Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019
અવસાન નોંધ

શાંતાબેન નથવાણી

રાજકોટઃ ગં.સ્વ.શાંતાબેન વલ્લભદાસ નથવાણી (ઉ.વ.૮૮) તે સ્વ.મહેશભાઈ (ગર્વ પ્રેસ)ના માતુશ્રી, પલ્લવીબેનના સાસુ, જયેશભાઈના દાદીમા, સ્વ.હંસાબેન, પ્રજ્ઞાબેન પ્રવિણભાઈ ગણાત્રા અને મીનાબેન અશોકકુમાર સૌમૈયાના માતુશ્રી અને પ્રભુદાસ ચકુલાલ રાચ્છ અને કિશોરભાઈ ચકુલાલ  રાચ્છના મોટાબેન શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું અને પીયરપક્ષની સાદળી તા.૧૬ શનિવારે સાંજે ૫ વાગ્યે આનંદનગર કોલોની ગાયત્રી મંદિરે રાખેલ છે.

અશ્વિનભાઈ ડેડાણીયા

રાજકોટઃ અશ્વિનભાઈ ગોવિંદભાઈ ડેડાણીયા ઉપલેટા નિવાસી (ઉ.વ.૬૩) તે સ્વ.ગોવિંદભાઈના પુત્ર તથા નેમીશભાઈના પિતાશ્રી તેમજ જીતેનભાઈના ભાઈ અને મંત્ર, રાજના દાદાનું તા.૧૫ના શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ શનિવારે સવારે ૮ થી ૧૦ કલાકે આશ્રયગ્રીન એપાર્ટમેન્ટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ શાપર- વેરાવળ તા.૧૮ સોમવારે, સાંજે ૪ થી ૬ કલાકે પટેલ સમાજ ખાતે રાખેલ છે.

શિવલાલભાઈ ટાંક

રાજકોટ : શ્રી ક.ગુ. ક્ષત્રિય સમાજના શિવલાલભાઈ કાનજીભાઈ ટાંક (ઉ.વ.૮૫) કે જેઓ શારદાબેનના પતિ, અમન રાજુભાઈ ટાંકના દાદા, મીરાબેન અને પ્રીતિબેન (અલકા)ના પિતા, રાધિકાબેન ટાંક - જામનગર, નરેશભાઈ ચૌહાણ ભરૂચ અને પરેશભાઈ ચૌહાણ રાજકોટના સસરાનું તા.૧૫ના શુક્રવારના રોજ નિધન થયેલ છે. સદ્દગતનું બેસણું તેમના નિવાસસ્થાને રેલનગર સોસાયટી ૩, શેરી નં. ૧, બજરંગવાડી મેઈન રોડ, સંસ્કારધામ વિદ્યાલયની સામે, રાજકોટ ખાતે તા.૧૬ના શનિવારે સાંજે ૪:૩૦ થી ૫:૩૦ સુધી રાખેલ છે.

રમેશભાઇ મૂળિયા

રાજકોટઃ શ્રી જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ રાજકોટની કચેરીમાં ફરજ બજાવતા રમેશભાઇ મૂળિયાનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે.

ઉજમબેન રાજા

જુનાગઢ : ઉજમબેન ખીમજીભાઇ રાજા તે સ્વ. ખીમજીભાઇના ધર્મપત્ની સ્વ. પ્રભુદાસભાઇના ભાભી લક્ષ્મીદાસભાઇ, રમેશભાઇ, મયુરેશભાઇના માતુશ્રી તથા વિપુલભાઇ, સુભાષભાઇના દાદી તા. ૧૪ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તેમના નિવાસ સ્થાને ગણેશ ફળીયા, નાગ રોડ ખાતે શુક્ર તા. ૧પ ના સાંજે ૪ થી પ દરમિયાન રાખેલ છે.

હીરાબેન અઘારા

મોરબીઃ લખધીરનગર (નવાગામ) હીરાબેન મોહનભાઇ અઘારા તે જગદીશભાઇ મનસુખભાઇ, હસમુખભાઇ અને હેમતભાઇના માતુશ્રી તેમજ અનિલભાઇ અને ધીરજભાઇના કાકી તા.૧૩ ના રોજ કૈલાશવાસી થયેલ છે.

ચતુરદાસભાઇ લશ્કરી

ખંભાળાઃ ચતુરદાસ ગોરધનદાસ લશ્કરી (ઉ.વ.૭પ) તા.૧૩ના શ્રીરામ ચરણ પામેલ છે. સ્વ.નું બેસણું તા.૧પના શુક્રવારે સાંજે ૩ થી પ, મુ.સરધાર, હરીપર રોડ, (તા. રાજકોટ) ખાતે રાખેલ છે.

જશુબેન રાઠોડ

રાજકોટઃ જશુબેન માધવસિંહ રાઠોડ જે અજીતભાઇ તેમજ કમલેશભાઇના માતા તેમજ કિરીટભાઇ જોરૂભાઇ પરમારના સાસુ તેમજ નિખીલઅને પરાગના દાદી તેમજ મહિપાલ વાઘેલા અને મયુર ચૌહાણના દાદીજીનું તા.૧૪ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૬ના શનિવારે સાંજે ૪ થી ૬, અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી-૧, રૈયા રોડ ખાતે રાખેલ છે.

આશાબેન પારેખ

રાજકોટઃ દ.સો. વણીક રતિલાલ રાઘવજી પારેખ (ગુંદાસરા વાળા)ના પુત્ર (સ્ટુડિયો રાધાવાળા) રાજેશભાઇ પારેખના ધર્મપત્ની આશાબેન પારેખ (ઉ.વ.પ૬) તે પ્રતિક અને કાર્તીકના મમ્મી અને મનુભાઇ પારેખના ભાભી શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૬ના શનિવારે સાંજે પ થી ૬, નિલકંઠ મહાદેવ મંદીર, આફ્રિકા કોલોની, સૌ. કલા કેન્દ્ર મેઇન રોડ ખાતે રાખેલ છે.

પંકજ પાટડીયા

રાજકોટઃ નરસીદાસ ગોપાલજી પાટડીયાના પૌત્ર તે પ્રભુદાસ નરસીદાસના પુત્ર પંકજ પ્રભુદાસ પાટડીયાનું અવસાન થયેલ છે. તે શૈલેષ, રાજેશ તથા વિણાબેનના ભાઇ તે રાધીકા હર્ષના પિતા તે મહેન્દ્રભાઇ જાદવજીભાઇ રાધનપરાના જમાઇનું અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું બેસણું તા.૧પ શુક્રવાર બપોરે ૩ાા થી પ ખીજડાવાડી યુનિટ નંબર ૧ કોઠારીયા નાકા ખાતે રાખેલછે. (મો. ૯૬ર૪૦ ૮૧૧૮૩)

નીતાબેન ઓઝા

ઉના : નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ નીતાબેન (આશાબેન) કૌશિકભાઇ ઓઝા (ઉ.વ.૪૮) તે કૌશિકભાઇ આણંદજીભાઇ ઓઝા (નગરપાલિકા ઉના કર્મચારી)ના ધર્મપત્ની, સિદ્ધાર્થભાઇ ઓઝા, ઝાનવીબેન ભાવિનભાઇ શાહના માતુશ્રી તથા પ્રથમના દાદીમાં તા. ૧૪ના કૈલાશવાસી થયા છે. બેસણું પ્રાર્થના સભા તા. ૧૬ શનિવારે સાંજે ૪થી ૬ કેશરબાગ વિજય ટોકીઝ પાછળ ઉના રાખેલ છે.

નર્મદાબેન ચૌહાણ

લાઠીઃ સ્વ. નર્મદાબેન બાબુભાઇ ચૌહાણ (ઉ.૮પ) તે જેન્તીભાઇ બાબુભાઇ ચૌહાણ તેમજ પ્રકાશભાઇ બાબુભાઇ ચૌહાણના માતુશ્રી થાય તેમજ શાંતીભાઇ હરજીભાઇ ચૌહાણના ભાભી તેમજ વસંતભાઇ મગનભાઇ ચૌહાણના કાકીનું અવસાન થયેલ છે. દશા તા.રર/૧૧ના રોજ તેમજ તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) ર૩/૧૧ના રોજ રાખેલ છે જયંતીભાઇ બાબુભાઇ ચૌહાણ વાણીયા શેરી-રામજીમંદિર પાસે, મુ.લાઠી માં રાખેલ છે

નિતાબેન કટકીયા

વડીયાઃ વડિયા નિવાસી (હાલ બગસરા) નિતાબેન (નિશા) જયેશભાઇ કટકીયા (ઉ.૪૦) તે બગસરા એસ.ટી.ડેપો જે.એ. ભાઇના પત્ની તેમજ હર્ષ, વિધિના માતુશ્રી અને હસમુખભાઇ સંજયભાઇ (એસ.ટી. કંડકટર-જેતપુર)ના નાનાભાઇના પત્નીનું તા.૧૪-૧૧ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬/૧૧ શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મારૂતિનગર બગસરા ખાતે રાખેલ છે.

વિનુભાઇ અમલાણી

પોરબંદરઃ વિનુભાઇ વલ્લભદાસ અમલાણી (ઉ.૭૮) તે લલીતભાઇ અનીલભાઇ, નીરૂપાબેન તથા તરલાબેનના પિતાશ્રી તથા હેમરાજ દેવરાજ સવજીયાણીના જમાઇ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૧પ ના રોજ બપોરે ૪-૧પ થી ૪-૪પ સુધી લહોણા માજનવાડી પ્રાર્થના સભા હોલમાં ભાઇઓ-બહેનોનું સંયુકત રાખેલ છ.ે

હરસુખભાઈ ચીતલીયા

રાજકોટ : જેતપુર નિવાસી સ્થા. જૈન હરસુખભાઈ એચ. ચીતલીયા (ઉ.૮૨) (યુનિયન બેંકવાળા) તે ચેતનભાઇ, કલ્પેશભાઈ, નિલેશભાઈના પિતા તથા સ્વ.વૃજલાલ વિરજીભાઇ શેઠ (હાલ મુંબઈ)ના જમાઈ તા.૧૪ને ગુરૂવારના રોજ અરિહંતશરણ પામેલ છે.  સદ્દગતનું ઉઠમણું તા.૧૬ના શનિવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા ૧૧ કલાકે શ્રી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, યુનિટ નં.૧, કણકીયા પ્લોટ, જેતપુર ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર ખાખરા

રાજકોટ : મૂળ વતન ધોરાજી હાલ રાજકોટ શ્રી પ્રવીણચંદ્ર વરજીવનદાસ ખાખરા ( ઉ. વ. ૭૮ ) તે ચંદનબેન ના પતિ. સાગર, શ્રદ્ઘા ભાવેશ શાહ અને અમી અમિશ વસાના પિતાશ્રી. ઉર્વી ના સસરા. ભકિત અને કલ્પ ના દાદા. મહેન્દ્રભાઈ, કોકિલાબેન, જયોત્સનાબેન, દિવ્યબેન, જયશ્રીબેન અને આશાબેન ના ભાઈનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. સસરા પક્ષે પદમશીભાઈ ઓત્ત્।મચંદ સંઘવી - મુંબઇ ના જમાઈ. તેમનું ઉઠમણું તા. ૧૬ ના રોજે સવારના ૯.૩૦ કલાકે શ્રી પ્રહલાદ પ્લોટ જૈન દેરાસર, ૩૭ પ્રહલાદ પ્લોટ, રાજકોટ મુકામે રાખેલ છે.

જયશ્રીબેન મહેતા

રાજકોટ : સ્વ.કેશવલાલ દેવચંદ મહેતા (ટંકારાવાળા)ના પુત્રવધુ જયશ્રીબેન (ઉ.વ.૭૯) તે ધીરજલાલ કેશવલાલ મહેતાના ધર્મપત્નિ તે જયેશભાઈ, અપૂર્વભાઈ અને કૃપાબેન ભાવિકભાઈ શાહના માતુશ્રીનંુ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનંુ ઉઠમણું તા.૧૫ના શુક્રવારના રોજ સાંજે ૪ કલાકે ૩૭ - પ્રહલાદ પ્લોટ, જૈન ઉપાશ્રય ખાતે રાખેલ છે.

અશોકભાઈ ખખ્ખર

રાજકોટ : સવજીભાઈ કુંવરજીભાઈ ખખ્ખર તથા ગં.સ્વ.નિર્મળાબેનના પુત્ર અશોકભાઈ સવજીભાઈ ખખ્ખર (ચાના વેપારી) (ઉ.વ.૬૦) તે વર્ષાબેનના પતિ તથા ચાંદનીબેન સાગરભાઈ ખખ્ખરના પિતા તેમજ સ્વ.દામોદરભાઈ કલ્યાણજીભાઈ જોબનપુત્રાના જમાઈ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામલ છે. બંને પક્ષનું બેસણુ તથા સાદડી તા.૧૬ને શનિવારે સાંજે ૪ થી ૫, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

હેતલબેન જારીયા

રાજકોટ : કારડીયા રાજપૂત હેતલબેન હેમતભાઈ જારીયા જે હેમતભાઈના પુત્રી, મનસુખભાઈના ભત્રીજી, મહેન્દ્ર, દેવીકાબેન, નીરૂબેનના નાના બહેન તથા કુલદીપના ફૈબાનું દુઃખદ તા.૧૪ના ગુરૂવારના થયેલ છે. સદ્દગતનંુ બેસણું તા.૧૬ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે વાળંદ સમાજની વાડી લક્ષ્મીનગર શેરી નં.૨ રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન જોષી

વાંકાનેરઃ મંજુલાબેન મહેન્દ્રભાઇ જોષી (ઉ.૭૬) તે મનીષભાઇ, ચેતનભાઇ (જીતુ) તથા વર્ષાબેનના માતુશ્રી તથા ભરતભાઇ, પ્રફુલભાઇ, પ્રમોદભાઇ તથા રાજુભાઇના ભાભી તથા પોરબંદર નિવાસી અંજનકુમારના સાસુનુ તા.૧૩ ના અવસાન થયેલ છ.ે બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ગંગેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર રોડ, ભાટીયા સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.