Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019
વલીપીર દરગાહના ખાદીમઃ આમદમીયા કાદરીનું ઇન્તકાલઃ કાલે કાલાવડ શીતલામાં જીયારત

રાજકોટઃ કાલાવડ નિવાસી વલીપીર દરગાહના ખાદીમ આમદમીયા મીઠુમીયા કાદરીનું તા.૦૧૫ના ઇન્તકાલ થયેલક છે તેમની જીયારત આવતી કાલે તા.૧૭ના ગુરૂવારે સવારે ૯ વાગે અમીરપીરની દરગાહ પાસે, મસ્જીદે મુસા, કાલાવડ શીતલા મુકામે રાખેલ છે ઔરતો માટે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

અવસાન નોંધ

શિવકથાકાર ભીખુબાપુ ગોસ્વામીના માતુશ્રી મોતીબાનો કૈલાસવાસ - સોમવારે ભંડારો

ઢાંક : ચોરવાડ નિવાસી મોતીબેન ભોવાનગિરી ગોસ્વામી (ઉ.વ.૯૭) તે શિવ કથાકાર અને અંબાજી મંદિરના મહંત ભીખુ બાપુ તે સ્વ. દુધીબેન ભોવાનગિરી (વેરાવળ) તે લીલીબેન રજનીગિરી (વેરાવળ) તે હેમબેન દેવગિરી  (વેરાવળ) તે ગિતાબેન દિલસુખગિરી (રાજકોટ)ના માતુશ્રી તે દિલસુખગિરી ડી. ગોસ્વામી (પ્રેસપ્રતિનિધિ રાજકોટ)ના સાસુ તે પિનાકગિરીના દાદીમાનું તા.૧૩ના રોજ કૈલાસવાસ થયેલ છે તેમનો ભંડારો તા.ર૧ને સોમવારે ચોરવાડ મુકામે અંબાજી મંદિર, ખેરા રોડ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. બપોરના ૧ર કલાકે સમાધી જુવારણા અને મહાપ્રસાદ રાત્રે ૯.૩૦ કલાકેે શકિતપુજન અને ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. 

વેજીબેન મારડીયા

ઉપલેટાઃ તલગણા નિવાસી વેજીબેન નાથાભાઇ મારડીયા (ઉ.વ.૮૦) તે મેરામણભાઇ તથા દિનેશભાઇના માતુશ્રી તથા કલ્પેશભાઇ તેમજ યશના દાદીમાંનું તા.૧રના રોજ અવસાન થયેલ છે.

ભાનુમતીબેન વ્યાસ

વાંકાનેરઃ મુળ નિવાસી - વાઘપર (પીલુડી) હાલ વાંકાનેર સ્વ.ઉમીયાશંકર કેશવજી વ્યાસના ધર્મપત્ની ગં. સ્વ. ભાનુમતીબેન ઉમીયાશંકર વ્યાસ (ઉ.વ.૮૪) તે જગદીશભાઇ ઉમીયાશંકર વ્યાસ તથા જયંતીલાલ ઉમીયાશંકર વ્યાસ તથા હંસાબેન દેવશંકર (ધુનડા)ના માતુશ્રીનું તા.૧૪ (સોમવાર)ના રોજ કૈલાશવાસ પામેલ છે. બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, મહાદેવ મંદિર, મહાદેવનગર, આરાધનાધામ, વાંકાનેર ખાતે (પુરૂષો તથા સ્ત્રીનું સાથે) રાખેલ છે.

મહેશભાઇ પંડયા

મોરબીઃ મોરબી નિવાસી સ્વ.હરીપ્રસાદ ધનેશ્વરભાઇ પંડયાના પુત્ર મહેશભાઇ (ઉ.વ.૩૭) તે નંદલાલભાઇ અને રમાકાંતભાઇના ભત્રીજાનો તા.૧૩ના રોજ કૈલાસવાસ થયેલ છે. બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસસ્થાન ૧૪-મહેન્દ્રપરા મોરબી ખાતે રાખેલ છે.

લાભુબેન ચુડાસમા

રાજકોટઃ મેવાડા સુતાર પીપળીયા નિવાસી હાલ રાજકોટ સ્વ.લાભુબેન વલ્લભદાસ ચુડાસમા (ઉ.વ.૮૭) તા.૧૩ રવીવારે શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૩ થી ૪-૩૦, મોવડી રોડ, મેવાડા સુતાર જ્ઞાતીની વાડીએ, સમોજાદ સ્કુલની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે.

જમનાદાસ કડેચા

કાલાવડઃ સોની જમનાદાસ જેઠાલાલ કડેચા (ઉ.વ.૯૧) તે જયસુખભાઇ, કનુભાઇ, મનસુખભાઇ તથા ભરતભાઇના પિતાશ્રીનું તા.૧પને મંગળવારના રોજ કાલાવડ (શીતલા) ખાતે શ્રીજી ચરણ પામેલ છે. ઉઠમણું તા.૧૭ને ગુરૂવારના રોજ બપોરે ૪-૦૦ કલાકે  ભાટીયા મહાજનવાડી, કુંજગલી, મેઇન બજાર, કાલાવડ મુકામે રાખેલ છે.

મંજુબેન જોબનપુત્રા

રાજકોટઃ વાંકાનેર નિવાસી સ્વ.રામજીભાઇ સવજીભાઇ જોબનપુત્રાના પુત્રવધુ તે સ્વ.નટવરલાલ રામજીભાઇ જોબનપુત્રાના ધર્મપત્ની તે ચુનીલાલ ઠાકરશીભાઇ અનડકટના પુત્રી મંજુલાબેન નટવરલાલ જોબનપુત્રા (ઉ.વ.૭૩) તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ પીયર પક્ષની સાદડી તા.૧૭ને ગુરૂવારે સાંજે પ-૦૦ કલાકે શ્રી સોમનાથ મહાદેવ મંદિર, સોજીત્રાનગર પાણીના ટાંકા પાસે રાખેલ છે.

બિહારીલાલ પારેખ

રાજકોટઃ સોની સ્વ.નાથાલાલ વિરચંદભાઇ પારેખના પુત્ર સોની બિહારીલાલ નાથાલાલ પારેખ (ઉ.વ.૭૮) તે જીતેન્દ્રભાઇ, જયેશભાઇ, રાજેશભાઇ તથા સુનીલભાઇના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તે સોની ધરમશીભાઇ ગોકળભાઇ વાગડીયાના પુત્ર રામજીભાઇના જમાઇ અને વિજયભાઇ તથા સંજયભાઇના બનેવીનું બન્ને પક્ષનું બેસણું તા.૧૭ના ગુરૂવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

હિરેનભાઇ ભોજાણી

રાજકોટઃ ભોજાણી આર્ટ વાળા સ્વ.મણીલાલ સુંદરજી ભોજાણીના પૌત્ર હિરેનભાઇ (રિન્કુ) તે ભરતભાઇના પુત્ર, જૈમીનના પપ્પા, નિતિનભાઇ, કાનાભાઇ, સુનિલભાઇના ભત્રીજા તથા નિરાલીબેન રાહુલકુમાર કેશરીયા તથા પ્રણવ, સાગર, જાનકી, અમી, કોમલના મોટાભાઇ તેમજ સુધીરભાઇ ચૌહાણના જમાઇનું અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૭ના ગુરૂવારે સાંજે પ થી ૬ પંચનાથ મંદિર ખાતે રાખેલ છે.

ગંગાબેન બોસમીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.પ્રભુદાસ દામોદર બોસમીયાના ધર્મપત્ની ગ. સ્વ. ગંગાબેન (ઉ.વ.૮૬) તે જીતેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, હિતેન્દ્રભાઇ બોસમીયા તેમજ કુન્દનબેન પડીયા, સરોજબેન મણીયાર, જયશ્રીબેન મણીયાર રંજનબેન પડીયાના માતુશ્રી તે વિજયભાઇ બોસમીયાના ભાભી તેમજ જેન્તીભાઇ જાદવજીભાઇ છાટબાર છબીલભાઇ પરસોતમભાઇ છાટબાર કેશવલાલ પરસોતમભાઇ છાટબારના મોટાબેનનું તા.૧પના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૭ના ગુરૂવારે સવારે ૯-૩૦ કલાકે શિતળા માના મંદિરે ભાવનગર રોડ ખાતે રાખેલ છે.

ચંદુલાલ રાજાણી

રાજકોટઃ ચંદુલાલ પ્રભુદાસ રાજાણી (ઉ.વ.૮૦) તે સ્વ.રમણીકલાલ રાજાણી, ડો.અતુલભાઇ રાજાણી, આશાબેન કે. ઠકકર, ડો.એસ. પી. રાજાણી, રસિકભાઇ રાજાણી, હરીશભાઇ રાજાણીનાં ભાઇ તા.૭ના જર્મની ખાતે શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૦૦ સન્યાસ આશ્રમ, જામજોધપુર ખાતે રાખેલ છે.

રમેશભાઇ રાયચુરા

રાજકોટઃ સ્વ.મગનલાલ જમનાદાસ રાયચુરાનાં પુત્ર રમેશભાઇ મગનલાલ રાયચુરા (નેશનલ ઇન્સ. વાળા) તે ધર્મેશભાઇ (શ્રીનાથજી ડીપા. વાળા)નાં પિતાશ્રી સ્વ.કિશોરભાઇ, સ્વ.ભુપતભાઇ, મહેન્દ્રભાઇ, કિરણભાઇના ભાઇ તેમજ સ્વ.મનસુખલાલ રામજીભાઇ સેજપાલના જમાઇનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સાદડી તા.૧૭નાં ગુરૂવારે સાંજે પ વાગ્યે શ્રી અલકેશ્વર મહાદેવ મંદિર - ૧ - અલ્કાપુરી, અંબિકા પાર્કની સામે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

વિરબાળાબેન શાહ

રાજકોટઃ વઢવાણ નિવાસી સ્વ.જયંતીલાલ કેશવજી શાહના ધર્મપત્ની ગં. સ્વ. શ્રીમતી વિરબાળાબેન શાહ તે આર. જે. શાહ (બેંક ઓફ ઇન્ડીયા - રીટાયર્ડ) તથા જે. જે. શાહ (એડીકો સ્પેર્સ) તથા શ્રીમતી ભાવનાબેન શૈલેષભાઇ સંધવી - જોરવારનગરના માતુશ્રી તથા શ્રીમતી નયનાબેન તથા શ્રીમતી ચેતનાબેન શાહના સાસુ તા.૧૩ના અરિહંત શરણ થયેલ છે.

નાનજીભાઇ મેરામભાઇ

રાજકોટઃ મુળ ગામ હડમતીયા હાલ રાજકોટ નિવાસી સ્વ.નાનજીભાઇ મેરામભાઇ વણાર (ઉ.વ.૬૦)નું તા.૧૪ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી નાથજી સોસાયટી શેરી નં.પ, સહયોગ હોસ્પીટલની પાછળ, મવડી મે. રોડ ખાતે રાખેલ છે.

મનસુખભાઇ પીત્રોડા

રાજકોટઃ મુ. ગામઃ મોવિયા વાળા હાલ જુનાગઢ લુહાર મનસુખભાઇ મોહનભાઇ પીત્રોડા (ઉ.વ.૭૦) તા.૧૩ના રામચરણ પામ્યા છે. તે સ્વ.ભગવાનજીભાઇના નાનાભાઇ તે દુર્લભભાઇ તેમજ સ્વ.રસીકભાઇ તથા ભરતભાઇના મોટાભાઇ તેમજ ગોપાલભાઇના પિતાશ્રીનું બેસણું તા.૧૭ને ગુરૂવારે ૪ થી ૬, ભવનાથ તળેટી, ફોરેસ્ટ ખાતાના કોટરમાં, લુહાર જ્ઞાતિની વાડીની બાજુમાં, જુનાગઢ ખાતે રાખેલ છે.

વેજીબેન મારડીયા

ઉપલેટાઃ તલગણા નિવાસી વેજીબેન નાથાભાઇ મારડીયા (ઉ.વ.૮૦) તે મેરામણભાઇ તથા દિનેશભાઇના માતુશ્રી તથા કલ્પેશભાઇ તેમજ યશના દાદીમાંનું તા.૧રના રોજ અવસાન થયેલ છે.

રક્ષાબેન

રાજકોટઃ સ્વ.રક્ષાબેન (ઉ.વ.૩૪ આત્મીય કોલેજ) તે રાજકોટ નિવાસી નૈમિષ (એલ.આઈ.સી.)ના ધર્મપત્ની, શિલાબેન જયેશભાઈ ભોગીલાલ મહેતાના પુત્રવધુ, જયશ્રીબેન માણેકલાલ (સેલારકા)ના પુત્રી, રૂબી પારસ ઉદાણીના ભાભીનું તા.૧૫ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ઉઠમણું આવતીકાલ ગુરૂવાર તા.૭ના સવારે ૧૦ વાગે તથા પ્રાર્થનાસભા ૧૦:૩૦ કલાકે અભિષેક હોલ, દશાશ્રીમાળી વાડી, કોઠારીયા નાકા ખાતે રાખેલ છે.

જગદીશભાઈ જોષી

રાજકોટઃ ઓખા પોર્ટ (જિ.દેવભૂમિ દ્વારકા) ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ નવલરામ જદુરામ જોષીના જેષ્ઠ પુત્ર જગદીશભાઈ નવલરામ જોષીને જે વિનોદભાઈ નવલરામ જોષી તથા નિરૂબેન વ્યાસ અને નીજુબેન ઠાકરના મોટાભાઈ તથા મહેન્દ્રકુમાર જે.વ્યાસ અને ગિરિશચંદ્ર એમ.ઠાકરના મોટા સાડાનું તા.૧૫ને મંગળવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે ઉષેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, ઓખા પોર્ટ ખાતે રાખેલ છે.

 

યોગેશભાઇ સોમૈયા

રાજકોટઃ મુ. રામપર વેરાવળ હાલ રાજકોટ સ્વ.હેમરાજભાઇ મીઠુભાઇ સોમૈયાના મોટા પુત્ર યોગેશભાઇ હેમરાજભાઇ સોમૈયા (ઉ.વ.પ૪) જે રશ્મિનભાઇ તથા નવનીતભાઇ (આરએમસી આરોગ્ય શાખા)ના મોટાભાઇ તથા રવિકુમાર નાથાભાઇ ઝાપડા (આરએમસી આરોગ્ય શાખા)ના સસરા તેમજ મનોજભાઇ ત્રિભોવનભાઇ કકકડ (મોરબી)ના બનેવી તથા જનકભાઇ કોટક (પૂર્વ મેયરશ્રી) તથા રાજુભાઇ વિઠલાણી (જામનગર) તેમજ સ્વ.ટનવરલાલ ગઢીયા (યુકે)ના સાળાનું તા.૧૩ના અવસાન થયેલ છે. બેસણું અને શ્વસુરપક્ષની સાદડી તા.૧૭ના સાંજે ૪-૩૦ થી ૬-૦૦ ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

મનોજભાઇ ત્રિવેદી

રાજકોટઃ કથાકાર - શાસ્ત્રીજી મનોજભાઇ ત્ર્યંબકલાલ ત્રિવેદી (મનુમહારાજ ત્રિવેદી, ખેરાળી વાળા)નું તા.૧રના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મનોજભાઇ ત્ર્યંબકલાલ ત્રિવેદી (મનુમહારાજ), એ-ર૭૦, મ્યુ. હુડકો કવાટર્સ, મણિયારનગર શેરી નં.૧ર, હુડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

 

દીપકભાઇ ધોળકીયા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વૈષ્ણવ વણિક મુંબઇ નિવાસી (હાલ રાજકોટ) તે દીપકભાઇ પ્રવિણચંદ્ર ધોળકીયા (બ્લુ ક્રિસ્ટલ ઇવેન્ટસ વાળા) (ઉ.વ.૬૧) તે પ્રવિણચંદ્ર નાગજીભાઇ ધોળકીયાના પુત્ર, હાર્દિક અને ક્રીશ્માના પિતા, રાકેશકુમાર તથા રિશ્વાના સસરા, બીપીનભાઇ અને પ્રદિપભાઇના નાનાભાઇ તેમજ સ્વ.પ્રવિણચંદ્ર રણછોડદાસ માવાણીના મોટા જમાઇ તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, હોટેલ ધી ગ્રાન્ડ રીજન્સી, ઢેબર રોડ, મહેતા પેટ્રોલ પંપ પાસે, મીલપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રવિણભાઇ ભારદીયા

રાજકોટઃ સ્વ. પ્રવિણભાઇ વલ્લભદાસ ભારદીયા (ઉ.વ.૬૯) તે અશોક જનરેટર તથા મિસ્ત્રી ઇલેકટ્રીક વાળા સ્વ.લલીતભાઇ, અશોકભાઇ, ભરતભાઇ, કમલેશભાઇ અને હંસાબેન મહેન્દ્રકુમાર પેશાવરીયા તથા હીનાબેન રાજેશકુમાર સંચાણીયાના ભાઇ તેમજ કમલભાઇ, હર્ષાબેન હિરેનકુમાર જાદવાણી અને મીરાબેન મનીષકુમાર બોરસાણીયાના પિતાશ્રી તેમજ વિશાલભાઇ, વિવેકભાઇ, અમિતભાઇ, અમિતભાઇ, મિતેષભાઇ, વિકાસભાઇના ભાઇજીનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦, પંચશીલ કોમ્યુનીટી હોલ, પંચશીલ સોસાયટી મેનઇ રોડ, એચ. જે. દોશી હોસ્પીટલ પાસે રાખેલ છે.

કિશોરસિંહ રાણા

રાજકોટઃ ખાંડીયા નિવાસી હાલ રાજકોટ રાણા કિશોરસિંહ નાનભા (ઉ.વ.૭૬) તે ચેતનસિંહ, શૈલેન્દ્રસિંહ તથા જયોતિન્દ્રસિંહના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ના શુક્રવારે ૪/૮ વાણીયાવાડી, ભવાની કૃપા, ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

કાંતાબેન કોટેચા

રાજકોટઃ જામજોધપુર ગૌ.વા. સ્વ.વૃજદાસ રાઘવજી કોટેચાના ધર્મપત્ની કાન્તાબેન વૃજદાસ કોટેચા (ઉ.વ.૮૮) તે જેન્તિલાલ પોપટલાલ ઉનડકટના બેન તથા સરોજબેન દિનેશકુમાર ચગ તથા વિનોદભાઇ, સ્વ.હરીશભાઇ તથા જીતેશભાઇના માતુશ્રી અને કૃપેન તથા જીગીશાના દાદી તા.૧૩ના શ્રીજી ચરણ પામેલ છે.

કંચનબેન જોષી

રાજકોટઃ રાજય પૂરોહીત બ્રાહ્મણ કંચનબેન મયાશંકર જોષી (ઉ.વ.૬પ) તે મયાશંકર શીવશંકર જોષીના પત્ની નીતીનભાઇ દિપકભાઇ ક્રીષ્નાબેન સ્નેહલબેનના માતુશ્રી સ્વ.હેમતભાઇ ખેતીયા તથા સતીષકુમાર નાકર રીનાબેન નીતીનભાઇ જોષીના સાસુમાનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦, વરીયા પ્રજાપતી જ્ઞાતીની વાડી કેસરી હીન્દ પૂલ પાસે બેડીનાકા ટાવરની બાજુમાં રાખેલ છે.

નિર્મળાબેન વડગામા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળ વીભાપર વાળા (હાલ રાજકોટ) ગં. સ્વ. નિર્મળાબેન (ઉ.વ.૭૮) તે સ્વ.દેવરામભાઇ લાલજીભાઇ વડગામાના ધર્મપત્ની તેમજ અશ્વિનભાઇ, રેખાબેન  કશોરભાઇ ભાડેશીયા, નિતેશભાઇ અને જીતેન્દ્રભાઇ (એન્જલ ઇન્ડસ્ટ્રીઝ વાળા)ના માતુશ્રી તેમજ ભગવાનજીભાઇ વિઠ્ઠલભાઇ ઘોરેચા (ધ્રાફા વાળા)ના મોટા દિકરી તેમજ સ્વ.મનસુખભાઇ, રસિકભાઇ, ધીરૂભાઇ, મહેશભાઇ, નરેશભાઇઅને ઇન્દુબેન વ્રજલાલ ભાલારા, ભાનુબેન મનસુખલાલ વેકરીયાના બહેન તેમજ ભાવિશાબેન, જાનવીબેન દેવાંગકુમાર તલસાણીયા, મયંક, કૃણાલ, ખુશી, વિવેક અને દેવના દાદીમા તા.૧૩ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, બિલીપત્ર એપાર્ટમેન્ટ, ધોળકીયા સ્કુલની બાજુમાં, બાલાજી હોલ, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

મુકતાબેન ભુપતાણી

રાજકોટ : દશા સોરરઠીયા વણિક ધારી નિવાસી હાલ, રાજકોટ મુકતાબેન (ઉ.વ.૮૪) તે ચુનિલાલ રતિલાલ ભુપતાણી ના ધર્મપત્ની ને સ્વ.વિનુકાકા, સ્વ. હરજીવનકાકા, હિંમતકાકાર, મુળચંદકાકા, ના ભત્રીજા વહુ, તે સ્વ. ચંદ્રકાંતભાઇ, હરસુખભાઇ, તે સ્વ. પ્રવીણભાઇ તથા નવીનભાઇ ના બહેન , તે ચંદ્રેશ તથા જયશ્રી નટવરલાલ, ઇન્દુબેન  દિલીપકુમાર, વર્ષાબેન મુકેશકુમાર, સંધ્યાબેન મુકેશકુમાર તથા તૃપ્તીબેન ભરતકુમાર ના માતુશ્રી નું તા.૧૨ ના રોજઅવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭ ગુરૂવારે સાંજે ૪ થી ૫.૩૦, જાગનાથ મંદિર, યાજ્ઞિકરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન પાટડીયા

રાજકોટઃ ગો.વા. સોની બાબુલાલ નાથાલાલ પાટડીયાના ધર્મપત્નિ પુષ્પાબેન બાબુલાલ પાટડીયા (કટકવાળા)(ઉ.વ. ૮૭)તે સુરેશભાઇ, રમેશભાઇ, અરવિંદભાઇ, વિનાયકભાઇ પાટડીયાના માતુશ્રી તથા અ.નિ. સોની ચુનાલાલ ત્રિભોવનદાસ બારભાયાના દિકરી તથા અરૂણભાઇ કિશોરભાઇના બહેન તા. ૧૩ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનુ બેસણુંને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦થી ૧૨ કલાકે શ્રી રામ ઝરૂખા મંદિર, કોઠારીયા નાકા, દીવાનપરા, રાજકોટ ખાતે રાખેલ છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

સફીયાબાઇ તૈયબઅલી

મોરબીઃ સફીયા તૈયબઅલી  અબ્દુલ્લાભાઇ માવતર (ઉમર વર્ષ ૯૨)તે સૈકુદ્ીનભાઇ માવતર, સુરૈયાબેન (વઢવાણ)સકીનાબેન (મુન્દ્રા)ના મા સાહેબા તથા કુતબુદ્ીનભાઇના દાદીમાંનું તા. ૧૫-૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. મર્હુમના જીયારતના સીપારા તા. ૧૭-૧ ગુરૂવારના રોજ બપોરે જોહર અસરની નમાઝ બાદ સૈફી મસ્જીદ મોરબી રાખેલ છે.

રસીકભાઇ છાંટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ. વલ્લભદાસ વિઠલદાર છાટબાર (બાબરાવાળા)ના પુત્ર રશીકભાઇ(ઉમર વર્ષ ૬૫)તે દયાનંદ પ્રિન્ટસવાળા સ્વ. ગોરધનભાઇ, ઇશ્વરભાઇ, સ્વ. દિનેશભાઇના નાનાભાઇ તથા સ્વ. વસંતભાઇના મોટાભાઇ તેમજ તેજસ, દિવ્યેશ, રૂપાબેન અને રીધ્ધીબેન નિકુંજકુમાર નિર્મળના પિતાશ્રી, તથા અમૃતલાલ પ્રાણજીવનભાઇ વિંછી(વાકાનેર)ના જમાઇ તા. ૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા. ૧૭ને ગુરૂવારે સાંજે ૫થી ૬ શીતળામાતાના મંદિરે, ભાવનગર રોડ, પટેલ વાડી સામે રાખેલ છે.

હરિદાસ મથુરાદાસ સોલંકી

જામનગરઃ જામનગર નિવાસી કંસારા હરિદાસ (બચુભાઇ) મથુરાદાસ સોલંકી (ઉ.વ.૭૮) તે, વિમલ હરિદાસ સોલંકી (શ્રીનાથજી શીપીંગ)ના પિતાશ્રી તથા એડવોકેટ કાંતિલાલ મથુરાદાસ સોલંકીનું લઘુબંધુ તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ થી ૬ કલાક દરમ્યાન હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે, જામનગર ખાતે રાખેલ છે.

મનસુખરામ નિમાવત

વીરપુરઃ રફાળા નિવાસી મનસુખરામ (જગુબાપુ) મોહનદાસ નિમાવત તે વિઠ્ઠલદાસ (તેજા બાપુ) તથા કમલેશભાઇના પિતાશ્રીનું તા.૧૨ શનિવારના રોજ અવસાન થયેલ છે સદગતની ઉતરક્રિયા (ભદ્રોત્સવ) તા.૨૫ને શુક્રવારના રોજ રાખેલ છે.

ધીરજલાલ શુરૂ

રાજકોટઃ ભાવનગર દાઠા વાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી ધીરજલાલ  પ્રભુદાસભાઇ શુરૂ (ઉ.વ.૮૨) તે ઇલાબેન વિનોદરાય ધકાણ ધારી, તરલાબેન મુકેશભાઇ સાગર વેરાવળ, સાધનાબેન રાજુભાઇ સલ્લા મુંબઇ, તથા વર્ષાબેન સુરેશભાઇ ધકાણ રાજકોટ અને વિજયભાઇ સુરૂના પિતાશ્રીનું તા.૧૩ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું સાદડી તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ શ્રીમાળી સોની સદન, યુનિવર્સિટી રોડ, સેન્ટમેરી સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

દિવ્યબાળાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.પ્રભાશંકર ભૂપતલાલ જોષીના પત્ની ગં.સ્વ.દિવ્યબાળા (બચીબેન) જોષી (ઉ.વ.૮૦) તે ઇન્દ્રવદનભાઇ જોષી, વર્ષાબેન જોષી તથા સ્વ.નિતાબેન ભટ્ટના માતુશ્રી તેમજ શોભનાબેન જોષી, સ્વ.ચંદ્રવદનભાઇ ભટ્ટ, સ્વ.દિપકકુમાર જોષીના સાસુ તે અક્ષય ઇન્દ્રવદભાઇ જોષીના દાદી તે રાજુભાઇ જોષીના ભાભી તેમજ ગોંડલ નિવાસી સ્વ.વાસુદેવ વાઘજીભાઇ ભટ્ટના દિકરી તે નવિનભાઇ તથા સ્વ.નિતિનભાઇ ભટ્ટના બેનનું તા.૧૫ને મંગળવારના રોજ રાજકોટ મુકામે કૈલાશવાસ થયેલછે. સદ્ગતનું પિયરપક્ષ અને સસરાપક્ષનું બેસણું તા.૧૭ ને ગુરૂવારના રોજ આશાપુરા મંદિર હુડકો બસ સ્ટેયન્ડ પાછળ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

મનસુખપુરી ગોસાઇ

રાજકોટઃ મનસુખપુરી મંગલપુરી ગોસાઇ (ઉ.વ.૮૬), તે ધનસુખપુરીના મોટાભાઇ તથા જીતેન્દ્રપુરી ધનસુખપુરી ગોસાઇ અને પિન્ટુપુરી ધનસુખપુરી ગોસાઇના મોટાબાપુનો કૈલાશવાસ તા.૧૨ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ૨-સખીયાનગર, એરપોર્ટ પાસે રાખેલ છે.

ચંદ્રિકાબેન મોહિતભાઇ મણિયાર

રાજકોટઃ ચંદ્રિકાબેન મોહિતકુમાર મણિયાર (મોઢ વણિક) તે સ્વ.ડો.એમ.વી. મણિયારના ધર્મ પત્ની, મયુરભાઇ મણિયાર (કરણસિંહજી હાઇસ્કુલ)ના માતુશ્રી નીલાબેન ભગત (આચાર્ય, શાળા નં.૪), યોગેશભાઇ ગાંધી (પોલીટેકનીક-ભાવનગર)ના સાસુ માનું અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૭ ગુરૂવારે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ના રોજ જાગનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

મણીબેન વિરડીયા

ગોંડલઃ મણીબેન બાવાભાઇ વિરડીયા તે પરસોતમભાઇ, દિલીપભાઇના માતાનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્થાન ૫-ભગવતીપરા, વી.કે. બિલ્ડીંગ સામે,ગોંડલ મુકામે રાખેલ છે.

જમનાબેન તન્ના

મોરબીઃ કચ્છી લોહાણા જમનાબેન બુદ્ધિલાલ તન્ના તે સ્વ. બુધ્ધીલાલ કુંવરજી તન્નાના પત્ની તથા શંકરભાઇ, રાજુભાઇ, ઉષાબેન, સ્વ. કાન્તીભાઇના માતા તેમજ જવેરકુમારના સાસુ તા. ૧૪ના રોજ રામશરણ પામેલ છે પ્રાર્થના સભા તા. ૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર, જનકલ્યાણનગર મોરબી-ર ખાતે રાખેલ છે.

ચારૂબેન પાંભર

રાજકોટ : રમેશભાઇ કાનજીભાઇ પાંભરના ધર્મપત્ની સ્વ. ચારૂબેન રમેશભાઇ પાંભર (ઉ.વ.૬૧) તે અંકીતભાઇ તથા મીતેષભાઇના માતુશ્રી અને દિનેશભાઇના ભાભીનું મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને 'ખુશી' અંકુર સોસાયટી શેરી નં. ૧, નાના મોવા મેઇન રોડ, સાકેત હોસ્પિટલ ની સામેની શેરી રાજકોટ રાખેલ છે.

રેખાબેન નાંઢા

વઢવાણ : ચોટીલા ખાતે રેખાબેન નાંઢાનું અવસાન થયું છે. બેસણુ તા. ૧૭ના રોજ ચોટીલાના મેવાસા તેમના નિવાસ સ્થાન ખાતે સવારે ૪થી ૬, રાખેલ છે.

સરોજબેન કીકાણી

રાજકોટ : સરોજબેન રજનીકાંત કીકાણી (ઉ.વ.૮૭) તે નિવૃત આસીસ્ટન્ટ કલેકટર સેન્ટ્રલ એકસાઇઝ, સ્વ. રજનીકાંત કીકાણીના ધર્મપત્ની તથા જીતેન્દ્ર (બેંક ઓફ બરોડા), જયેશ (એચ.જે. સ્ટીલ્સ), જયશ્રી ઉદય ખારોડ (અમેરીકા), અમિતા અજય છાયા (જૂનાગઢ)ના માતુશ્રીનું તા. ૧૪ના અવસાન થયેલ છે. (લૌકીક ક્રિયા રાખેલ નથી)

લલીતાબેન ગરાચ

રાજકોટ : સ્વ.વૃજલાલ જમનાદાસ ગરાચના પત્નિ લલીતાબેન (ઉ.વ.૯૦) તે મુકેશભાઈ, ગજેન્દ્રભાઈ, દિલીપભાઈ ભારતીબેન, પ્રેમીલાબેનના માતા તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના રોજ ગીતા મંદિર ખાતે જંકશન પ્લોટ, પોલીસ ચોકી પાસે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

રમેશભાઇ પ્રાણશંકર ભટ્ટ

મોરબીઃ ઓૈદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મુળ લીલીયા હાલ જુની પીપળી નિવાસી રમેશચંદ્ર પ્રાણશંકર ભટ્ટ (ઉ.વ.૭૬) તે હરિકૃષ્ણભાઇ, વિજયભાઇ, ભારતીબેન, કિર્તીબેન, ક્રિષ્નાબેન અને ગાયત્રીબેનના પિતાશ્રીનું તા. ૧૫ના રોજ અવાસન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી રણછોડરાયજી મંદિર જુની પીપળી તા.જિ. મોરબી ખાતે રાખેલ છે.

દિનકરરાય શાંતિલાલ ભટ્ટ

ધોરાજીઃ સાઠોદરા નાગર દિનકરરાય શાંતિલાલ ભટ્ટ (સી.ટી.આઇ. વે.રેલ્વે) (ઉ.વ.૮૪) તે જયોતિબેનના પતિ તથા હર્ષકાન્ત એસ. ભટ્ટ (નિવૃત ડે.સુપ્રિ. જી.ઇ.બી., તાલુકા હોમગાર્ડ કમાન્ડન્ટ) તથા ઉપપ્રમુખ સમગ્ર ગુજરાત નાગર પરિષદ રાજયકક્ષા તથા નલિનકાન્ત એસ. ભટ્ટ (એડવોકેટ) ના મોટાભાઇ તથા ભાવનાબેન એચ. રાવલ (ભાવનગર)ના પિતાશ્રી તથા ઉત્પલભાઇ ભટ્ટ (બોબી) (એડવોકેટ) તથા અંબરિષ ભટ્ટ (શિક્ષક સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ-જેતપુર)ના મોટાબાપુજીનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું-બેસણું તા. ૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, ઠે. દરબારગઢ પાસે રાખેલ છે.