Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019
માધવ ટ્રેડર્સવાળા બાલાભાઇના પિતાશ્રી રતિભાઈ કરશનભાઈ વાછાણીનું દુઃખદ અવસાન

રાજકોટ : માધવ ટ્રેડર્સવાળા કાંતિલાલ તથા રજનીકાંતના પિતાશ્રી રતિલાલ કરશનભાઇ વાછાણી (ઉ.વ.૮૧)નું તા. ૧૪ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે તા. ૧૭ ગુરૂવારે સવારે ૮થી ૧૦  રાખેલ છે.

અવસાન નોંધ

પોરબંદરના જયંતિભાઇ લલીતચન્દ્ર / અડોદરાનું અવસાનઃ કાલે ઉઠમણું

પોરબંદર તા. ૧૫: દશા શ્રીમાળી (વૈષ્નવ) જૈન વણિક સ્વ. લલીતચંન્દ્ર છબિલદાસભાઇ અડોદરા (સેન્ટ્રલ બેન્કવાળા)ના પુત્ર જયંતિભાઇ (ઉ.વ.૬૧) (સીન્ડીકેટ બેન્કવાળા)ના તા.૧૪ના રોજ અરીહંતશરણ પામેલ  છે. ઉઠમણું અને બેસણુ આવતીકાલે તા. ૧૬મીએ બુધવારે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વંડી બપોરે ૩ થી ૪ ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

રાજાભાઇ નંદાણીયા

ઉપલેટા : ઉપલેટા નગરપાલિકાના સદસ્ય મનોજભાઇ નંદાણીયાના પિતા શ્રી રાજાભાઇ કાળાભાઇ નંદાણીયાનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૭ ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ સુધી યોગેશ્વર નગર કાળાનાલા પાસે પોરબંદર રોડ ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર રાયચુરા

ગોંડલ : ઠા. પ્રવિણચંદ્ર અમૃતલાલ રાયચુરા (ઉ.વ. ૭૯) તે અજયભાઇ (ગ્લોબલ ઇન્સ્યોરન્સ), દિપકભાઇ (ચિરાગ ઓટો એડવાઇઝર્સ), મનીષભાઇ (ચિરાગ સેલ્સ એજન્સી), ચિરાગભાઇ (ચિરાગ પીયુસી સેન્ટર) ના પિતાશ્રી તથા વિનુભાઇ રાયચુરા (બોમ્બે ટેલિવિઝન)ના મોટા ભાઇ, સુરેશભાઇ (ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ)ના કાકા તે મોહનલાલ મોરારજી અનડકટ રાજકોટ (લાતી વાળા)ના જમાઇનું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તથા સાદડી તા. ૧૭ ગુરૂવારે સાંજે પ થી ૬, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, ભોજરાજપરા ગોંડલ મુકામે રાખેલ છે.

પ્રવિણસિંહ ઝાલા

મોરબી : મૂળ જડેશ્વર કોઠારિયા હાલ મોરબી ઝાલા પ્રવિણસિંહ વાઘુભા (ઉ.વ.૮ર) (નિવૃતિ એસબીએસ કર્મચારી), તે મહેન્દ્રસિંહ તેમજ રાજેન્દ્રસિંહના પિતા તેમજ પૃથ્વીરાજસિંહ અને વિરમદેવસિંહના દાદાનું તા. ૧૩ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા.૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન 'શકિત કૃપા', પર-રોટરીનગર, ખાતે રાખેલ છે.

રમેશભાઇ વરમોરા

રાજકોટઃ મૂળ વેજાગામ, હાલ રાજકોટ સ્થાયી થયેલા વરિયા વંશ પ્રજાપતિ રમેશભાઇ બચુભાઇ વરમોરા (ઉ.વ.૬૩) તે ચંદુભાઇ તથા દિનેશભાઇ વરમોરાના મોટાભાઇ તથા અજય અને જીજ્ઞેશભાઇના પિતાનું અવસાન થયુ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઉદેશ્વર મહાદેવ મંદિર, ઉદયનગર, હિરેન હોલ સામે, રાખવામાં આવ્યું છે.

રાહુલભાઇ ટાકોદરા

જૂનાગઢઃ વરિયા વૈશ્નવ પ્રજાપતિ જ્ઞાતિ, જૂનાગઢ નિવાસી રાહુલભાઇ જીતેન્દ્રભાઇ ટાકોદરા (ઉ.વ.ર૧) તે ગં. સ્વ. પુષ્પાબેનનાં પુત્ર તથા નલિનભાઇ દામજીભાઇ ટાકોદરાના ભત્રીજાનું તા.૧૩નાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુંતા.૧૭ના રોજ તેમના નિવાસ સ્થાને ગિરીરાજ પેલેસ, અંબીકા ચોક, નઝર મહંમદની ગલી, જૂનાગઢ ખાતે સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કિરીટભાઇ પેશાવરિયા

રાજકોટઃ કિરીટભાઇ છગનભાઇ પેશાવરિયા (ઉ.વ.૬૭) તે રેખાબેનના પતિ તથા વિપુલભાઇ તથા સોનિયાબેન સંજયકુમાર બદ્રકિયાના પિતાશ્રી, તે સ્વ.છગનભાઇ રવજીભાઇ પેશાવરીયાના પુત્ર તથા સ્વ.ગોપાલભાઇ તથા હર્ષદભાઇ તથા મહેન્દ્રભાઇ તથા ભારતીબેન અરવિંદકુમાર નગેવાડીયા તથા સ્વ.જયશ્રીબેન વ્રજલાલ અઘેરા તથા સરોજબેન સુખલાલ પંચાસરાના ભાઇ તથા સ્વ.લાલજીભાઇ મકનજીભાઇ ભાડેશીયાના જમાઇ થાયનું અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ૭-૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.

કરૂણાબેન પંડયા

જામનગર : મહેશભાઇ બાલકૃષ્ણભાઇ પંડયાના ધર્મપત્ની કરૂણાબેન મહેશભાઇ પંડયા (ઉ.વ.પ૭), તે ઘનશ્યામભાઇ તથા પ્રફુલભાઇ (પપ્પુભાઇ)ના ભાભી, જીજ્ઞાબેન દવેના માતુશ્રી, વિજયભાઇ દવે (અમદાવાદ)ના સાસુ, બાલંભાવાળા ગીજુભાઇ, જગદીશભાઇ તથા સ્વ. પ્રવિણભાઇ, સ્વ. ભોગીલાલ ઓધવજીભાઇ જોષીના બહેન તા. ૧૪ને સોમવારના રોજ  કૈલાસવાસ થયેલ છે.ઉઠમણું તા. ૧૭ ગુરૂવારના રોજ સાંજે પ-૩૦થી ૬ વાગ્યે કાશી વિશ્વનાથ મંદિર, કે.વી. રોડ, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખવામાં આવેલ છે.

કરણભાઇ

અમરેલીઃ લીલીયા તાલુકાના ્ક્રાંકચ નિવાસી દાદભાઇ લખુભાઇના પુત્ર કરણભાઇ (ટીકુભાઇ) ઉ.વ.૩૭નું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. ૧૯ને શનિવારે ક્રાંકચ મુકામે રાખેલ છે.

પોપટભાઇ લાઠીયા

જૂનાગઢઃ જોષીપુરા નિવાસી પોપટભાઇ આંબાભાઇ લાઠિયા (ઉ.વ.૬૮) તે હરેશભાઇ, મેઘનાબેન અને મિનાક્ષીબેનના પિતા, જયભાઇના દાદાનું અવસાન થયુ છે.

પ્રદિપભાઇ જે. ભટ્ટ

રાજકોટ : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ પ્રદીપભાઇ જેઠાલાલ ભટ્ટ (ઉ.૬૦) (ધ્રાફાવાળા) તે રશ્મિબેનના પતિ તથા સોનલ, રૂપલ, અર્જુનના પિતાશ્રી તથા ભરતભાઇ જેઠાલાલ ભટ્ટના મોટા ભાઇનું દુઃખદ અવસાન તા. ૧પ ના મંગળવારના રોજ થયેલ છે. તેમનું ઉઠમણુ તા. ૧૭ ગુરૂવારે સાંજે ૪ કલાકે રાખેલ છે. સ્થળ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ગાંધીગ્રામ ૩/૧૧ નો ખુણો.