉં.૬૧) તે ગૌતમભાઈ ઉમિયાશંકર પાઠકના પત્ની કૌશિકભાઇ ઉમિયાશંકર પાઠક તથા સંગીતાબેન કૌશિકભાઇ પાઠકના ભાભી તેમજ રિતેશભાઇ અને કેતનભાઇના માતુશ્રી તથા નેહલબેન અને ઊર્મિબેનના સાસુ તથા કિન્નરી અને  રાજના ભાભુ ,તીર્થા અને હાર્વિકના દાદી તેમજ હર્ષદભાઈ દવે , શશીકાંતભાઈ દવે અને સ્વ.જયંતભાઈ દવે(અમદાવાદ) ના બહેેનનુ તા.૧૪ ના અવસાન થયેલ છે.

 ટેલિફોનિક બેસણું ૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬  રાખેલ છે. ગૌતમભાઈ- મો.૯૯૭૯૨૫૨૫૮૭, કૌશિકભાઈમો.૯૮૨૫૭૭૪૯૮૭, રીતેશભાઈ મો.૯૯૦૯૦૨૫૦૮૧, કેતનભાઇ-મો.૯૯૯૮૦૩૭૯૬૧.

રાણસીકીના હસમુખભાઇ દવેનું અવસાન : શનીવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ :  ગોંડલ તાલુકાના રાણસીકીના સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હસમુખભાઈ(બબાભાઈ) ગોવિંદજીભાઈ દવે (ઉં.૬૭ - નિવૃત પોસ્ટમેન - સનાળી)તે સ્વ.પ્રો.જનકરાય ગોવિંદજીભાઈ દવે (પી.ડી.માલવિયા કોલેજ - રાજકોટ)ત્રંબકલાલ ગોવિંદજી દવેના નાનાભાઈ તેમજ શુભમ અને ચિરાયું ના પિતાશ્રી, આરતીબેનના પતિ તેમજ વિપુલભાઈ, રાકેશભાઈ, વંદના જગતકુમાર મહેતા (અમદાવાદ) અને સોનલ કમલેશકુમાર દવે (ગોંડલ)ના કાકા તથા સ્વ. લાભુબેન હરીલાલ મહેતા (લીંબડી), ચંપાબેન માધવજી પાઠક (મોટી પાનેલી), વિજયાબેન બિપીનકુમાર વ્યાસ (રાજકોટ-જુનાગઢ), રંજનબેન હસમુખલાલ મહેતા (ધારી-રાજકોટ), લતાબેન કિશોરકુમાર જોષી (ભાવનગર-બારડોલી) ના ભાઇનું તા.૧૪ ને બુધવારે અવસાન થયેલ છે.  ટેલિફોનિક બેસણું તા.૧૭ ને શનિવારે  રાખેલ છે. ત્રંબકભાઈ દવે (મો.૯૯૭૯૯ ૪૮૯૦૮), રાકેશ દવે (મો. ૯૮૨૫૭ ૨૩૦૫૪) શુભમ દવે (૯૯૦૯૩ ૪૧૮૬૭)

શારદાબેન ચત્રભુજભાઈ કારીયાનું અવસાનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.  ચત્રભુજભાઈ કાનજીભાઈ કારીયાના ધર્મપત્ની જીતુભાઈ અને દિનેશભાઈ કારીયાના માતૃશ્રી (મૂળ સાવરકુંડલા હાલ સુરત) ગિરધરભાઈ/ગીરીશભાઈ સુરેશભાઈ વિઠ્ઠલદાસ સોઢા અમરેલીવાળાના બેન સ્વ. શારદાબેન ચત્રભુજભાઈ કારીયા તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે તેમનું ટેલિફોનિક બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે જીતેન્દ્ર ભાઈ કારીયા-મો.૯૮૨૪૪ ૯૦૯૫૫, દિનેશભાઈ કારીયા મો.૯૯૭૮૦ ૮૬૮૬૩, બ્રિજેશભાઈ કારીયા મો. ૯૦૯૯૯ ૯૭૯૯૯ તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. ગિરધરભાઈ વિઠ્ઠલદાસ સોઢા મો.૯૮૭૯૬ ૪૪૩૯૯ ,ગીરીશભાઈ વિઠ્ઠલદાસ સોઢા મો.૯૩૧૬૧ ૩૨૩૨૮, સુરેશભાઈ વિઠ્ઠલદાસ સોઢા મો.૯૫૩૭૩ ૧૬૬૧૬

રાજકોટ રાજગોર સમાજના સેવાભાવી જગદીશભાઇ ભરાડનું અવસાનઃ આજે ટેલિફોનિક બેસણું

જુનાગઢઃ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી જગદિશભાઇ ભવાનીશંકર ભરાડ (ઉ.વ.૬૨) તે શોભનાબેનના પતિ તથા ગુણવંતરાય, કિશોરભા, રમેશભાઇના ભાઇ અને ભીખુભાઇ શીલુના બનેવી તથા જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના માસાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ધાર્મિક વિધી તેમના કુટુંબ પુરતી મર્યાદીત રાખેલ છે ભરાડ પરિવારને સાત્વના આપવા મો.નં.૯૯૨૪૮ ૯૧૫૦૮, ૯૦૯૯૦ ૮૨૬૮૨ અને ૯૮૨૫૦ ૭૪૯૦૩ છે.

ચરખડી અંજનાબેન ભરતભાઇ જોષીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

ચરખડી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ચરખડી નિવાસી ભરતભાઇ નાનાલાલ જોશીના ધર્મપત્ની અંજનાબેન (ઉ.૬૦) તે હરસુખભાઇ (ગોંડલ) તથા રમેશભાઇ (ગોંડલ)ના નાનાભાઇના પત્ની તથા પરેશભાઇના માતુશ્રી તેમજ ક્રિશના દાદીમાનું તા.૧પને ગુરૂવારના અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે ભરતભાઇ (મો.૯૮રપ૯ ૭૦૩૩૪) પરેશભાઇ (મો.૬૩પ૩૩ ર૩પપ૦)

અવસાન નોંધ

કાંતેશભાઈ ઉદ્દેશી

રાજકોટઃ કાંતેશભાઈ ત્રિકમદાસ ઉદ્દેશી (ઉ.વ.૮૨) ઠઠાઈ ભાટીયા દહીંસર (મુંબઈ) વાળા હાલ રાજકોટ તે દિનેશભાઈ તેમજ નિલમબેનના પિતાશ્રી તે નિતુબેન તેમજ કનૈયાલાલભાઈ (આદર્શ મંડપ)ના સસરા તેમજ ચિરાગ (એડવો), ડો.પવન, કોમલ, વર્ષાના નાનાજીનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું હાલની વિકટ પરિસ્થિતને ધ્યાને ટેલીફોનીક રાખેલ છે. શનિવાર તા.૧૭ સાંજે ૪ થી ૬ કનૈયાલાલ કુકરેચા મો.૯૮૨૪૨ ૮૨૪૮૦, ચિરાગ કુકરેચા (એવોકેટ) મો.૯૪૨૮૪ ૬૩૦૪૭, ડો.પવન કુકરેચા મો.૯૪૨૭૩ ૮૮૮૯૮

પ્રકાશભાઇ રાજાણી

સ્વ. દિલીપભાઇ લાલજીભાઇ રાજાણી ના સુપુત્ર પ્રકાશભાઇ દિલીપભાઇ રાજાણી (બચુભાઇ મિલવાળા) તે નિલેશભાઇ દિલીપભાઇના મોટાભાઇ તેમજ આશાબેન કિશોરભાઇ કોટકના મોટાભાઇ તથા દીપકભાઇના પિતાશ્રી તથા જીતુભાઇ લાલજીભાઇના ભત્રીજા તથા પોરબંદર નિવાસી સ્વ. જયંતિભાઇ ભગવાનજીભાઇ ઠકકરારના જમાઇ તા. ૧૬ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોન બેસણું તા. ૧૭ના રોજ ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. નિલેશભાઇ મો. ૯૯૭૪૬ ૪૮૯૦૭, દીપકભાઇ મો. ૯૦૩૩૮ ૬૩૬૯૯

પ્રવિણસિંહ ચૌહાણ

રાજકોટઃ પ્રવિણસિંહ સાબલીસિંહ ચૌહાણ (ઉંમર વર્ષ ૬૭) (આસી. પોલીસ સબ ઈન્સપેકટર રાજકોટ શહેર) જે લખતરના વતની સાબલીસિંહ ચૌહાણના પુત્ર તેમજ દૌલતસિંહ ચૌહાણ (જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્રના પ્રમુખ તથા ઉકાળો પીવડાવાળા બાપુ તથા અર્જુનસિંહ ચૌહાણ તથા લકધીરસિંહ ચૌહાણના ભાઇ તેમજ ફુલરાજસિંહના પિતાશ્રી શકિતસિંહના કાકા ચંદ્રસિંહના કાકાનું તા. ૧૪ રોજ દુઃખદ અવસાન થયેલ છે. તમામ ક્રિયા વિધી વર્તમાન પરિસ્થિતિ કારણે મુલ્તવી રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

હિતેન્દ્રભાઇ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ હિતેન્દ્રભાઇ અનંતરાય વ્યાસ (ઉ.વ. પ૧) (વે. રેલ્વે ઇ. વિભાગ) તે દિલીપભાઇ (વે. રેલ્વે એકા. વિભાગ) તથા ધર્મેન્દ્રભાઇ (ઓનીડા) ના ભાઇ તેમજ કિશોરભાઇ આર. જોષીના જમાઇ તથા તેજલબેનના પતિ, માનસીબેનના પિતાનું તા. ૧પના દુઃખદ અવસાન થછે  છે. તેમનું ટેલીફોનીક બેસણું: તા. ૧૭ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મોબાઇલ નં. ૯૬૬ર૮ ૦૧રરપ, ૯૪ર૯૪ ર૪૦ર૯

યોગેશકુમાર ભટ્ટ

રાજકોટઃ મૂળ મરમઠ (જી. જૂનાગઢ) નિવાસી હાલ રાજકોટ એસ.એસ. ફાર્મા વાળા શ્રી યોગેશકુમાર શિવશંકર ભટ્ટ તે ન્યૂ સનલાઇટ ઓપ્ટિકલ વાળા જયદેવભાઇ તથા દર્શનાબેન વોરાના પિતાશ્રી અને મીનાબેનના પતિ, રાજીવભાઇ વોરાના સસરાજી અને સ્વર્ગસ્થ ગીતુભાઇ (મરમઠ), પ્રો. પ્રવીણભાઇ (કણસાગરા મહિલા કોલેજ), ભાનુભાઇ (એફએસએલ અમદાવાદ), ધીરૂભાઇ (વાપી), નરેન્દ્રભાઇ (બીઓઆઇ)ના નાના ભાઇ, હરેશભાઇ અને વિરેન્દ્રભાઇ (એડવોકેટ મરમઠ)ના કાકાનું તા. ૧જ્ઞ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલિફોનીક બેસણું: તા. ૧૭ શનિવારના રોજ સાંજના પ થી ૮ સુધી રાખેલ છે. જયદેવ ભટ્ટ ૯૦૩૩૩ ૦૭૬૪૬, નરેન્દ્રભાઇ ભટ્ટ ૯૪ર૭ર ૦૬૬૭૮, વીરેન્દ્રભાઇ ભટ્ટ ૯૪ર૬ર ૦પ૬૧૪૦

બલદેવપ્રસાદ પાંડે

રાજકોટઃ રાજકોટ નિવાસી નિવૃત્ત પ્રિન્સીપાલ બલદેવપ્રસાદ બી. પાંડે (ઉ.વ. ૮૮) તે પ્રોફેસર ડો. માલતી બી. પાંડે તથા સંગીતાબેન અધ્યારૂ તથા નગેન્દ્રભાઇ પાંડેના પિતાશ્રી અને કમલેશભાઇ એ. અધ્યારૂનાં સસરાનું તા. ૧પ અને ગુરૂવારનાં રોજ ટુંકી બિમારીનાં કારણે અવસાન થયેલ છે. હાલનાં સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

હિતેન્દ્રભાઈ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી સાડા ચારસો બ્રાહ્મણ હિતેન્દ્રભાઈ અનંતરાય વ્યાસ (ઉ.વ.૫૧) (વે.રેલ્વે.ઈ.વિભાગ)નું તા.૧૫ના રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. તે દિલીપભાઈ (વે.રેલ્વે એકા. વિભાગ) તથા ધર્મેન્દ્રભાઈ (ઓનીડા)ના જમાઈ તથા તેજલબેનના પતિ, માનસીબેનના પિતા ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૬૬૨૮ ૦૧૨૨૫, મો.૯૪૨૯૪ ૨૪૦૨૯

શાંતિભાઈ કુબાવત

રાજકોટઃ મુળ જામદુધઈ, હાલ રાજકોટ શાંતિભાઈ ગંગારામદાસ કુબાવત (ઉ.વ.૭૧)  (નિવૃત તલાટી કમ મંત્રી) (બાલાજી ઈન્ડસ્ટ્રીઝ- શાપર- વેરાવળ) તે રાજેશ, ભાવેશ, અનિલ, યોગેશના  પિતાશ્રી તથા સ્વ.દલપતરામ, હસમુખરાય, જગદીશભાઈના ભાઈ તા.૧૫ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા.૧૭ને શનિવારના રોજ સાંજે ૪ થી૬ રાખેલ છે. મો.૯૫૭૪૭ ૭૦૨૩૦, મો.૯૮૨૫૩ ૩૨૭૫૮

કૌશલ્યાબેન વ્યાસ

રાજકોટઃ કૌશલ્યાબેન મુકેશભાઈ વ્યાસ (ઉ.વ.૩૮) તે મુકેશભાઈ લાભશંકરભાઈ વ્યાસના પત્ની, મીતવા તથા નૈમિષના માતાનું તા.૧૫ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

મહેન્દ્રભાઈ મહેતા

રાજકોટઃ મોરબી નિવાસી હાકેમચંદ વખતચંદ મહેતાનાં પુત્ર મહેન્દ્રભાઈ (ઉ.વ.૭૨) તે મીનાબેનનાં પતિ, નિરવ, અમીત, શ્વેતા કોશલકુમાર મહેતા (પુના)નાં પિતાશ્રી, પ્રિતી (પુષ્પા)બેન પ્રવિણકુમાર શાહ (વાંકાનેર)નાં ભાઈ, વિનુભાઈ તથા યશવંત પ્રેમચંદ મહેતાનાં પિતરાય ભાઈશ્રી તેમજ છબીલદાસ ગાર્ડીનાં જમાઈ તા.૧૫ને ગુરૂવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું  વર્તમાન પરીસ્થિતીને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારનાં રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે.

દમયંતિબેન પીઠવા

રાજકોટઃ મુળ જામવંથલી વાળા, હાલ- રાજકોટ લુહાર સ્વ.દમયંતીબેન લીલાધરભાઈ (ઉ.વ.૬૨) તે સ્વ.લીલાધરભાઈ ભાણજીભાઈ પીઠવાના ધર્મપત્નિ, તેમજ સંદીપભાઈ, નીયાબેન, વર્ષાબેનના માતુશ્રી તેમજ વૈભવના દાદીમાં તા.૧૬ને શુક્રવારે વહેલ સવારે ગૌ.વાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંદીપભાઈ મો.૯૮૨૫૬ ૩૩૨૮૮, મો.૮૪૮૮૮ ૭૫૮૩૭, વૈભવ મો.૮૪૯૦૦ ૬૬૨૨૧

ઉર્મિલાબેન રાજકોટીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક (હાલરીયા વાળા) રાજકોટ નિવાસી સ્વ.હિંમતલાલ ગીરધરલાલ રાજકોટીયાના ધર્મપત્નિ ઊર્મિલાબેન હિંમતલાલ રાજકોટીયા (ઉ.વ.૭૯) તે રમણીકલાલ જી. રાજકોટીયા (વડિયા નિવાસી)ના ભાભી સુરેશભાઈ, કિરીટભાઈ, રાજેશભાઈ રાજકોટીયા તથા હંસાબેન સુરેશકુમાર વસાણી, ભાવનાબેન પ્રવીણકુમાર લોટિયા, છાયાબેન કિશોરકુમાર મોતીપરા, નીતાબેન વિપુલકુમાર મહેતાના માતુશ્રી તથા સરોજબેન, શીલાબેનના સાસુ તથા મુકેશભાઈ રાજકોટીયા અને મનીષાબેન રાજેશકુમાર વૈદના ભાભુ તે અમદાવાદ નિવાસી સ્વ.રસિકભાઈ કાનજીભાઈ તથા સ્વ.દિનકરભાઈ પારેખના બહેન,કિરણબેન એમ. રાજકોટીયાના સાસુનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. સુરેશભાઈ એચ. રાજકોટીયા મો.૯૮૯૮૬ ૫૩૨૫૮, કિરીટભાઈ એચ. રાજકોટીયા મો.૯૬૨૪૪ ૩૫૨૬૪, રાજેશભાઈ એચ. રાજકોટીયા મો.૯૭૨૫૪ ૩૪૬૭૭

વાલીબેન બાલધા

રાજકોટઃ જામકંડોરણા નિવાસી સ્વ.વાલીબેન બાલધા (ઉ.વ.૯૫) તે ચકુભાઈ હંસરાજભાઈ બાલધાનાં ધર્મપત્નિ તથા સ્વ.કાનજીભાઈ, જીવરાજભાઈ, ધિરૂભાઈનાં માતુશ્રી તથા નિલેશભાઈ, ભાવીનભાઈ, દિવ્યેશભાઈ, પિયુષભાઈ, સંજયભાઈ તથા રૂપલબેન (રાજકોટ ડિસ્ટ્રિક બેંક)નાં દાદીમાંનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે.

અતુલભાઈ કોઠારી

રાજકોટઃ અતુલભાઈ રતિલાલ કોઠારી (ઉ.વ.૭૫) તે રતિલાલભાઈ તથા નિર્મલાબેન કોઠારીના પુત્ર, તે મીરાબેનના પતિ, ડો.હીરાચંદભાઈ મહેતાના જમાઈ, અમીબેન કાર્તિકભાઈ પારેખ, નિનાબેન કૌશિકભાઈ શાહ, નેહાબેન પરાગભાઈ શેઠ, મીકકીબેન પ્રશાંતભાઈ મહેતાના પિતાશ્રી તથા હરિત, સિમરન, પ્રેક્ષા, ડેલીશાના નાનાનું આજરોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિપુલકુમાર ગોરસીયા

રાજકોટઃ વિપુલકુમાર મુકુંદરાય ગોરસીયા (ઉ.વ.૪૧) તે વિનોદરાય ગીરધરલાલ રાજદેવના જમાઈ તથા નમ્રતાબેનના પતિ, ટીશા અને યશના પિતાશ્રીનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૧૭ને શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. મોં.૯૮૯૮૧ ૦૩૩૮૨, મો.૯૫૧૨૫ ૨૨૫૫૫

ગુણવંતરાય રાણપરા

રાજકોટઃ મુંબઈ નિવાસી સોની ધનજીભાઈ નરશીદાસ રાણપરા  (ટંકારાવાળા) ના પુત્ર ગુણવંતરાય (ઉ. વ. ૭૯) તે મહેશભાઇ, બિપિનભાઇ, ઇન્દુમતીબેન, ધીરજબેન મુંજપરા, પ્રવિણાબેન સમિરભાઇ પચ્ચિગર, ભારતીબેન કિરીટભાઇ સુવર્ણકારના ભાઇ તે હેમંતભાઇ તથા નિલેશભાઇના પિતાશ્રી તે રાજકોટ નિવાસી મથુરદાસ વનમાળીદાસ પારેખ (મીનાવાળા)ના જમાઇ તે ગો.વા.દિનેશભાઈ, ગો.વા.દિપકભાઇ, ભાગ્યેશભાઇ તથા મનોજભાઇના બનેવી તા. ૧૫ ગુરૂવારના રોજ અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામેલ છે.  સદગતનુ ટેલીફોનીક બેસણું તા ૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ  મો.૯૯૨૦૯ ૫૯૯૨૩, બિપિનભાઇ મો.૯૮૨૦૯ ૮૪૪૮૮, નિલેશભાઇ મો. ૯૮૭૯૧ ૩૯૯૩૪, પિયરપક્ષ ભાગ્યેશભાઇ મો. ૯૯૯૮૯ ૦૫૨૯૬, મનોજભાઇ મો.૯૭૨૩૦ ૩૩૫૨૭, કૌશલભાઇ મો.૯૪૨૬૭ ૮૬૩૯૭, સૌમિલભાઇ મો.૯૯૨૪૧ ૯૦૬૨૬

નીતાબેન શીશાંગીયા

રાજકોટઃ નિવાસી નીતાબેન ગીરીશભાઈ શીશાંગીયા (ઉ.વ.૬૫) તે નિશાબેન પુનિતભાઈ, હેતલબેન પારસભાઈ તથાહિરેનભાઈના માતુશ્રી, તે સ્વ.રાજેશભાઈ તથા ભરતભાઈના ભાભી, તે દિનેશભાઈ વ્રજલાલભાઈ ભટ્ટી તથા અમૃતલાલ શાંતિલાલ ભટ્ટીના બહેન તા.૧૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજોગોને ધ્યાનમાં લઈ ટેલીફોનીક દિલાસો પાઠવવા વિનંતી કરી છે. હિરેનભાઈ મો.૯૭૨૫૯ ૦૦૦૨૭, ભરતભાઈ મો.૯૭૨૩૬ ૩૮૬૨૨, કેતનભાઈ મો.૯૮૨૪૮ ૧૨૧૦૬, દિનેશભાઈ ભટ્ટી મો.૯૯૭૯૦ ૮૪૩૪૦

પાર્થ ખેતાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.રસિકકુમાર મગનલાલ ખેતાણીના પુત્ર પાર્થ (જીગર) રસિકકુમાર ખેતાણી (ઉ.વ.૨૨) તે નિરવ (શ્રીજી એન્ટરપ્રાઈઝ)ના નાનાભાઈ તથા સ્વ.મગનલાલ રામજીભાઈ ગંધાના ભાણેજનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિરવ મો.૮૩૦૬૦ ૮૯૪૧૪, મો.૯૭૨૫૦ ૨૯૪૧૪

ગુલાબબેન વ્યાસ

રાજકોટઃ મહારાજ શ્રી નથુતુલસી ઔદિચ્ય ગોહેલવાડી જ્ઞાતિના મૂળ મેટોડા હાલ રાજકોટ નિવાસી રમેશભાઈ મોહનલાલ વ્યાસના ધર્મપત્નિ ગુલાબેન રમેશભાઈ વ્યાસ (ઉ.વ.૬૦) તે સ્વ.જયંતીલાલ રતિલાલ જોશી મૂળ ખટીયા હાલ જામનગરના દિકરી તેમજ લલિતભાઈ તથા જગદીશભાઈ, મૃદુલાબહેન, દમયંતીબહેન, શકુંતલા બહેન, પ્રવિણાબહેન તેમજ અલ્પેશ રમેશભાઈ વ્યાસ તથા જાગૃતિબેન કલ્પેશકુમાર મહેતાના માતુશ્રી, તેમજ કાલાવડ નિવાસી કલ્પેશકુમાર મહેશભાઈ મહેતાના સાસુનું તા.૧૫ને ગુરૂવારના અવસાન થયેલ છે. જેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના શનિવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. રમેશભાઈ વ્યાસ મો.૯૯૨૪૭ ૧૯૪૬૭, અલ્પેશભાઈ વ્યાસ મો.૯૫૧૦૯ ૧૦૮૭૫, જાગૃતિબેન મહેતા મો.૯૮૯૮૦ ૨૦૫૫૩, લલિતભાઈ જોષી મો.૯૯૧૩૮ ૯૯૫૭૮, જગદીશભાઈ જોષી મો.૯૮૨૪૨ ૯૯૧૧૯, કલ્પેશકુમાર મહેતા મો.૯૮૭૯૨ ૯૯૧૩૫

ભરતભાઈ જોશી

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ મહાકાળી માતાજી  જોશી પરિવાર મુળ કોટડાસાંગાણી, હાલ મોરબી તે ભરતભાઈ પ્રતાપરાય જોશી (ઉ.વ.૬૫) તે હારિતભાઈ તથા દેવલબેન કૌશલભાઈ વ્યાસના પિતાશ્રી તેમજ પ્રજ્ઞાબેન હરિલાલ પંડયા (ગોંડલ)ના પતિ તેમજ હરકાંતભાઈ, મહેન્દ્રભાઈ, હરેશભાઈ, સ્વ.જીતેન્દ્રભાઈ તથા હર્ષાબેન દિનેશચંદ્ર ઉપાધ્યાયના લઘુબંધુ તથા વદનભાઈ અને દીપકભાઈ પંડયા (ગોંડલ)ના બનેવીશ્રીનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઈ સોલંકી

રાજકોટઃ માણાવદર નિવાસી કિશોરભાઈ રતિલાલ સોલંકી (ઉ.વ.૬૩) તે અભિષેકભાઈના પિતાશ્રી તથા સંજયભાઈના મોટાભાઈનું તા.૧૫ ગુરૂવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવાર, સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન રાખેલ છે. સંજયભાઈ સોલંકી મો.૭૦૧૬૯ ૧૫૦૨૪, અભિષેક સોલંકી મો.૯૪૨૭૧ ૦૬૩૯૯

શાંતીલાલ શેઠ

રાજકોટઃ શ્રી દ.સો. વણિક પોરબંદર નિવાસી હાલ રાજકોટ શાન્તિલાલ નાગરદાસ શેઠ (ઉ.વ.૯૧) તે હસુમતીબેનના પતિ તથા મેહુલ, ભાવના આનંદભાઇ પારેખ તથા બીના પરમભાઇ પારેખના પિતાશ્રી તથા મંજુલાબેન, કલીબેન, નલિનીબેન તથા નીલિમાબેન, લલિતભાઇ અરૂણભાઇ તથા ડો. જયેશ શેઠના મોટાભાઇનું તા.૧૨ના અવસાન થયેલ છે.

દીનકરાય પંડયા

મોરબીઃ ચતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ કોયલી હાલ રાજકોટ દીનકરરાય વ્રજલાલ પંડયા તે પરેશભાઇ પંડયા, વિનયભાઇ પંડયા, મનીષાબેન રાજેન્દ્રભાઇ ભટ્ટ (મોરબી), રીટાબેન ચંદ્રકાંત પંડયા (જગદલપુરા) જાગૃતિબેન ગીરીશભાઇ પંડયા (મોરબી) ફાલ્ગુનીબેન રાજુલકુમાર પંડયા (ધારી)ના પિતાનું તા.૧૫ના રોજ અવસાન થયું છે સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે.

સુભાષભાઇ રાઘવ

મોરબીઃ હજનાળી સુભાષભાઇ પીતાંબરદાસ રાઘવ તે સ્વ.પીતાંબરદાસ રવજીભાઇ રાઘવના પુત્ર તેમજ ચમનભાઇ, નરેન્દ્રભાઇના નાનાભાઇ તથા વિરલ અને વિવેકના પિતાનું તા.૧૪ના રોજ અવસાન થયુ છે ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પુનમબેન સંઘવી

ચોટીલાઃ હાલ રાજકોટ રહેતા મુળ પીપરવાળા સ્વ.પ્રભુદાસભાઇ એમ. સંઘવીના પુત્ર જીતેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ સંઘવીના ધર્મપત્નિ સ્વ. પુનમેબન જીતેન્દ્રાભાઇ સંઘવી (ઉ.વ.૫૬) તે તુષારભાઇ સંઘવીના માતૃશ્રી, ભારતીબેન ડિ.વોરા અને વર્ષાબેન કે.મહેતાના ભાભી તે સ્વ.લલીતભાઇ વી.સંઘવીના પુત્રી તા.૧૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું: ૧૭-૪-૨૦૨૧ને શનિવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. મો.૭૬૯૮૬૧૩૬૪૨, ૯૪૨૭૨૮૨૨૪૦

રજનીભાઇ વ્યાસ

રાજકોટઃ રજનીભાઇ શિવલાલભાઇ વ્યાસ (ઉ.વ.૫૨)નું તા.૧૫ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવીણભાઇ વ્યાસ (મોટાભાઇ) ૯૪૨૮૨૭૧૭૭૦ તથા જગદીશભાઇ વ્યાસ (મોટાભાઇ) ૯૯૨૫૨ ૭૪૨૧૪ તેમજ નિલેશભાઇ વ્યાસ (નાનાભાઇ) ૯૪૨૬૨ ૮૯૨૨૪ છે.

વિરેન્દ્રકુમાર સોની

રાજકોટઃ સોની વિરેન્દ્રકુમાર કાંન્તિલાલ ધિનોજા તે નિરજભાઇ તથા જયભાઇના પિતાશ્રી તથા અશ્વિનભાઇ તથા સંજયભાઇના ભાઇ તા.૧૫ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના શનિવારે સાંજે ૪-૬ રાખેલ છે. નિરજભાઇ મો.નં.૭૫૭૫૦૫૯૮૬૫ તથા સંજયભાઇ ૯૪૦૯૪ ૯૮૫૮૭ તેમજ અશ્વિનભાઇ ૮૪૬૯૩ ૫૦૩૦૮

રજબઅલી વાંકાનેરવાળા

રાજકોટઃ રજબઅલી અબ્દુલ્લાભાઈ વાંકાનેરવાળા તે મરહુમ સાદીકભાઈના નાનાભાઇ અલીઅસગરભાઈ (ઈલેકટ્રીકવાળા) અને અલફીયાબેનના બાવાજી તા.૧૪ના રોજ વફાત થયેલ છે.

લતાબેન પરમાર

રાજકોટઃ લુહાર લતાબેન ગોરધનભાઈ પરમાર (ઉ.વ.૭૦) તે લતાબેન ગોરધનભાઈ પરમાર, મનિષભાઈ, હીનાબેન, જાગૃતિબેનના માતુશ્રી તથા રેખાબેન મનિષભાઈ પરમાર તથા સુનિલકુમાર એમ. મકવાણાના સાસુ, હાર્દિક તથા આદિત્યના દાદી તથા જાનકીબેનના દાદીજી સાસુ તા.૧૪ને બુધવારના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનિષભાઈ ગોરધનભાઈ પરમાર મો.૯૯૨૫૮ ૧૮૯૦૯, હાર્દિકભાઈ મનિષભાઈ પરમાર મો.૯૯૭૪૩ ૧૮૯૦૯

ચંદ્રકાંતભાઈ ગઢીયા

રાજકોટઃ ભાયાવદર નિવાસી હાલ રાજકોટ ચંદ્રકાંતભાઈ ધરમશીભાઈ ગઢીયા (ઉ.વ.૫૬) તા.૧૪ બુધવારે અવસાન પામેલ છે. તેમનું સસરાપક્ષનું ટેલીફોનીક બેસણું સાથે રાખેલ છે. તા.૧૬ શુક્રવાર સાંજે ૪ થી ૬ કાઠીયાવાડ મેવાડા સુતારની વાડી, ઉદયનગર, મવડી રોડ, ઈન્દ્રપ્રસ્થ હોલ પાછળ રાજકોટ અનીકેત સી.ગઢીયા મો.૯૬૩૮૮ ૭૬૬૦૭, નિરવ જી. ગૌતમ મો.૯૮૨૪૨ ૬૫૭૧૯, પ્રતિક જે. ગઢીયા મો.૯૯૦૯૭ ૨૬૮૯૦, કાન્તિભાઈ પી. ગૌતમી મો.૯૨૨૮૧ ૪૫૫૪૬, જેન્તીભાઈ જી.ગઢીયા મો.૯૮૨૦૨ ૮૨૦૪૩

મંજુલાબેન વાળા

રાજકોટઃ જ્ઞાતિ મોચી રાજકોટ નિવાસી સ્વ. મંજુલાબેન મનસુખલાલ વાળા (ઉ.વ.૬૫) તે મનસુખલાલ મુળજીભાઇ વાળા ના ધર્મપત્ની તથા સુનિલભાઇ વાળા ના માતૃશ્રી નુ તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૬ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુનિલ ભાઇ વાળા મો. ૯૩૭૫૯૩૧૪૭૭ , મનસુખલાલ વાળા મો. ૮૪૬૦૮૧૪૯૬૭

જયસુખલાલ જાની

રાજકોટઃ ચાતુર્વેદી મચ્છુ કાંઠીયા મોઢ બ્રાહ્મણ મૂળ મોરબી હાલ રાજકોટ જયસુખલાલ લક્ષ્મીશંકર  જાની (રિટા.રેલવે ઓડીટ) તે જીજ્ઞેશ, અર્ચના પંડ્યા (સૂરત) હિરલ જોષી (રાજકોટ) તથા સ્વ. ચિમનલાલ એલ.જાની ( સુરેન્દ્રનગર) સ્વ. મનસુખલાલ એલ.જાની ( ભાવનગર), સ્વ. રમણીકલાલ એલ.જાની( રાજકોટ) ના નાનાભાઈ તથા સ્વ.અંબાશંકર પ્રભાશંકર પંડ્યા (જામનગર)ના જમાઈનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ટેલિફોનિક બેસણું શુક્રવાર ના રોજ સાંજે ૪ થી૫ વાગ્યે મો.૯૦૩૩૯ ૫૨૪૩૫ , મો.૯૯૭૮૯ ૯૦૦૩૩, મો.૯૦૯૯૦ ૭૦૭૦૫, મો.૯૯૭૮૪ ૪૪૫૦૮ તથા મો.૯૪૨૬૯૭૩૦૮૬ પર રાખેલ છે.

કિશોરચંદ્ર કોટક

રાજકોટ : અ. નિ. કિશોરચંદ્ર વૃજલાલ કોટક (ઉ.૭૮) (ભકતીનંદન ટ્રેડર્સવાળા) તેઓ સ્વ. વૃજલાલભાઇ ચત્રભુજભાઇના સુપુત્ર તેમજ સ્વ. અનસુયાબેન મોતીલાલ રાજદેવના નાનાભાઇ, સ્વ. નલીનબેન પ્રવ્ણિચંદ્ર મસરાણી, સ્વ. શોભનાબેન મુકેશકુમાર મામતોરા (જામનગર), સ્વ. જયંતીભાઇ વૃજલાલભાઇ કોટક, સ્વ. બીનાબેન પ્રવિણચંદ્ર રૂપારેલીયાના મોટાભાઇ તથા હિતેશભાઇ, અજયભાઇ, ઇલાબેન પંકજકુમાર કકકડ, ફાલ્ગુનીબેન કિશોરકુમાર નથવાણીના પિતાશ્રી અને ડો. હર્ષિલ, સમર્થ (એડવોકેટ), હેતાંશના દાદા તેમજ સ્વ. શિવલાલ હરજીવનદાસ કારીયાના જમાઇનું તા. ૧પ ના અક્ષર નિવાસ પામેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણુ તા. ૧૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેશભાઇ મો. ૯૪૦૯ર પપપર૧ તથા અજયભાઇ મો. ૯૪ર૬ર ૪૭૦૭૦ અને હર્ષિલભાઇ મો. ૯૪૦૮૬ ૬પ૭ર૭ તેમજ સમર્થભાઇ મો. ૯૭રપ૭ ૭૦૦૩પ તથા ઇલાબેન મો. ૯૪૦૮૬ ૧૧૪૧પ અને ફાલ્ગુનીબેન મો. ૯૪૦૮૬ ૬પ૦ર૭ છે.

ભારતીબેન ભીંડોરા

રાજકોટ : સ્વ. ઠા. આણંદજીભાઈ જાદવજીભાઈ ભીંડોરાના પુત્ર સ્વ.જયંતભાઈ આણંદજીભાઈ ભીંડોરાના ધર્મપત્નિ તે સુરેશભાઈ ભીંડોરાના ભાભી તે સ્વ. ડો. લીલાધરભાઈ રામજીભાઈ ભીમાણી (મહેતા)ના દીકરી ભારતીબેન જયંતભાઈ ભીંડોરા (ઉ.વ.૮૦) તે અમરીષ ભીંડોરા તથા રત્નાબેન ચેતનકુમાર રાધનપુરાના માતુશ્રીનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયાઓ પરિસ્થિતિ મુજબ બંધ રાખેલ છે. અમરીષ ભીંડોરા - ૮૨૦૦૨૮૪૫૪૯, ચેતનભાઈ રાધનપુરા- ૯૩૭૪૧ ૨૮૧૭૨, જતીન ભીંડોરા - ૯૮૨૫૦ ૭૫૧૫૪.

ચીમનભાઇ મસરાણી

રાજકોટ : સ્વ. હિરાચંદ અમરશી મસરાણીના પુત્ર ચીમનભાઇ હિરાચંદ મસરાણી (ઉ.૭પ) તે પ્રવિણભાઇ, હસુભાઇ, રાજુભાઇ, દીલીપભાઇના ભાઇ તથા જયાબેન નથવાણી, કાન્તાબેન મસરાણી, શારદાબેન સવાણી, રંજનબેન આહ્યા તથા મીનાબેન જીવરાજાનીના ભાઇ અને સંજય તથા રાકેશના પિતાશ્રી તા. ૧પ ના શ્રીજીચરણ પામેલ છે.  સદ્ગતનું ટેલીફોનીક બેસણુ ગોપાલનગર-૧, રાજકોટ ખાતે તા. ૧૭ ને શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાકેશ મો. ૮૧ર૮૭ ૮પ૦૮૩, તથા સંજય મો. ૮૧ર૮૪ પપ૭૦૦, અને દિલીપભાઇ મો. ૯૭રપ૦ ૭૧૧૧પ

ધનજીભાઇ કનોજીયા

રાજકોટ : ધનજીભાઇ જગજીવનદાસ કનોજીયા (ઉ.૭૪) તે થાનગઢ નિવાસી સ્વ. જગજીવનદાસ હરખજીભાઇ કનોજીયાના જયેષ્ઠ પુત્ર, તે મધુબેનના પતિશ્રી, યાજ્ઞેશભાઇ, રીટાબેન દિનેશકુમાર ભાડેશીયા, દીપાબેન આશિષકુમાર સોંડાગર, પારૂલબેન સંદિપકુમાર કડેચાના પિતાશ્રી, પ્રવિણભાઇ તથા ગીરીશભાઇના મોટાભાઇ, સ્વ. વિઠ્ઠલદાસ દામોદરદાસ જાદવાણી (જોરાવરનગર)ના જમાઇ તા. ૧૪ ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક શ્રધ્ધાંજલી (બેસણું) તા. ૧૬ ને શુક્રવારે ૩-૩૦ થી પ.૩૦ રાખેલ છે. યાજ્ઞેશભાઇ (પુત્ર) મો. ૯૮૭૯૯ પ૦૦૯૯ તથા જીજ્ઞાબેન (પુત્રવધુ) મો. ૯પપ૮૧ ૬ર૪ર૧ તેમજ પ્રવિણભાઇ (ભાઇ) મો. ૯૪ર૭ર ૦૯૬૬૯ અને ગીરીશભાઇ (ભાઇ) મો. ૯૯૦૪ર ૯૬૭૭૦ તથા રાજુભાઇ (મોસાળ પક્ષ) મો. ૯૯૭૯૪ ૪૩૪૪૭  છે.

જયંતીભાઇ ચૌહાણ

રાજકોટ : જયંતીભાઇ જાદવજીભાઇ ચૌહાણ (ઉ.વ.૭૪) ના તે ચંદુભાઇ તથા રસીકભાઇના મોટાભાઇનું અવસાન થયેલ છે. ગીરીશ જયંતીભાઇ ચૌહાણ મો. ૮૩ર૦૯ ૩૩પ૧૭

અશોકભાઇ સાતા

રાજકોટ : અશોકભાઇ પ્રાગજીભાઇ સાતા (ઉ.૬પ) તે સ્વ. બટુકભાઇ, સ્વ. શશીકાંતભાઇ, વિનુભાઇ, અરવિંદભાઇના નાનાભાઇ તથા મયુરકુમાર હસમુખલાલ સેદાણીના સસરા તથા અમૃતલાલ વૃજલાલ સૂચક (બીલખા)ના જમાઇ તથા સંદિપભાઇ સાતા (જલારામ હોઝીયરીવાળા) ના પિતાશ્રીનું તા. ૧પ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૬ ના ગુરૂજીનગર આવાસ યોજના ખાતે સાંજે પ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. સંદીપભાઇ મો. ૯૯૦૪૪ ર૮૪૧૪, મયુરભાઇ મો. ૯૮રપ૭ ૯૦૪૬૭, રીનાબેન મો. ૯૬ર૪૭ ૭૮૩૪૭ પર રાખેલ છે.

ગોવિંદજીભાઇ તન્ના

રાજકોટઃ હાલ રાજકોટ (વેરાવળવાળા) ગોવિંદજીભાઇ ગોરધનભાઇ તન્ના તે વિનોદભાઇ, પ્રફુલભાઇ તથા ભાવનાબેનના પિતાશ્રી, કરશનભાઇ તન્નાના મોટાભાઇ, સ્વ. ગીરધરભાઇ હીરજીભાઇ લાખાણી (સાસણવાળા)ના સાળા, ભરતભાઇ લાખાણી (સાસણવાળા) ના ફુવા તથા દીપિકા, પાર્થ, કોમલના દાદજી તા. ૧પ/૦૪/ર૦ર૧ ને ગુરૂવારના રોજ શ્રજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૭/૦૪/ર૦ર૧ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૭ર૩૯ ૬૯૦૬પ અને ૯રર૮૩ ૦૮૮૭૩-રાજકોટ.

જીતેન્દ્રભાઈ ભટ્ટ

રાજકોટઃ સ્વ.ભોગીલાલ શંકરલાલ ભટ્ટના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉ.વ.૬૮) તે વિણાબેનના પતિ, બ્રિજેશભાઈ તથા પ્રતીકભાઈના પિતાશ્રી તેમજ ગીતાબેન- શોભાબેન અને સ્વ.નરેન્દ્રભાઈના મોટાભાઇનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઉષાબેન લાખાણી

રાજકોટઃ મૂળ ગામ જામનગર નિવાસી હાલ  રાજકોટ જયંતીલાલ જેઠાલાલ લાખાણી, કિશોરભાઈ જેન્તીલાલ લાખાણીના નાનાભાઈ, નિલેશભાઈ જેન્તીલાલ લાખાણીના ધર્મપત્નિ ઉષાબેન નિલેશભાઈ લાખાણી તેઓ ભકિતબેન તેમજ કૃપાબેનના મમ્મી, સ્વર્ગસ્થ અરજણભાઈ લાલજીભાઈ સોલંકીના દીકરી કિશોરભાઈ અરજણભાઈ સોલંકી, મહેશભાઈ અરજણભાઈ સોલંકી, અશોકભાઈ અરજણભાઈ સોલંકીના નાનાબહેનનું દુઃખદ અવસાન તા.૧૦ શનિવારના રોજ થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા રવિવાર તા.૧૮ના રોજ રાખેલ છે.

છગનલાલ જાની

રાજકોટઃ રામોદ નિવાસી હાલ રાજકોટ ઔ.ઝા. બ્રાહ્મણ છગનલાલ પુરસોત્તમ જાની (ઉ.વ.૮૮) જે નરેશભાઈ જાની, સ્વ.યોગેશભાઈ જાની તથા વિજયભાઈ જાની તેમજ વર્ષાબેન મહેશકુમાર વ્યાસ, કિર્તીબેન વિનેશકુમાર ત્રિવેદી તથા પ્રજ્ઞાબેન બિપીનચંદ્ર દવેના પિતા તેમજ રમણીકભાઈ, સ્વ.જશવંતભાઈ, સ્વ.રસિકભાઈ તથા પ્રવિણભાઈના મોટાભાઈ તેમજ સ્વ.પરસોત્તમ કાલિદાસ વ્યાસના જમાઈનું રાજકોટ મુકામે તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારે, સાંજે ૫ થી ૬:૩૦ વચ્ચે તેમનાં નિવાસસ્થાને રાખેલ છે. નરેશભાઈ જાની મો.૯૯૦૪૨ ૫૩૪૦૪, વિજયભાઈ જાની મો.૯૯૨૪૩ ૧૦૧૪૩, પ્રમોદભાઈ વ્યાસ મો.૯૮૯૮૦ ૮૯૨૯૩

નિરૂબેન પંડયા

રાજકોટઃ નિરૂબેન (બેબીબેન) જગન્નાથ પંડયા  (ઉ.વ.પ૦) (પુનીતનગર) તે રાહુલભાઇ પંડયા (એસટી વર્કશોપ), યોગેશભાઇ પંડયા, તેમજ ઉષાબેન, ઇન્દુબેન, સ્વાતીબેન, વીણાબેનના બહેનનું તા.૧પના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ શનીવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (૪.૪)

બેબીબેન રાઠોડ

રાજકોટઃ બેબીબેન ગોપાલભાઇ રાઠોડ  (ઉ.વ.૭૧) તે ખોડાભાઇ તથા જીતેશભાઇના માતુશ્રીનું તા.૧૫ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૧૬ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેશભાઇ રાઠોડ મો.૯૯૯૮૧૭૮૩૧૬, સહદેવભાઇ મો.૭૯૯૦૭૪૩૪૩૬, દેવાભાઇ રાઠોડ ૯૮રપ૩ પ૪ર૬ર, જગદીશભાઇ ૯૮રપપ ૮૩૬૯૬ ઉપર શોક સંદેશો પાઠવશો.

વનિતાબેન ગોસ્વામી

ટંકારાઃ વનીતાબેન પરસોતમગીરી ગોસ્વામી (ઉ.વ.૭ર) તે પરસોતમગીરી હીરાગીરીના ધર્મપત્ની તથા કમલેશગીરી, અલ્પેશગીરી અને નીલેશગીરીના માતુશ્રીનું તા.૧૪ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું શનીવારે સાંજે ૪ થી ૬ તથા પુજનવીધી તારીખ રર શનીવારે નિવાસસ્થાને રાખેલ છે.

જયોત્સનાબેન ઠક્કર

રાજકોટઃ મૂળ ભાવનગર હાલ રાજકોટ નિવાસી દિલીપભાઇ પ્રભુદાસ ઠક્કર (મહેતા)ના ધર્મપત્ની જયોત્સનાબેન (ઉ.વ.૫૮) તે પ્રતીક, કેવલ, ફાલ્ગુનીબેન અજયકુમાર રાજપોપટ (અમરેલી)ના માતુશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૬ને શુક્રવારે સાંજે પ થી ૬મો.૯૮૯૮૧ ૦ર૦૮૭ રાખેલ છે. (૪.૪)

કાંતિલાલ અધારા

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની કાંતિલાલ મેઘજીભાઇ અધારા (ઉ.વ.૬૯) તે માળિયા હેડ.કોન્સ જીતેન્દ્રકુમાર અધારા, દિલીપભાઈ અધારા, પંકજભાઇ અને સંદીપભાઈ અધારાના પિતાનું તારીખ ૧૫ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનક બેસણું તા.૧૯ સોમવાર સવારે ૧૦ થી ૧૨  સુધી રાખેલ છે.

મુકેશભાઇ દવે

રાજકોટ : ચા. મ. મોં. બ્રાહ્મણ મૂળ ધ્રોલ હાલ રાજકોટ નિવાસી શ્રી મુકેશભાઈ  દવે  તે સ્વ. જસવંતરાય ગૌરીશંકર દવેના પુત્ર, સ્વ. ભાવનાબેન,  પારુલબેન, અનિલભાઈના મોટાભાઇ, હાર્દિકભાઈ, હેમાંગીબેન, દિપાલીબેનના પિતા તા.૧૬ના રોજ અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું તા.૧૭ને શનિવારે સાંજે ૪થી૫ રાખ્યું છે. હાર્દિકભાઈ ૬૩૫૫૧ ૩૮૯૩૩, અનિલભાઈ ૯૮૭૯૪ ૫૯૨૦૫.

જવાહરલાલ લહેરૂ

વાંકાનેર : જવાહરલાલ ગીરજાશંકર લહેરૂ (ઉવ.૮૫) તે રિધીશભાઇ, વર્ષાબેન, હેમાલી અને શિતલના પિતા તથા ઉમાભાઇ, ભાનુભાઇ, વસંતભાઇ, કિશોરભાઇ, જીતુભાઇ અને બળવંતભાઇના ભાઇનું તા.૧૪ ના રોજ અવસાન થથેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિનોદરાય દોશી

વાંકાનેર : સ્વ ગુલાબચંદ છગનલાલ દોશીના પુત્ર વિનોદરાય  (ઉ.વ.૬૮) તે આશાબેનના પતિ, હેમલ અને બિંદીયાના પિતાશ્રી તથા અનંતરાયના ભાઇ તથા ખાંતીલાલ નરોતમદાસ શાહ (ભાવનગર)ના જમાઇ, સ્વાતી તથા સંદીપકુમારના સસરાનું તા.૧૫ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મહેન્દ્રભાઇ જોષી

વાંકાનેર : ઔ. ઝા. બ્રાહ્મણ મહેન્દ્રભાઇ (મનુભાઇ) બાલશંકર જોષી (ઉવ.૮૨) તે સ્વ ભરતભાઇ, પ્રફુલભાઇ, પ્રમોદભાઇ, રાજુભાઇ, સરોજબેન અને સરલાબેનના મોટાભાઇ તથા મનીષભાઇ, ચેતનભાઇ વર્ષાબેનના પિતા તથા મનન અને હર્ષદના દાદા તથા અંજન કુમાર (પોરબંદર)ના સસરાનું તા.૧૫ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કૃષ્ણદાસ ધનેશા

કેશોદઃ કૃષ્ણદાસ (કિશોરભાઇ) રામજીભાઇ ધનેશા (ઉ.વ.૬૭) (જુથળવાળા) કેશોદ નિવાસી વિમલ ટ્રેડર્સવાળા વિમલભાઇ (કાનો) તથા રાધિકાના પિતાશ્રી તેમજ ગૌ.વા.ભિખુભાઇ તથા ગિરિધરભાઇ, દિનેશભાઇના નાના ભાઇ તેમજ હરમડિયાવાળા ઠક્કર નાનાલાલ આનંદજી ગંગદેવના જમાઇ તા.૧૬ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે સદગતનું બેસણું તા.૧૭ શનિવારે  સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ટેલીફોનીક બેસણું તેમજ પિયર પક્ષની સાદડી તેમના નિવાસ સ્થાન જાગનાથ પાર્ક ખાતે રાખેલ છે. ગિરિધરભાઇ ૭૬૦૦૫ ૫૦૫૦૦, દિનેશભાઇ ૬૩૫૫૯ ૯૨૬૬૯, પંકજભાઇ ૮૩૨૦૦ ૯૨૩૫૯, વિમલભાઇ (કાનો) ૯૮૨૪૨ ૮૯૯૮૭

અનિલકુમાર માંડવીયા

કેશોદઃ સ્વ. ચુનીલાલ નટવરલાલ માંડવીયા (પોરબંદરવાળા) ના પુત્ર અનિલભાઇ (ઉ.૪૩) તે મહેશભાઇ (મો.૭પ૬૭૪ ૧૮પ૦૦) અને દિપકભાઇ (મો.૭૦૧૬૪ ૯૬૧ર૭) ના મોટાભાઇ તથા દેવકુમારના પિતાશ્રીનું તા. ૧૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.

નીતાબેન શીશાંગીયા

રાજકોટઃ નીતાબેન ગીરીશભાઇ શીશાંગીયા (ઉ.૬પ) તે નિશાબેન પુનીતભાઇ, હેતલબેન પારસભાઇ તથા હિરેનભાઇના માતુશ્રી તે સ્વ. રાજેશભાઇ તથા ભરતભાઇના ભાભી, તે દિનેશભાઇ વ્રજલાલભાઇ ભટ્ટી તથા અમૃતલાલ શાંતીલાલ ભટ્ટીના બહેનનું તા.૧૬ ને શુક્રવારના અવસાન થયેલ છે. સદ્દગતના ટેલીફોનીક બેસણું બન્ને પક્ષનું તા.૧૭ને શનિવાર સમય ૪ થી ૬ રાખેલ છે. હિરેનભાઇ મો.૯૭રપ૯ ૦૦૦ર૭, ભરતભાઇ મો.૯૭ર૩૬ ૩૮૬રર, કેતનભાઇ મો.૯૮ર૪૮ ૧ર૧૦૬, દિનેશભાઇ ભટ્ટી મો.૯૯૭૯૦ ૮૪૩૪૦

નલીનભાઇ ચૌહાણ

રાજકોટ : મ.ક.સ.સુ.(દરજી) જ્ઞાતીના જગદિશભાઇ ગોવિંદભાઇ ચૌહાણના પુત્ર નલીનભાઇ જગદિશભાઇ ચૌહાણ (ઉ.૪૭) તે તે મનિષભાઇ (શિવમ ઓટો) તથા દેવાનંદભાઇના ભાઇ તે જેનીશના પિતા તથા સ્વ.જમનભાઇ પરશોતમભાઇ પીઠડીયા (ખોડાપીપરવાળા)ના જમાઇ તથા કિરીટભાઇ, મુકેશભાઇ, વિજયભાઇ, પીઠડીયાના બનેવીનું તા.૧પને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને સાંજે ૪ થી૬ રાખેલ છે સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. મનિષભાઇ ૯૯ર૪ર ૬૦૮૭૦, દેવાનંદભાઇ ૯૯૭૮૪ ૭પપર૪, જેનીશ ૮૩ર૦૬ ૯૯૭૭૧

વૃજલાલ ધોળકીયા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક (ઉંટવડવાળા) વૃજલાલ પોપટલાલ ધોળકીયા (ઉ.વ.૯૪) તે દમયંતીબેનના પતિ, સ્વ.ત્રિભુવનભાઈ, સ્વ.પ્રભુદાસભાઈના લઘુબંધુ તથા ભરતભાઈ, મહેશભાઈ, પરેશભાઈ, સ્વ.ચંદ્રિકાબેન નવનીતરાય વખારીયા, રસીલાબેન હરીલાલ દોશી, જયશ્રીબેન વસંતરાય બાબરીયા, સ્વ.કિર્તીબેન હસમુખરાય લોટીયા, દીનાબેન, જયંતકુમાર ગગલાણીના પિતાશ્રી તેમજ કોમલ જીમીતકુમાર શાહ, પીન્કી તેજસકુમાર ધ્રુવ, દીપક, ધર્મેશ, પ્રિયંક, ફોરમ, નિમેષના દાદા, તેમજ સ્વ.ભીખાલાલ રણછોડદાસ લોટીયા બગસરાવાળાના બનેવી તા.૧૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ શનિવાર સાંજે  ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.

પુષ્પાબેન કેશરીયા

જેતપુર : દલસુખભાઇ ઠાકરશીભાઇ કેશરીયાના ધર્મપત્ની પુષ્પાબેન (ઉ.વ.પપ) તે મનીષભાઇ, જીજ્ઞેષભાઇ, જયદિપભાઇના માતુશ્રી તા. ૧૪ ના રોજ અવસાન પામેલ છે.

હેમંતકુમાર દવે

મોરબીઃ હેમંતકુમાર જગન્નાથભાઈ દવે (ઉ.વ. ૬૭) (એલ.ઈ. કોલેજ) તે આનંદભાઈ અને હાર્દિકભાઈના પિતાશ્રી તેમજ હિમાંશુભાઈ દવે (રેલ્વે) તથા સ્વ. દિલીપભાઈ (આરટીઓ)ના મોટાભાઈ તેમજ મોરબી બાર એસો.ના સેક્રેટરી મહિધરભાઈ દવેના ભાઈજી તા. ૧૫ના રોજ કૈલાશવાસ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮૯૮૨ ૬૭૮૪૧, મો. ૮૧૪૧૮ ૧૮૧૫૭) રાખેલ છે.

જયસુખભાઈ વેગડા

મોરબીઃ મૂળ વાવડી રોડ ગામ (જેતપુર) હાલ મોરબી નિવાસી જયસુખભાઈ ગોરધનભાઈ વેગડા (ઉ.વ. ૭૩) તે કિર્તીબેનના પતિ તેમજ દિવ્યેશભાઈના પિતા અને વિલાસબેનના સસરા તેમજ પ્રકાશભાઈ (મો. ૯૯૦૯૧ ૭૩૫૦૦, મો. ૯૮૭૯૫ ૭૭૭૬૦)ના કાકા તા. ૧૦ના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને લઈને સદગતનું ટેલીફોનિક બેસણુ રાખેલ છે.

કોકીલાબેન પુજારા

મોરબીઃ મૂળ નારીચાણા હાલ મોરબી નિવાસી નિવૃત જીઈબી કર્મચારી ઘનશ્યામભાઈ નાનાલાલ પુજારાના ધર્મપત્નિ કોકીલાબેન (ઉ.વ.૭૦) તે જીતેન્દ્રભાઈ (સાગર એજન્સી), પિયુષભાઈ (પિયુષ મંડપ સર્વિસ) અને ભાવેશભાઈના માતુશ્રી તેમજ ધ્રુવી, ઓમ, પ્રથમ, પ્રિયાંશી અને માન્યાના દાદી તા. ૧૩ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૬૩૮૯ ૧૭૫૯૯, ૯૯૨૫૧ ૨૭૫૮૪, ૯૮૨૫૨ ૯૧૪૪૯, ૯૭૧૨૯ ૯૧૪૪૯) રાખેલ છે.

ફખરૂદીન આહમદભાઈ

બગસરાઃ ફખરૂદીન આહમદભાઈ દારૂવાલા તે સારાબેનના શોહર તે હકીમુદીનભાઈ તથા ફરીદાબહેનના પપ્પા તથા મ. અબ્બાસભાઈ, સાલેહભાઈ, મ.હુસેનભાઈ તથા યુસુફભાઈ, સુમરાબેન, બતુલબેનના ભાઈ તા. ૧૫ને ગુરૂવારના રોજ ખુદાતઆલાની રહેમતમાં પહોંચ્યા છે. સંજોગ વસાત જીયારતના સીપારા ગામ પુરતા રાખેલ છે મો. ૮૩૨૦૦ ૭૪૩૩૫

જયાબા ઝાલા

ગોંડલઃ જયાબા મહેન્દ્રસિંહ ઝાલા તે અનિરૂદ્ધસિંહ તથા યુવરાજસિંહના માતુશ્રી દિવ્યરાજસિંહ તથા આદિત્યસિંહના દાદીમાનુ તા. ૧૫ ગુરૂવારના અવસાન થયુ છે. ટેલીફોનિક બેસણુ રાખેલ છે.

કમલેશભાઈ ખાણધર

મોરબીઃ કમલેશભાઈ મનજીભાઈ ખાણધર (ઉ.વ. ૪૮) તે જગદીશભાઈ મનજીભાઈ ખાણધરના નાના ભાઈ તથા વીર કમલેશભાઈ ખાણધરના પિતાનું તા. ૧૫ના રોજ અવસાન થયું છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનિક બેસણુ રાખેલ છે.

રમેશભાઈ રાવલ

રાજકોટઃ જામખંભાળીયા નિવાસી હાલ રાજકોટ સ્વ.શાંતિલાલ ભગવાનજી રાવલના નાના પુત્ર રમેશભાઈ (રામભાઈ પી.ડબલ્યુ.ડી. વાળા) તે સ્વ.જગદીશભાઈ (જગુભાઈ પોસ્ટવાળા)ના નાનાભાઈ, તે પારસભાઈ રાવલ (ડી.કોર્ટ, રાજકોટ)નાં પિતાશ્રી તથા હિરેનભાઈ તથા મિતભાઈનાં કાકાનું તા.૧૩ના રોજ રાજકોટ મુકામે અવસાન થયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું શનિવારે તા.૧૭ના સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. પારસભાઈ રાવલ મો.૯૮૭૯૫ ૪૯૬૦૦, મો.૭૨૮૫૦ ૩૯૨૯૨, મંજુલાબેન રાવલ મો.૯૪૦૮૭ ૪૩૮૦૨, જલોર્મિ પી. રાવલ મો.૯૪૨૮૦ ૩૯૫૯૫, મો.૭૯૮૪૬ ૨૮૨૦૩

યશવંતરાય જોશી

રાજકોટઃ ચકકરગઢ નિવાસી (હાલ અમરેલી) સ્વ.શંકરલાલ કાશીરામ જોષીના પુત્ર યશવંતરાય જોષી (ઉ.વ.૭૫) તેઓ રસિકલાલ અને મનહરલાલ (જામનગર)ના વડીલબંધુ શૈલેષભાઈ, મુકેશભાઈ અને ઉર્મિલાબેનના પિતાશ્રી તેમજ ભાનુપ્રસાદ એમ. પંડયા (વિસાવદર)ના બનેવી અતુલ, વિમલ, ધિરેન, જીતેનના ભાઈજી સ્મિત, કલ્પ, સિધ્ધના દાદાજીનું તા.૧૫ના રોજ શિવલોક પ્રયાણ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને શનિવારના સાંજે ૪ થી ૬ ના રોજ રાખેલ છે. શૈલેષભાઈ જોશી મો.૯૪૨૮૭ ૧૧૯૭૯, મુકેશભાઈ જોશી મો.૯૪૨૮૭ ૧૧૯૬૯, રસિકભાઈ જોશી મો.૯૮૨૫૨ ૧૪૨૩૭, મનહરલાલ જોશી મો.૯૯૦૯૩ ૯૬૬૦૬

જયશ્રીબેન ઉપાધ્યાય

રાજકોટઃ મુળ મહિકા નિવાસી હાલ વાંકાનેર શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિનાં જયશ્રીબેન રમણિકલાલ ઉપાધ્યાય (ઉ.વ.૬૧) તે ડો.રમણિકલાલ વૃજલાલ ઉપાધ્યાયનાં ધર્મપત્નિ, પ્રશાંતભાઈ, કાશ્મીરાબેન તથા મોનાબેનનાં માતુશ્રી તેમજ બીપીનભાઈ ઉપાધ્યાયનાં નાનાભાઈનાં પત્નિ તથા પ્રવિણભાઈ ઉપાધ્યાયનાં ભાભી, અલ્કેશકુમાર શુકલ (અમદાવાદ) તથા નયનકુમાર જોષી (કેશોદ)નાં સાસુ, રમેશચંદ્રભાઈ દવે (ભરવેલીવાળા)નાં પુત્રીનું તા.૧૪ને બુધવારનાં રોજ અક્ષર નિવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું (પિયર પક્ષનું સાથે) તા.૧૬નાં શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ડો.રમણિકલાલ ઉપાધ્યાય મો.૯૮૯૮૪ ૦૨૦૪૧, પ્રશાંત ઉપાધ્યાય મો.૯૪૨૮૨ ૧૨૩૪૪, મીરાબેન મો.૮૮૬૬૫ ૮૪૦૪૧

મંજુબેન મકવાણા

રાજકોટઃ ઢેબરકોલોની વાળા સ્વ.મંજુબેન સુરેશભાઈ મકવાણા તે સંજય સુરેશભાઈ મકવાણા તથા અલ્પાબેન ઘનશ્યામકુમાર ભટ્ટીના માતા અને પ્રવિણભાઈ (ટીનાભાઈ)ના નાનાભાઈના પત્ની અને અશ્વીનભાઈ, વિરેનભાઈ, વિજયભાઈ (લાલો), અજયભાઈના કાકી તા.૧૫ના રોજ અવસાન થયું છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. સંજયભાઈ મો.૯૭૧૪૦ ૭૭૫૯૩

મૃદુલાબેન મલકાણ

રાજકોટઃ દ.સો.વણીક મૃદુલાબેન શરદકુમાર મલકાણ (ઉ.વ.૫૮) તે શરદકુમાર ભોગીલાલ મલકાણ (બરોડા)ના ધર્મપત્નિ અને સ્વ.ચંદુલાલ કપૂરચંદ માવાણીની પુત્રી અને હર્ષાબેન ઉત્તમકુમાર તલાટી (જુનાગઢ)ના બહેન તથા કિરીટભાઈ, ભરતભાઈ, જયેશભાઈના બહેન અને જયમીન, મીતના ફઈબાનું તા.૧૬ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું ટેલીફોનીક દ્વારા રાખેલ છે. શરદભાઈ ભોગીલાલ મલકાણ મો.૯૭૨૭૫ ૯૪૯૪૦, જયેશ ચંદુલાલ માવાણી મો.૯૯૨૫૧ ૨૯૩૭૧, ભરત ચંદુલાલ માવાણી મો.૯૫૮૬૫ ૩૦૯૮૮

દુર્ગાબેન પંડયા

રાજકોટઃ ચા.મ.કા મોઢ બ્રાહ્મણ હાલ રાજકોટ નિવાસી સ્વ.ભુપેન્દ્રભાઈ રતિલાલ પંડયાના પત્ની ગં.સ્વ.દુર્ગાબેન ભુપેન્દ્રભાઈ પંડયા (ઉ.વ.૫૮)નું તા.૧૫ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તે મૌલિક ભુપેન્દ્રભાઈ પંડયા (જેટકો)ના માતુશ્રી, ઘનશ્યામભાઈ, રમેશભાઈ તથા જગદિશભાઈ દવેના બહેનનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના શનિવારને સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. મૌલિક ભુપેન્દ્રભાઈ પંડયા મો.૮૮૪૯૧ ૦૦૩૫૬