Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020
ઉપલેટાના ચીખલિયાનાં મહાવિરસિંહ જાડેજાનું અવસાન : ગુરૂવારે બેસણુ

રાજકોટ : ચીખલિયા (તાલુકો ઉપલેટા) મહાવિરસિંહ નટુભાઇ જાડેજા મૈયાબાના પતિ તથા મહિપાલશ્રી, તથા નયનાબા યશપાલસિંહ જેઠવા (ગાંધીધામ)ના પિતાશ્રી તથા દશરથસિંહ, પ્રવિણસિંહ, સુખદેવસિંહ, શ્રી હંસાબા પ્રવિણસિંહ ગોહિલ (ગઢાળી) શ્રી આનંદબા અનીરૂધ્ધસિંહ પરમાર (મુળી)ના ભાઇશ્રી તેમજ કુલદિપસિંહ, રાજદીપસિંહ, ઋતુરાજસિંહ, યોગીસિંહના કાકાશ્રી, પૃથ્વીરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ટાટા કેમીકલ્સ, મીઠાપુર) કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ, (જીટીપીએલ રાજકોટ) ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજવિરસિંહ પરમારના મામાશ્રી તારીખ ૧૪/૧૨/૨૦૨૦ના શ્રી રામચરણ પામેલ છે.

બેસણું તા. ૧૭ ગુરૂવારે આખો દિવસ તેમજ ઉતરક્રિયા તા. ૨૪ ને ગુરૂવારે ચીખલિયા મુકામે દશરથસિંહ જાડેજાના નિવાસસ્થાને રાખેલ છે.

ગોંડલ સંઘાણી સંપ્રદાયના પ્રવર્તિની, 'મા સ્વામી' બા.બ્ર. પ.પૂ.જયા-વિજયાજી મહાસતીજીની આજે તૃતીય પુણ્યતિથિ

રાજકોટ, તા. ૧પ :  પૂ.પ્રવર્તીની  પૂ.વિજયાબાઈ મ.સ.ની દીક્ષા ગોંડલ થયેલ .તેઓને  કરેમિ ભંતે  નો પાઠ ગોંડલ સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્ત્।મજી મ.સાહેબે ભણાવેલ.પૂ.વિજયાબાઈ મહાસતિજીએ  ૯૪ વર્ષના માનવ જીવનમાં ૭૮ વર્ષનું સુદીર્ધ સંયમ જીવનનું પાલન કરેલ તેમ ગોંડલ સંઘાણી સંપ્રદાયના સેવાભાવી પ્રમુખ અશોકભાઈ કોઠારીએ જણાવ્યું છે.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.જયાબાઈ મ.સ.એવમ્ પૂ.વિજયાબાઈ મ.સ.બંન્ને સાધક બેલડી  જય - વિજય મહાસતિજી તરીકે જૈન સમાજમાં સુવિખ્યાત બનેલ. સાધ્વી રત્ના જયાબાઈ મ.સ.એવમ્ પૂ.વિજયાબાઈ મ.સ.સરળ અને ભદ્ર પ્રકૃતિ ધરાવતા હતા. દરેક દર્શનાર્થીઓને અચૂક માંગલિક ફરમાવતા. પૂ.જયાબાઈ - વિજયાબાઈ મ.સ.ગોંડલ, મોરબી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ક્ષેત્રોને ભાવિત કરેલ.અનેક આત્માઓને ધર્મના રંગે રંગેલ.સંઘાણી સંપ્રદાયના દરેક મહાસતિજીઓ તેઓની અપૂર્વ વૈયાવચ્ચ કરેલ. સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂ.વિજયાબાઈ મ.સ.સુદીર્ઘ સંયમ પર્યાય ધરાવતા હતાં.

મુંબઈ સાયનના વૈયાવચ્ચ પ્રેમી અજયભાઈ શેઠ તથા બીનાબેન શેઠે પૂ.વિજયાબાઈ મહાસતિજી - માઁ સ્વામીની અજોડ સેવા,ભકિત એવમ્ વૈયાવચ્ચનો લાભ લીધેલ.

અવસાન નોંધ

હંસાબેન ગોસ્વામી

રાજકોટઃ રૈયા ગામનાં શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિરનાં મહંતશ્રી ભાનુગીરી મગનગીરી ગોસ્વામીનાં ધર્મપત્નિ હંસાબેન ગોસ્વામી (ઉ.વ.૬૨) તે વિજયગીરીનાં માતુશ્રી, જયંતીગીરી, જયોતિષગીરી ગોસ્વામીનાં ભાભી અને કૃણાલગીરી, ધ્રુવગીરી ગોસ્વામીનાં દાદીમાં, તેમજ નિલેશગીરી- વાંકાનેર, લલીતપરી- જામનગર, યોગશગીરી- જામકંડોરણાનાં સાસુ તા.૧૩ને રવિવારનાં રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારનાં રોજ સમય સાંજે ૪ થી ૬ શ્રી રાજ રાજેશ્વર મહાદેવ મંદિર, રૈયા ગામ રાખેલ છે. મો.૯૪૨૮૨ ૭૫૫૩૫

રામજીભાઈ બાથાણી

રાજકોટઃ રામજીભાઈ કેશવભાઈ બાથાણી (ઉ.વ.૬૬) મુળ ઉમટવાળા, હાલ રાજકોટ નિવાસી તે ગં.સ્વ.હંસાબેનના પતિ તથા રોનકકુમારનામ પિતાશ્રીનું તા.૧૪ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. રોનકકુમાર મો.૮૬૦૦૮ ૦૫૧૦૬

મહાવિરસિંહ જાડેજા

રાજકોટઃ ચીખલિયા (તાલુકો ઉપલેટા)  મહાવિરસિંહ નટુભા જાડેજા તેઓ મૈયાબાના પતિ, મહિપાલ તથા નયનાબા યશપાલસિંહ જેઠવા (ગાંધીધામ)ના પિતાશ્રી તથા દશરથસિંહ, પ્રવિણસિંહ, સુખદેવસિંહ, હંસાબા પ્રવિણસિંહ ગોહિલ (ગઢાળી), આનંદબા અનીરૂધસિંહ પરમાર (મુળી)ના ભાઈશ્રી તેમજ કુલદિપસિંહ, રાજદિપસિંહ, ઋતુરાજસિંહ, યોગીસિંહના કાકા, પૃથ્વીરાજસિંહ પ્રવિણસિંહ ગોહિલ (ટાટા કેમીકલ્સ, મીઠાપુર), કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહિલ (જીટીપીએલ, રાજકોટ), ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજવિરસિંહ પરમારના મામા તા.૧૪ના શ્રી રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને ગુરૂવારે આખો દિવસ તેમજ ઉતરક્રિયા તા.૨૪ને ગુરૂવારે ચીખલિયા મુકામે દશરથસિંહ જાડેજાના નિવાસસ્થાને રાખેલ છે.

ઠાકોરલાલ ઝીંઝુવાડિયા

કાલાવડ : સ્વ. સોની અમૃતલાલ માણેકલાલ ઝીંઝુવાડીયાના પુત્ર તેમજ નવીનભાઇ, રમેશભાઇ, કૌશિકભાઇના ભાઇ તથા સંજયભાઇ, જીગ્નેશભાઇ, આશિષભાઇના પિતાશ્રી ઠાકોરલાલ (ઉ.વ.૭૩) તા.૧પના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનુ ટેલિફોનિક બેસણું તા. ૧૭ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૮૭૮૭ ૪૬૧૦૧-નવીનભાઇ, મો. ૯૦૧૬૬ ર૩૬૬ર- જીગ્નેશભાઇ, મો. ૯૯૯૮ર ૩૦૮ર૦- સંજયભાઇ, મો. ૯૮૭૯૬ ર૯૯૮૪- આશિષભાઇ

સુ.નગરઃ નિવૃત પોસ્ટમાસ્તર દિપેન્દ્રસિંહ રાણાનું અવસાન

રાજકોટઃ સુરેન્દ્રનગરના દૂધરેજના વતની  દિપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૬૮)  (નિવૃત પોસ્ટ માસ્તર) તેઓ સુખદેવસિંહ જીવણસિંહ રાણાના ભત્રીજા, યોગેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, દલજીતસિંહ, મહિપાલસિંહ, હિતેન્દ્રસિંહ અને શૈલેન્દ્રસિંહના ભાઇ તથા કૃષ્ણરાજસિંહના પિતાશ્રીનું તા. ૧૩/૧૨ના અવસાન થયું છે. બેસણું (ટેલિફોનીક) ૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, સિતારામનગર-૧, રામકુટીર, દૂધરેજ રોડ સુરેન્દ્રનગર ખાતે રાખેલ છે.

મુકેશચંદ્ર ભટ્ટ

રાજકોટ :  શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ મુકેશચંદ્ર શાંતિલાલ ભટ્ટ (ઉ.વ.૬૧) તે મૌલિકભાઇ તથા અંજલીબેનના પિતાશ્રી તથા કશ્યપકુમાર ટી. ત્રિવેદી તથા પાયલબેન ના સસરા તથા પ્રફુલભાઈ, દિપકભાઇ, ગિરીશભાઈ, તુષારભાઈ, સ્નેહલભાઈ ના ભાઈ તથા હસ્તી અને હેલી ના દાદા નું તા.૧૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું ટેલીફોનીક બેસણું ગુરુવાર તા. ૧૭ ના રોજ સાંજે ૪ થી ૬ રાજકોટ નિવાસસ્થાને રાખેલ છે.

મૌલિક ભટ્ટ ૯૭૧૪૭૯૯૮૭૭, ૮૭૮૦૬૧૯૮૮૮, તુષાર ભાઈ ભટ્ટ ૮૮૪૯૧૬૨૭૧૭, દિપકભાઇ ભટ્ટ ૯૮૨૪૯૨૮૯૬૭.

રમેશભાઈ દોશી

રાજકોટઃ મુળ જેતપુર નિવાસી હાલ રાજકોટ સ્વ.શાંતિલાલ દોશીના પુત્ર રમેશભાઈ (ઉ.વ.૮૪) તે ચન્દ્રકાન્તભાઈ સ્વ.નવિનભાઈ, સ્વ.સુશિલાબેન, કુસુમબેન તથા સ્વ.મીનાબેનના ભાઈ તથા હિના તુષાર મહેતા, કોમલ આનંદ જસાણી, નમ્રતા નિલેષ બાખડા અને ચાર્મી અમિત દેસાઈના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પુષ્પાબેન સંઘાણી

રાજકોટ : રાજકોટ નિવાસી પુષ્પાબેન સંઘાણી (ઉ.૯૦ તે સ્વ. નવીનચંદ્ર ભગવાનલાલ સંઘાણીના ધર્મપત્ની તથા જયેશભાઇ (ઓરીઅન્ટલ ઇન્સ. કાું.) પંકજભાઇ શાહ (બેન્ક ઓફ બરોડા), મયુરી જયંતભાઇ શાહના માતુશ્રી તથા મોહીલ (સ્ટાન્ડડ ચાટર્ડ બેન્ડ) ધવલ શાહના દાદીમા સુશીલ શાહના નાની તે સ્વ. જીવરાજ ન્યાલચંદ ચિતાલીયાની પુત્રીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે. સ્વ.નું ચક્ષુદાન કરેલ છે. તેમનું ટેલીફોનિક ઉઠમણુ તા. ૧૭ના ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ રાખેલ છે. મો. ૯૪ર૯૪ ૦ર૮૬૧

મહાવીરસિંહ જાડેજા

રાજકોટ : ચીખલિયા (તાલુકો ઉપલેટા) મહાવીરસિંહ નટુભા જાડેજા તેઓ મૈયાબાના પતિ, મહિપાલશ્રી, તથા નયનાબા યશપાલસિંહ જેઠવા (ગાંધીધામ)ના પિતાશ્રી તથા દશરથસિંહ, પ્રવિણસિંહ સુખદેવસિંહ, હંસાબા પ્રવિણસિંહ ગોહીલ (ગઢાળી) આનંદબા અનિરૂધ્ધસિંહ પરમાર (મુળી) ના ભાઇશ્રી તેમજ કુલદિપસિંહ, રાજદિપસિંહ, ઋતુરાજસિંહ, યોગીસિંહના કાકાશ્રી, પૃથ્વીરાજસિંહ પ્રવિણસિંહ ગોહીલ (ટાટા કેમીકલ્સ, મીઠાપુર), કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહીલ (જીટીપીએલ, રાજકોટ), ધર્મેન્દ્રસિંહ પરમાર, રાજવીરસિંહ પરમારના  મામા તા. ૧૪ ના શ્રીરામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૧૭ ને ગુરૂવારે આખો દિવસ તેમજ ઉત્તરક્રિયા તા. ર૪ ને ગુરૂવારે ચીખલિયા મુકામે દશરથસિંહ જાડેજાના નિવાસસ્થાને રાખેલ છે.

હસમુખભાઇ રાવલ

ટંકારાઃ  ઔ.સ.બાહ્મણ હસમુખભાઈ રાવલ (ઉ.૭૨) તે સ્વ.ચંદુલાલ દુર્લભજીભાઈના પુત્ર તથા સ્વ.કિતિઁબેનના પતિ અને રાકેશભાઈ,ભાવિનભાઈ અને રીનાબેન જીતેનભાઈ આચાર્ય ના પિતા તેમજ ચેતનભાઈ (સુરત), રમેશભાઈ (જામનગર), વિજયભાઈ (પુના), કિશોરભાઇ (રાજકોટ), આશાબેન ત્રિવેદી, સરોજબેન ના જયેષ્ઠબંધુ અને આશિષભાઈ ત્રિવેદી તથા ધવલભાઇ જાનીના મામા તથા અર્ચનાબેન રાવલ અને જીતેશભાઈ આચાર્યના સસરા નુ તા.૧૩ ના અવસાન થયુ છે. ટેલિફોનિક બેસણુ તા.૧૫ મંગળવારે સાંજે ૪ થી ૫ દરમિયાન ૯૯૭૪૩ ૨૮૬૨૩ (રાકેશભાઈ), ૯૬૭૩૫ ૯૯૧૦૯ (વિજયભાઇ) રાખેલ છે.