Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020
ભાવનગરના ભંડારિયાના સામાજિક અગ્રણી હરજીભાઈ મૈયાણીનું અવસાન

ભાવનગર તા.૧૫: ભાવનગર તાલુકાના ભંડારિયાના સામાજિક અગ્રણી પટેલ હરજીભાઈ ડાયાભાઇ મૈયાણી (હરજીભાઈ ડી.) નું અવસાન થતાં ગામને મોટી ખોટ પડી છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હરજીભાઈ વતન પ્રેમી દાતા હતા. ગામમાં જળ સંગ્રહ અભિયાન હાથ ધરી તત્કાલીન સમયે  ચેકડેમો, તળાવોનું નિર્માણ થયું તેમાં તેમનું નેતુત્વ રહ્યું હતું અને આર્થિક યોગદાન પણ આપ્યું હતું. સમાજ અને ગામના સામાજિક કાર્યોમાં તેમનું યોગદાન રહેતું. ૬૭ વર્ષીય હરજીભાઈ કોરોના મહામારીથી સંક્રમિત થયા હતા અને રવિવારે તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનથી શોકની લાગણી ફેલાઇ છે.

દુઃખદ અવસાન/ટેલિફોનિક બેસણું

રાજકોટઃ સ્વ. રસિકલાલ જગજીવન તન્ના ના ધર્મપત્ની જશવંતીબેન (ઉંમર વર્ષ ૭૮) તે ભુપેશભાઇ તથા નીશાબેન નવિનકુમાર દાવડાના માતુશ્રી શ્રીમતી ગીતાના સાસુ, વિશાંકના દાદીમા તેમજ સ્વ. ગોપાલજી ડાયાભાઇ શીંગાળાની પુત્રી તથા પ્રવિણભાઇ, રમેશભાઇ, ગીરીશભાઇ શીંગાળાના મોટા બહેન આજરોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી ગુરૂવાર તા. ૧૬-૭-ર૦ર૦ના રોજ સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. ભુપેશભાઇ તન્ના- ૯૪૨૮૨ ૯૭૧૨૭, ગીતાબેન તન્ના-૯૪૦૮૫ ૫૧૯૫૦, પ્રવિણભાઇ શીંગાળા-૮૮૬૬૦ ૦૩૩૩૦, રમેશભાઇ શીંગાળા-૯૪૦૮૦ ૫૫૮૦૪, ગીરીશભાઇ શીંગાળા-૯૪૨૬૮ ૧૭૯૮૨

અવસાન નોંધ

ફતેપરવાળા પ્રભાશંકર ભટ્ટનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટઃમૂળ ગામ ફતેપર હાલ રાજકોટ સ્વ.પરસોતમભાઈ જેશંકરભાઈ ભટ્ટ ના પુત્રઙ્ગ પ્રભાશંકરભાઈ ( ઉ.વ.૮૦ )તે સ્વ.પ્રાણશંકરભાઈ તથા માનશંકરભાઈ ભટ્ટના મોટા ભાઈ તેમજ અશોકભાઈ, પ્રકાશભાઈ, શાસ્ત્રી કિરીટભાઈભટ્ટઙ્ગ તેમજ સ્વ.જોશી હંસાબેન ભદ્રેશકુમારનાપિતાશ્રી કમલેશ,હિરેન, હાર્દિક,અંકિત,ના દાદા તેમજ વિશાલ,તથા ગીતાબેન ભટ્ટ ના નાનાઙ્ગ તેમજ રોહિશાળા વાળા સ્વ. જેશંકર દયારામ ત્રિવેદીના જમાઈનું તારીખ ૧૪ ના  અવસાન થયેલ છે સદગતનું ટેલિફોનિક બેસણુંઙ્ગ કોરોના મહામારી ના કારણે કાલે તા.૧૬ના બપોરે ૪ થી ૬ રાખેલ છે શાસ્ત્રીકિરીટભાઈ મો.ન.૯૮૨૪૫૫૨૫૨૧ હિરેનભાઈ મો.ન. ૯૮૨૪૮૩૭૬૩૪, કમલેશભાઈ મો.નં. ૯૯૨૪૪૭૭૨૬૪, માનશંકરભાઈ મો.ન. ૯૪૨૭૩૮૪૬૫૧.

રાજેન્દ્રભાઇ ચૌહાણ

રાજકોટઃ વાણંદ રાજેન્દ્રભાઇ છોટુભાઇ ચૌહાણ (ઉ.વ.પ૪) તે મયુર (લાલો)ના પિતાશ્રી, મુકેશભાઇ તથા રમેશભાઇના મોટાભાઇ, બહેન સંગીતાબેન સંજયભાઇ બકુત્રા, રસિકભાઇ મોહનભાઇ વાજા તથા યોગેશભાઇ મોહનભાઇ વાજાના બનેવીનું  તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે. મયુરભાઇ (લાલો) મો. નં. ૭ર૮૪૯ ૧૦૮૬૦ અને રસિકભાઇ વાજા મો. નં. ૯૮૯૮૪ ૦૧૪૦પ છે.

ભીખુભાઇ વાગડીયા

રાજકોટઃ મુળ ખાટલી હાલ રાજકોટ ભીખુભાઇ બચુભાઇ વાગડીયા તે ચંદુભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇ, મનિષભાઇના ભાઇ નીખીલભાઇ તથા કલ્પેશભાઇના પિતાશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ના ગુરૂવારે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ ઓઝા

રાજકોટઃ સ્વ.કિશોરભાઇ શંકરપ્રસાદ ઓઝાના પુત્ર જીતેન્દ્રભાઇ કિશોરભાઇ ઓઝા તે કિર્તીબેન કિશોરભાઇ ઓઝાના નાનાભાઇ, હિતેષભાઇ કિશોરભાઇ ઓઝાના નાનાભાઇ તથા અનિતાબેન કિશોરભાઇ ઓઝાના નાનાભાઇ તથા કાશ્મીરાબેન પરીમલભાઇ ત્રિવેદીના નાનાભાઇ, ધ્રુવિલ, પરીમલભાઇ ત્રિવેદીના મામા તથા નરેન્દ્રભાઇ શંકરભાઇ ઓઝાના ભત્રીજાનું અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૬ના ગુરૂવારે સાંજે પ થી ૬, રાખેલ છે. (ટેલીફોનિક તથા વોટસએપથી સાંત્વના આપી શકાશે) મો. નં. ૯૬૮૭૧ પ૧૩રપ ઉપર તથા મો.નં. ૮૭પ૮ર ૯૦પ૬પ ઉપર.

કમળાબેન પઢીયાર

રાજકોટઃ કમળાબેન વાઘજીભાઈ પઢીયાર (ઉ.વ.૮૪) તે સુરેશભાઈ (મો.૯૪૨૮૮ ૯૦૫૦૪), કિશોરભાઈ (મો.૯૮૨૪૮ ૮૩૧૨૧), મહેશભાઈ (મો.૯૨૬૫૬ ૪૪૦૮૫), મુકેશભાઈ (મો.૯૫૧૨૫ ૪૧૩૩૯)ના માતુશ્રીનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના રોજ સાંજના ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે

દિપકકુમાર માંડવીયા

રાજકોટઃ દિપકકુમાર વલ્લભદાસ માંડવીયાનું   વિશાખાપટનમ મુકામે તા. ૧૪ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. જેમની લોક ક્રિયા તેમજ પ્રાર્થનાસભા કોરોના વાયરસના કારણે મુલતવી રાખેલ છે. લલિતચંદ્ર જમનાદાસ ચંદારાણા,  ભાવેશભાઇ લલિતચંદ્ર ચંદારાણા,  ધર્મેશભાઈ (ગોપાલભાઈ) લલિતચંદ્ર ચંદારાણા, મોનજી માધવજી ચંદારાણા, સુનીલકુમાર એલ. અમલાણી (આફ્રિકા),ભાવનાબેન સુનીલકુમાર અમલાણી (આફ્રિકા)

ચંદ્રકાન્તભાઇ પોપટ

કેશોદઃ સ્વ.પ્રભુદાસ ધરમશીભાઇ પોપટ (અગતરાયવાળા)ના પુત્ર ચંદ્રકાન્તભાઇ (ઉવ.૫૨) તે નટુભાઇ તથા હસમુખભાઇ (સ્વામી)ના નાના ભાઇ તથા જતીનભાઇ પોપટના કાકા શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનીક ઉઠમણુ ગુરૂવારે તા. ૧૬ના સાંજે ૪ થી ૬ કલાકુ રાખેલ છે.હસમુખભાઇ મો. ૯૭૧૪૧ ૯૫૦૯૩ નટુભાઇ મો. ૯૩૨૮૬ ૩૩૩૪૨ જતીનભાઇ મો. ૭૦૧૬૧ ૨૬૨૮૮.

નિર્મળસિંહ જાડેજા

ગોંડલઃ નિર્મલસિંહ ગોવિંદસિંહ જાડેજા (ઉવ.૭૭) (મૂ. રોજીયા તા. પડધરી હાલ ગોંડલ) તે હરદેવસિંહ જાડેજા તથા કુલદીસિંહ જાડેજાના પિતાનું તા. ૧૨ ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી ટેલિફોનીક બેસણુ રાખેલ છે.

રંજનબેન મહેતા

જૂનાગઢઃ બાલંભા વાલા હાલ જૂનાગઢ ચંદ્રકાંત ખુશાલચંદ મહેતાના ધર્મ પત્નિ શ્રીમતી રંજનબેન ચંદ્રકાન્તભાઇ મહેતા (ઉવ.૮૦) તે નયનાબેન અશ્વિનકુમાર દોશી (રાજકોટ), ચેતનાબેન કમલેશભાઇ મહેતા (જૂનાગઢ), અર્ચનાબેન કલ્પેશભાઇ ટોલીયાના માતુશ્રી તથા કાન્તિલાલ ખુશાલચંદ મહેતા, રસિકલાલ ખુસાલ ચંદ મહેતા સ્વ. નટવરલાલ ખુશાલચંદ મહેતાના ભાભી તથા સ્વ. પ્રવિણભાઇ ઉદાણી જામનગર વાલાંના બહેનનું તા. ૧૪ના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલિફોનીક ઉઠમણુ તા.૧૬ ગુરૂવારના રોજ રાખેલ છે.

ચંદ્રેશભાઇ દક્ષિણી

રાજકોટઃ સ્વ. જગજીવન કેશવજી દક્ષિણીના પુત્ર ચંદ્રેશભાઇ (ભરતભાઈ) દક્ષિણી (ઉ.વ.૬૨) તે સ્વ. રામભાઇ, કનુભાઇ તથા લખનભાઇ ના ભાઇ તેમજ (યશ) રવિ તથા ચાંદની પ્રતિકકુમાર કોટેચા ના પિતાશ્રી અને સ્વ. ભાઇલાલ દયારામ પોપટ (માળીયા-મીયાણા)ના જમાઇનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૬ ના રોજ સાંજે પ થી ૬ રાખેલ છે. રવિભાઇ - ૭૯૯૦૩ ૫૨૭૨૫, કનુભાઇ - ૯૩૨૮૦ ૩૭૫૮૯, લખનભાઇ - ૯૮૨૫૪ ૩૦૫૪૮, ઘરનો નં.૯૬૩૮૦ ૨૬૨૯૩

ભારતીબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રૂદ્રાવળા વ્યાસ રાજકોટ નિવાસી સદાશંકર લવજીભાઇ વ્યાસ (નિવૃત એસ.ટી. કર્મચારી) ના ધર્મપત્નિ અ.સૌ. ભારતીબેન (ઉ.વ.૭૦) તે સચિનભાઇ તે (સત્યમ રેફીજરેશનવાળા ત્રણેય ભાઇઓ) કલ્પેશભાઇ તથા રવિભાઇના માતુશ્રી સોમવાર તા.૧૩ના રોજ કૈલાશવાસી થયા છે. કોરોનાની સમસ્યાને કારણે સદ્ગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૬ના રોજ મો.૯૪૨૭૨૫૪૨૦૧, ૯૪૨૮૨ ૫૧૫૦૭

પુષ્પાબેન પરમાર

ગોંડલ : કંસારા પુષ્પાબેન ચંપકલાલ પરમાર (ઉ.વ. ૮૨) તે કંસારા ચંપકલાલ મોહનલાલ પરમારના પત્ની, કિશોરભાઈ, અશોકભાઈ, જયેન્દ્રભાઈનાં માતાનું તા. ૧૪ ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. ૧૬ને ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૪૨૬૨૩૦૧૪૮.

રમણીકભાઇ સવાણી

બગસરા : રમણીકભાઈ દેવચંદભાઈ સવાણી (ઉંમર વર્ષ ૭૫ )તે ચંદુભાઈ તથા ચીમનભાઈના ભાઈ તથા ભરતભાઈ, ગોપાલભાઈ, શિલ્પાબેન, જયોત્સનાબેન, અલકાબેન, વર્ષાબેનના પિતાનું તારીખ ૧૩ના રોજ અવસાન થયેલ છે તેમનું ટેલિફોનિક બેસણું તારીખ ૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરસિંહ જાડેજા

ગોંડલ : કિશોરસિંહ ભીખુભા જાડેજા (ઉં ૬૫) મું.રાજપરા (ગઢ) હાલ ગોંડલ તે લખધીરસિંહ, મહાવીરસિંહ, સહદેવસિંહના ભાઈ તેમજ હરવિજયસિંહ (હકુભા)ના પિતા તથા રાઘવેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, હિતેન્દ્રસિંહના કાકાબાપુ તથા સત્યપાલસિંહના મોટાબાપુનું તા ૧૩ ના રોજ અવસાન થયેલ છે.  ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.  હરવિજયસિંહ મો. ૯૯૦૪૦ ૩૨૩૦૩ તથા  પ્રતાપસિંહ મો. ૯૯૭૮૪ ૦૦૧૦૦