Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021
સાવરકુંડલાના ભૂવા ગામના નિરંજનાબેન પાઠકનું અવસાન :કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટ :  સૌરાષ્‍ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ     ભુવા ( સાવરકુંડલા) ગામના નિરંજનાબેન ગૌત્તમભાઇ પાઠક(ઉં.૬૧) તે ગૌતમભાઈ ઉમિયાશંકર પાઠકના પત્‍ની કૌશિકભાઇ ઉમિયાશંકર પાઠક તથા સંગીતાબેન કૌશિકભાઇ પાઠકના ભાભી તેેમજ રિતેશભાઇ અને કેતનભાઇના માતુશ્રી તથા નેહલબેન અને ઊર્મિબેનના સાસુ તથા કિન્નરી અને  રાજના ભાભુ ,તીર્થા અને હાર્વિકના દાદી તેમજ હર્ષદભાઈ દવે , શશીકાંતભાઈ દવે અને સ્‍વ.જયંતભાઈ દવે(અમદાવાદ) ના બહેનનુ તા.૧૪ ના અવસાન થયેલ છે.

 ટેલિફોનિક બેસણું ૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬  રાખેલ છે. ગૌતમભાઈ- મો.૯૯૭૯૨૫૨૫૮૭, કૌશિકભાઈમો.૯૮૨૫૭૭૪૯૮૭, રીતેશભાઈ મો.૯૯૦૯૦૨૫૦૮૧, કેતનભાઇ-મો.૯૯૯૮૦૩૭૯૬૧.

હરિતસિંહ (નાનભા) જાડેજાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ હરિતસિંહ (નાનભા) ગંભીરસિંહ જાડેજા (મું.મુંગાવાવાડી હાલ રાજકોટ) (માસુમ વિદ્યાલય)નો તા.૧૩ના રોજ સ્‍વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું કાલે તા.૧૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને રાખેલ છે. અભિજીતસિંહ જાડેજા મો.૯૦૩૩૩ ૦૬૬૯૯, મો.૯૩૩૦૩ ૯૨૩૦૩, ઘરના નંબર મો.૯૪૨૮૨ ૦૧૬૯૯, તેમની ઉત્તરક્રિયા તા.૨૪ના શનિવારે રાખેલ છે.

પૂર્વ કોર્પોરેટર પ્રિતીબેન દેસાઇના સાસુ ભાનુબેનનું અવશાન

રાજકોટ : કોંગ્રસના વોર્ડ નં.-૭નાં પૂર્વ કોર્પોરેટર પ્રિતીબેન રાજુભાઇ દેસાઇ તેમજ કોંગ્રેસ અગ્રણી રાજુભાઇ દેસાઇ ત્‍થા ભરતભાઇ પારસ, દિવ્‍યેશભાઇ તેમજ હીનાબેન વિનેસકુમારના માતુશ્રી અને સ્‍વ. વસંતલાલ મગનલાલ દેસાઇના પત્‍ની ગં.સ્‍વ. ભાનુબેનનું તા.૧૪ ને બુધવારે દુઃખદ અવશાન થયું છે વર્તમાન સ્‍થિતિને ધ્‍યાન લઇ તમામ લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે.ભરતભાઇ મો.૮૩૪૭૦ ૮૩૪૭૧, (રાજુભાઇ) મો.૯૩૭૪૧ ૦પર૯૯, દિવ્‍યેશભાઇ મો.૯૮૯૮૦ ૩ર૩પ૦

રાણસીકીના હસમુખભાઇ દવેનું અવસાન : શનીવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ :  ગોંડલ તાલુકાના રાણસીકીના સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ હસમુખભાઈ(બબાભાઈ) ગોવિંદજીભાઈ દવે (ઉં.૬૭ - નિવળત પોસ્‍ટમેન - સનાળી)તે સ્‍વ.પ્રો.જનકરાય ગોવિંદજીભાઈ દવે (પી.ડી.માલવિયા કોલેજ - રાજકોટ)ત્રંબકલાલ ગોવિંદજી દવેના નાનાભાઈ તેમજ શુભમ અને ચિરાયું ના પિતાશ્રી, આરતીબેનના પતિ તેમજ વિપુલભાઈ, રાકેશભાઈ, વંદના જગતકુમાર મહેતા (અમદાવાદ) અને સોનલ કમલેશકુમાર દવે (ગોંડલ)ના કાકા તથા સ્‍વ. લાભુબેન હરીલાલ મહેતા (લીંબડી), ચંપાબેન માધવજી પાઠક (મોટી પાનેલી), વિજયાબેન બિપીનકુમાર વ્‍યાસ (રાજકોટ-જુનાગઢ), રંજનબેન હસમુખલાલ મહેતા (ધારી-રાજકોટ), લતાબેન કિશોરકુમાર જોષી (ભાવનગર-બારડોલી) ના ભાઇનું તા.૧૪ ને બુધવારે અવસાન થયેલ છે.  ટેલિફોનિક બેસણું તા.૧૭ ને શનિવારે  રાખેલ છે. ત્રંબકભાઈ દવે (મો.૯૯૭૯૯ ૪૮૯૦૮), રાકેશ દવે (મો. ૯૮૨૫૭ ૨૩૦૫૪) શુભમ દવે (૯૯૦૯૩ ૪૧૮૬૭).

નયનભાઇ નંદલાલ જોષીનું અવસાન : કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ રાજકોટ નિવાસી નયનકુમાર નંદલાલ જોષી (ઉ.વ.પ૬) તે સ્વ.નંદલાલભાઇ દેવશંકર જોષી તથા ગં.સ્વ.રમાબેનના પુત્ર તથા રીટાબેનના પતિ, હરેશ્વરી પ્રશાંત ભટ્ટ, અલ્પા બ્રિજેશ ભટ્ટના તથા કપીલભાઇના પિતાશ્રીનું તા.૧૩ના અવસાન થયું  છે.

સદગતનું  ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારના રાખેલ છે. મો.નં. ૯૦૧૬૧ ૦પ૪૦૪, ૯૪ર૭૯ ૬૪૬૦૭.

નંદલાલ દેવશંકર જોષીનું અવસાન : કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ મૂળ ઝુંડાળા નિવાસી હાલ રાજકોટ નિવાસી નંદલાલ દેવશંકર જોષી (ઉ.વ.૮૪) તે  રમાબેનના પતિ,  સ્વ. નયનભાઇ તથા પ્રતિભાબેન અતુલકુમાર મહેતાના પિતાશ્રી તથા કપીલભાઇના દાદાનું તા.૧૪ના અવસાન થયું  છે.

સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારના રાખેલ છે. મો.નં. ૯૦૧૬૧ ૦પ૪૦૪, ૯૪ર૭૯ ૬૪૬૦૭.

રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાના મોટાભાઇનો દેહવિલય

રાજકોટઃ વીરપુર નિવાસી રાજકોટ જિલ્લા ડેરીના ચેરમેન અને જિલ્લા સહકારી બેંકના ડીરેકટર ગોરધનભાઇ ધામેલિયાના મોટાભાઇ નરશીભાઇ પોપટભાઇ ધામેલિયા (ઉ.વ. ૭૮) નું તા. ૧૪ના રોજ અવસાન થયેલ છે. (ગોરધનભાઇનો મો. ૯૮રપર ૧૬૮૮૦ વીરપુર) કોરોનાના કારણે બેસણું રાખેલ નથી.

હસમુતીબેન ભોજાણીનું દુઃખદ અવસાન ટેલીફોનિક સાદડી

રાજકોટ : સ્વ. ચંદુલાલ વિઠ્ઠલદાસ કકકડના મોટા પુત્રી મોરબી નિવાસી હાલ અમદાવાદ હસુમતીબેન કિશનભાઇ ભોજાણી (ઉ.૬૮) તે મહેશભાઇ તથા નિલેશભાઇ કકકડ તેમજ તરૂલતાબેન ગુણવંતરાય કેશરીયાના મોટાબહેન, ચીમનભાઇ, કિશોરભાઇ કકકડના ભત્રીજી તથા જીજ્ઞેશભાઇ, વિજયભાઇ, સચીનભાઇ તથા જાનકી આશિષકુમારના ફૈબાનું તા. ૧૩ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પીયર પક્ષની ટેલીફોનીક સાદડી તા. ૧૬-૪-ર૧ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઇ કકકડ મો. ૯૯રપ૩ ૭ર૬૩૮ તથા નિલેશભાઇ કકકડ મો. ૯૮ર૪૩ ર૬પ૦૦ ઉપર શોક સંદેશો પાઠવશો.

રાજકોટ કોમિડીટી એકસચેન્જમાં ૨૧ વર્ષથી સીઈઓ તરીકે સેવા આપતા પી.બી.પાઠકનું અવસાન

રાજકોટ,તા.૧૫: રાજકોટ કોમીડીટી એકસચેન્જના સીઈઓ તરીકે છેલ્લા ૨૧ વર્ષથી સેવા આપતા શ્રી પી.બી. કોટકનું ૭૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. દેના બેન્કમાંથી વીઆરએસ લઈ કોમીડીટી એકસચેન્જ સાથે જોડાયા હતા. ખૂબ સરળ સ્વભાવના હતા. તેઓનું માર્ગદર્શન સ્ટોક એકસચેન્જ અને પોબારૂ પરિવારને હંમેશ મળતું હતું. પી.બી. પાઠક તેમના ધર્મપત્નિ પ્રતિમાબેન, પુત્ર ભાવિકભાઈ અને પુત્રી એકતાબેનને વિલાપ કરતાં છોડી ગયા છે.

મોરબીના પિયુષ મંડપ સર્વિસવાળા ઘનશ્યામભાઇ પુજારાના પત્નીનું નિધન

રાજકોટ : મોરબીના જાણીતા રઘુવંશી અગ્રણી પીયુષ મંડપવાળા ઘનશ્યામભાઇ પુજારાના ધર્મપત્ની કોકીલાબેન (ઉવ.૭૦) તે જીતેન્દ્રભાઇ, પીયુષભાઇ અને ભાવેશભાઇ ના માતૃશ્રી તેમજ ભુપેન્દ્રભાઇ કાંતિલાલ કોટકના બહેનનું (મો. ૯૯૧૩૬ ૭૦૭૦૭) તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ અને પિયર પક્ષની સાદડી આવતીકાલે તા. ૧૬ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (ઘનશ્યામભાઇ  મો. નં. ૯૬૩૮૯ ૧૭૫૯૯ મોરબી)

અવસાન નોંધ

મનપાના કમિશ્નર વિભાગના સ્‍ટેનોગ્રાફર નિલેશભાઇ દવેનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિલેશભાઇ ઉતમરામ દવે (ઉ.વ.પ૬) (સ્‍ટેનોગ્રાફર, કમિશ્નર વિભાગ આરએમસી) તે પ્રજ્ઞાબેનના પતિ, રીટાબેનનાં ભાઇ તથા નિયતીબેન જસ્‍મીનકુમાર પટેલ, ખુશ્‍બુબેન ધ્રુવીલકુમાર ખખ્‍ખરના પિતાશ્રીનું તા.૧૪ને બુધવારના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. વર્તમાન પરિસ્‍થિતિના કારણે લૌકીક વ્‍યવહાર બંધ રાખેલ છે. મો.નં. ૯૬ર૪૦ ૭૮૯૮૯, ૯૬ર૪૦ ૧૯૬૧૯

ભાવનગર : 'સૂરીલી સાંજ'નાં પ્રણેતા રાજેશભાઇ વૈષ્ણવના પત્નિનું અવસાન

ભાવનગર તા. ૧પ :.. સંગીતની સુવિખ્યાત સંસ્થા સૂરીલી સાંજના પ્રણેતા, સ્થાપક શ્રી રાજેશભાઇ વૈષ્ણવના પત્નિ માધૂરીબેનનું હાર્ટએટેકથી અવસાન થયું હતું. છેલ્લા દોઢ બેદાયકાથી સંગીતની પરબ સમી ચાલતી સૂરીલી સાંજ માં માધૂરીબેનનો સહયોગ હતો, ઘર પરિવારની જવાબદારી નિભાવતા માધૂરીબેન સારા ગાયક પણ હતા.

તેમના અવસાનના ખબરથી ભાવનગરના સંગીત ક્ષેત્રે શોક છવાઇ ગયો હતો. પરિવારમાં પુત્ર હિરેનભાઇ જે સંગીતની  તાલીમ આપે છે. મૃત્યુ સમયે સાથે હતાં. માધુરીબેનની તબીયત થોડા સમયથી નાદુરસ્ત રહેતી હતી.

મીનાબેન રમેશભાઇ રાયચુરાનું દુઃખદ અવસાન : ટેલીફોનીક ઉઠમણું- સાદડી

રાજકોટ : સ્વ. ભગવાનજી ગોરધનદાસ રાયચુરા કાપડવાળાના પુત્ર સ્વ. રમેશભાઇના ધર્મપત્નિ મીનાબેન રમેશભાઇ રાયચુરા તે રીતેશ, અર્ચના રાજેશકુમાર, મનીષભાઇ (મોનાર્ક) ના માતુશ્રી તા. ૧૨ ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. કૌશિકભાઇ મો.૯૨૨૮૪ ૦૩૩૩૬, હેતલભાઇ મો.૯૮૨૪૫ ૪૬૪૦૨ નો સંપર્ક થઇ શકશે.

મનીષભાઇ રમેશભાઇ રાયચુરાનું દુઃખદ અવસાન : ટેલીફોનીક ઉઠમણું-સાદડી

રાજકોટ : સ્વ. ભગવાનજી ગોરધનદાસ રાયચુરાના પૌત્ર અને રમેશભાઇ રાયચુરાના દીકરા તેમજ રિતેશભાઇ અને અર્ચનાબેન રાજેશકુમારના નાનાભાઇ તેમજ સુભાષભાઇ અંદરજીભાઇ ગોંધીયાના જમાઇ મનીષભાઇ રમેશભાઇ રાયચુરા (ઉ.વ.૩૭) નું તા. ૧૩ ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તથા સાદડી તા. ૧૫ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કૌશિકભાઇ રાયચુરા મો.૯૨૨૮૪ ૦૩૩૩૬, સુભાષભાઇ ગોંધિયા મો.૯૮૯૮૧ ૬૪૮૩૪ નો સંપર્ક કરી શકાશે.

ભાનુબેન દવે

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળા બ્રાહ્મણ મુળ મોટી કુંકાવાવ હાલ રાજકોટ  સ્વ. ભાનુબેન મુળુભાઇ દવે (ઉ.વ.૬૭) તે ચંદ્રેશભાઇ, પ્રફુલભાઇ દવે તથા વિશાલભાઇ દવેના માતુશ્રી તેમજ ગીરીશભાઇ દવે અને પ્રવિણભાઇ દવેના ભાભી તથા હાર્દિક, અંકિત અને ધવલના ભાભુ તેમજ ભાસ્કરભાઇ મહેતા (ભાવનગર)ના બહેન તેમજ મુદિત, મૈત્રી તથા સોનુંના દાદીમાનું રાજકોટ ખાતે તા. ૧૪ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૭ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રેશભાઇ ૯૪ર૬૪ ૩૭૭પ૦, પ્રફુલભાઇ ૯૪ર૭૭ ૩૧પર૩, વિશાલભાઇ દવે ૯૯ર૪૧ ૦૦૧૪૬.

કોકીલાબેન પારેખ

રાજકોટઃ સ્વ.કોકીલાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ.વ.૭૨) તે ગૌરવભાઈ, ફાગુનબેન અને જસ્મીનબેનના માતુશ્રી, સેતુ ગૌરવભાઈ પારેખ, ગૌરાંગભાઈ કોઠારી અને ઉદયભાઈ શાહના સાસુમાં, આશી અને દેવાંશીના દાદી તથા પરીતા, યશ્વી, દેવથી અને કુનાલના નાનીમાંનું તા.૧૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હીરાબેન કાંતીલાલ પારેખ મો.૯૨૦૬૧ ૦૦૮૦૦, ગૌરવભાઈ નરેન્દ્રભાઈ પારેખ મો.૯૮૨૪૮ ૨૬૬૬૮, સેતુ ગૌરવભાઈ પારેખ મો.૯૫૭૪૫ ૯૨૩૦૫, મહાવીર સેલ્સ એજન્સીઝ રાજકોટ

લતાબેન મોદી

વાંકાનેર : વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઇ આણંદજીભાઇ મોદીના પત્ની લતાબેન કાકુભાઇ મોદી ઉવ. ૭૦ (ચંદ્રપુર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચ) તે નિલેશભાઇ (બોરીવલી) કલ્પેશભાઇ, ચેતનભાઇ (લાલજીભાઇ)ના માતૃશ્રીનુ તા. ૧૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ભાટીયા સોસાયટી વાંકાનેર રાખેલ છે. કાકુભાઇ મોદી મો. ૯૭૭૩૨ ૫૦૦૬૪, નિલેશભાઇ ૯૮૨૧૩ ૬૩૨૭૩, કલ્પેશભાઇ ૯૪૨૭૨ ૫૨૩૧૫, લાલાભાઇ ૯૮૨૪૪ ૧૨૪૧૪

બકુલભાઇ ભીંડોરા

વાંકાનેર : સ્વ. કેશવલાલ વાઘજીભાઇ ભીંડોરાના પુત્ર બકુલભાઇ કેશવલાલ ઉવ. ૫૧ તે દયાળજીભાઇ, મેહન્દ્રભાઇ, મુકેશભાઇ, અનિલાબેન અને હીનાબેનના ભાઇ તથા હાર્દિક, કૌશીક, દિપાલી અને કાશ્મીરાના પીતાશ્રી તથા સાપરવાળા સ્વ. અરવિંદભાઇ દેવચંદભાઇ પુજારાના જમાઇ તથા મનીષકુમારના સસરાનું તા. ૧૩ના અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા સોસાયટી, વાંકાનેર રાખેલ છે. હાર્દિક મો. ૯૭૧૨૩ ૧૫૯૭૫, દયાળજીભાઇ મો. ૯૯૨૫૮ ૭૧૨૨૬, કૌશીક મો. ૯૨૨૫૯ ૬૨૯૦૧, નવીનભાઇ પુજારા, ૯૪૨૬૯ ૧૨૭૧૨.

નિતેષભાઇ નકુમ

માણાવદર : સતવારા નિતેષભાઇ નકુમ તે સ્વ. મનજીભાઇ નકુમ (જૂના જનસંઘી તથા પાલિકાના પૂર્વ પ્રમુખ)ના પુત્ર તથા જેન્તીભાઇ, જયેશભાઇ, ભાવેશભાઇના ભાઇ અને વિશાલના પિતાશ્રીનું તા. ૧૪ ને બુધવારે અવશાન થયુ છે. ટેલિફોનીક બેસણુ તા. ૧૫ ગુરૂવારે રાખેલ છે. મો. ૯૯૨૫૨ ૯૨૧૧૦ / ૯૭૨૨૩ ૬૬૩૦૪.

વિનુભાઇ શીંગાળા

વડિયા : વડિયા નિવાસી હાલ રાજકોટ વિનુભાઇ સવજીભાઇ શીંગાળા (ઉવ.૫૫) તે દિલીપભાઇ શીંગાળાના લઘુબંધુ હરેશભાઇ શીંગાળા તથા નીતિનભાઇ શીંગાળા (કાલાવડ)ના વડીલ બંધુ તેમજ ચિરાગભાઇ શીંગાળા (૯૦૩૩૯ ૧૩૪૧૮)ના પિતાશ્રીનું તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૬ રોજ રાજકોટ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

અશ્વીન વસાણી

રાજકોટઃ વરીયા વંશ પ્રજાપતી અશ્વીનભાઇ રામજીભાઇ વસાણી (ઉ.વ.૬૦) તે નિકુંજભાઇ તથા ધર્મિષ્ઠાબેન લાઠીયા તથા દિપાલીબેન લાઠીયાના પિતાશ્રી તથા દેવાંશના દાદાનું ૧૪ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદગતનું ટેલીફોન બેસણું તા.૧૬ ના શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૭૮૩૦૬૯૦૯.

હસુમતીબેન ભોજાણી

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઇ ગોકળદાસ ભોજાણીના પુત્રવધુ તે કિશનભાઇ ભોજાણીના ધર્મપત્ની હસુમતીબેન (ઉ.૬૮) હાલ અમદાવાદ તેસ્વ. દિનેશભાઇ, રાજેશભાઇ, રીટાબેન તથા કિર્તિબેનના માતુશ્રી તેમજ તુષારભાઇ પોપટ, સમીરભાઇ વણઝારાના સાસુ તથા ભુપતભાઇ ચંદ્રીકાબેન, શારદાબેન, મુકતાબેન, જયોત્સનાબેન, વસુબેનના ભાભી તથા ખુશ્બુ આશિષકુમાર પોપટ, જુરી, હેમલના નાનીમાં તથા ભાર્ગવ સલોનીના દાદીનુ તા. ૧૩ના રોજ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તા.૧૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.કિશનભાઇ ભોજાણી ૭૦૪૧૮ ૩૯૧૯૪ સમીરભાઇ વણઝારાએ ૯૬૬ર૦ ૧૧૧૧૦ ઉપર શોક સંદેશો પાઠવશો.

નરેન્દ્રભાઇ દવે

જામનગરઃ જામનગર નિવાસી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સ્વ.નરેન્દ્રભાઇ હિંમતલાલ દવે(ઉ.૬૧) (સેન્ટ્રેલ બેંક ઓફ ઇન્ડીયાના પૂર્વ કર્મચારી) તે ડોલીબેન (હર્ષાબેન)ના પતિ, ઋષીકેશના પિતાશ્રી અનેહિંમ્તલાલ છોટાલાલ દવેના પુત્રનું તા.૧૪ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧પને ગુરૂવારે સાંજે ૪ થી ૭ રાખેલછે ઋષિકેશ મો.૭૩૦૭૧ ૯૯૩૯૮ ડોલીબેન (હર્ષા) મો.૭૪૦પ૧ ૧૮ર૭૧, સંદીપ ૯૮૯૮૯ ર૩૬૩૯, ધર્મેન્દ્રભાઇ ૯૭ર૩૬ ૮૧૭૯૬

મહેન્દ્રભાઇ મહેતા

કેશોદઃ ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ (માનખેત્રા વિભાગ) મુળ સુપાસી હાલ જુનાગઢ નિવાસી મહેન્દ્રભાઇ અમૃતલાલ મહેતા (ઉ૬૩) તે વિજયકુમાર તથા જાગૃતિબેનના પિતા તેમજ નવનીતભાઇ તથા જગદીશભાઇના મોટાભાઇ અને હિતાર્થકુમાર ભટ્ટના સસરાનું તા.૧૪ને બુધવારના અવસાન થયેલ છે સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૧પને ગુરૂવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. નવીનતભાઇ મો.૯૪૦૮પ ૮ર૦૮ર, જગદીશભાઇ મો.૯૭રપ૯ ર૦૦૯પ વિજય મો.૯૯૭૪૬ ર૪૪૬૬  હિતાર્થ ભટ્ટ મો.૯૮૭૯૯ ૦૯૮૯૯

પમીબેન બારીયા

કેશોદઃ ખમીદાણા નિવાસી પમીબેન અરજણભાઇ બારીયાનું તા.૧૪ બુધવારે અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા ખરખરો બેસણું બંધ રાખેલ છે ટેલીફોનીક બેસણું મો.૯૬ર૪૧ ૬૯પ૦ (અરજણભાઇ નારણભાઇ બારીયા) ખમીદાણા તા. કેશોદ રાખેલ છે.

નવિનચંદ્ર દવે

રાજકોટઃ ચાર્તુવેદી મચ્છુ કાંઠીયા મોઢ બ્રાહ્મણ શ્રી નવિનચંદ્ર કરૂણાશંકર દવે (નિવૃત શિક્ષક સ્વા. ગુરૂકુળ) (ઉ.વ.૮ર), તે સ્વ. ભાસ્કરભાઇ તથા રવિન્દ્રભાઇ (અમદાવાદ) ના મોટાભાઇ તથા સ્વ. કાર્તિકભાઇ તથા જયેશભાઇ તેમજ ઉષાબેન રાજેન્દ્રકુમાર પંડયાના પિતાશ્રીનું તા. ૧પના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૭ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭ર૩૪ ૬૩પ૬૩, ૮૧૬૦૦ ર૧પ૯૧, ૯૧૭૩પ ૧૦૯રર

હર્ષાબેન પરમાર

રાજકોટઃ હર્ષાબેન ગીરીશભાઈ પરમાર (ઉ.વ. ૫૧) તે ગીરીશભાઈ રાઘવજીભાઈ પરમારના પત્નિ તથા તેજસ (ભોલો) તથા તન્વીબેનના માતુશ્રી તથા મગેશભાઈ મકવાણા અને અંજલીબેનના સાસુનું તા. ૧૫ને ગુરૂવારના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૧૭ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગીરીશકુમાર રાઘવજીભાઈ પરમાર (૯૬૨૪૯ ૮૨૬૮૨), તેજસ ગીરીશભાઈ પરમાર (૯૯૭૮૭ ૯૯૮૯૦), તન્વી મકવાણા (૭૯૮૪૦ ૨૬૭૩૮)

ઉર્મિલાબેન જોશી

વાંકાનેર : રાજકોટ ચા. મ. મોઢ બ્રાહ્મણ, મુળ અદેપર હાલ વાંકાનેર-જોશી કાંતીલાલ ચુનીલાલના ધર્મપત્ની ઉર્મિલાબેન કાંતીલાલ જોશી તે સ્વ. લાભશંકર હરજીવનભાઇ પંડયા (કોટડા નાયાણી)ના પુત્રી તથા મનીષભાઇ, ભાસ્કરભાઇ અને મીનાક્ષીબેન  નયનકુમાર ત્રિવેદી (સુરેન્દ્રનગર)ના માતુશ્રી તથા સરસ્વતીબેન, મનોરમાબેન, રસીકભાઇ, જયેશભાઇ, મહેશભાઇ (નાગપુર) તથા નીતાબેન (ગોદીયા) ના બેન તથા જોશી બાલાશંકરભાઇ ચુનીલાલભાઇ (રફાળેશ્વર)ના નાનાભાઇના ધર્મપત્નીનું તા. ૧૩ ના અવસાન થયેલ છે બંને પક્ષનું ટેલીફોનીક બેસણું, ઉઠમણું તા. ૧પ ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. મનીષભાઇ જોશી ૯૪૦૮૦ ૪૦૪૩ર, ભાસ્કરભાઇ જોશી ૯૯૭૮૯ ૮પ૧૮૬, મગનભાઇ પંડયા ૯૬૩૮૧ ૦૧૦૩૩

ગીતાબેન ભટ્ટ

રાજકોટ : ત્રંબા કસ્તુરબાધામ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ શિવશંકર જગન્નાથ ભટ્ટના પુત્રી ગીતાબેન (ઉ.પ૦) તે અરવિંદભાઇ કિરીટભાઇ નરેશભાઇ અને સ્વ. હિમાંશુભાઇના નાના બહેનનું તા. ૧૪ ના રોજ અવસાન થયું છે તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ મો. ૯૮૭૯૪ ૯ર૦પ૪, ૯૮ર૪પ ૯૩૩પ૯, ૯૪ર૬૭ ૪ર૭૦૮ ઉપર રાખેલ છે.

કામીનીબેન વીભાકર

રાજકોટ : કામીનીબેન શૈલેષભાઇ વીભાકર (ઉ.૪૪) તે પારૂલબેનના માતુશ્રીનું તેમજ મનીષભાઇ વીભાકર (મો. ૯૭૩૭પ ૦૩ર૧૩) ના ભાભીનું અવસાન થયેલ છે.

સદ્ગતનું ટેલીફોનીક બેસણું આજે તા. ૧પ ના સાંજે ૪ થી પ રાખેલ છે.

પ્રવિણાબેન ધાણક

રાજકોટઃ સોની પ્રવિણાબેન અનંતરાય ધાણક (ઉ.વ.૬૫) તા.૧૩ના શ્રીજી ચરણ પામેલ છે સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે રાખેલ છે. સંજયભાઇ ધધડા મો.૯૭૧૪૬૯૬૯૯૬ તથા ભાવેશભાઇ ધાણક ૯૮૨૫૬ ૯૬૩૯૬ છે.

કાળુભાઈ માંડવીયા

રાજકોટઃ કાળુભાઈ દેવજીભાઈ માંડવિયા (કાળુબાપા) પ્રમુખ શ્રી માં ગૌરી ગૌશાળા ટ્રસ્ટ- કાળીપાટ ત્રંબા તે તા.૧૩ મંગળવારના રોજ રામચરણ પામેલ છે. બેસણું સમાધી જુવાર તા.૧૫ ગુરૂવારના રોજ સવારે ૮ થી ૬ સુધી રાખેલ છે. શ્રી માં ગૌરી ગૌશાળા ટ્રસ્ટ- કાળીપાટ ત્રંબા મયાભાઈ મો.૮૧૪૧૮ ૦૮૦૦૨, ભરતભાઈ મો.૯૯૦૯૦ ૬૭૦૪૧, ગુણવંતભાઈ મો.૬૩૫૯૪ ૬૭૮૦૭, ધર્મેશભાઈ મો.૭૮૦૨૦ ૭૦૭૬૯

લીનાબેન ઝીઝૂવાડીયા

રાજકોટ : સ્વ. ધીરજલાલ પ્રેમજીભાઇ ઝીંઝૂવાડીયાના પુત્રવધુ તે રાજેશભાઇ ધીરજલાલના ધર્મપત્ની તેમજ વાંકાનેરવાળા મનહરલાલ મગનલાલ પાટડીયાના સુપુત્રી લીનાબેનનું તા. ૧૩ ના અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

હિમાંશુકુમાર માલવિયા

રાજકોટ : આદિપુર દ. સો. વૈષ્ણવ વણિક મુળ જામનગરના હાલ ગાંધીધામ - આદિપુર (કચ્છ), સ્વ. મહેન્દ્રભાઇ કાનજીભાઇ માલવિયા તથા ગં. સ્વ. રંજનબેન મહેન્દ્રભાઇ માલવીયાના પુત્ર હિમાંશુકુમાર મહેન્દ્રભાઇ માલવીયા (ઉ.પ૬) તે જાગૃતિબેનના પતિ, પરિતા તથા સુમીતના પિતાજી, જતીન મહેન્દ્રભાઇ માલવીયા (મુંબઇ) ના મોટાભાઇ, તેમની પત્ની અ. સૌ. જાગૃતિ જતીન માલવિયાના જેઠજી અને તેમના પુત્ર સાગર જતીન માલવીયાના બાપુજી, તેજસભાઇના સસરા, બરડીયા (હાલ રાજકોટ) વાળા સ્વ. નરોતમદાસ નાથાલાલ ગોરસીયા તથા ગં. સ્વ. લીલાવંતીબેન નરોતમદાસ ગોરસીયાના જમાઇ તા. ૮ ના આદિપુર મુકામે શ્રીજીચરણ પામેલ છે.

રાજેન્દ્રસિંહ કામલીયા

રાજકોટ : કારડીયા રાજપૂત સ્વ. રાજેન્દ્રસિંહ સવજીભાઇ કામલીયા (રાજુભાઇ ભુવા) (ઉ.વ.પ૬), અનિરૂધ્ધસિંહ તથા અમીબેનના પિતાશ્રી અભેસિંહ, રમેશસિંહ તથા સ્વ. કિરીટસિંહના નાનાભાઇ તથા ધર્મેશભાઇ રાઠોડના સસરાનું તા. ૧ર ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૬ ને શુક્રવારે બપોરે ૩ થી પ રાખેલ છે. અભેસિંહ કામલીયા (મોટાભાઇ) મો. ૯૮ર૪પ ૮૧૪૦૭, રમેશસિંહ કામલીયા (મોટાભાઇ) મો. ૯૪ર૬૯ ૬૦૩ર૧, અનિરૂધ્ધસિંહ કામલીયા (પુત્ર) મો. ૮૮૬૬પ ૧૭૯૭૯, પૃથ્વીરાજસિંહ કામલીયા (ભત્રીજો) મો. ૯ર૬પ૧ ૬૩ર૮૮, ધર્મેશ રાઠોડ (જમાઇ) મો. ૮૪૬૦પ ૦૦૧૪૩

બાબુભાઈ ચૌહાણ

રાજકોટઃ મુળગામ ગોંડલના રહેવાસી હાલ રાજકોટ તે ગોંડલ સ્ટેટના હજુરી સ્વ.દેશળભાઈ પુંજાભાઈ ચૌહાણના નાના દિકરા બાબુભાઈ દેશળભાઈ ચૌહાણ તે દિલીપભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી તથા ઋષિરાજ તથા હિંમાશુંના દાદા તથા છોટુભાઈ આર.મારૂના બનેવીનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિલીપભાઈ ચૌહાણ મો.૮૧૨૮૦ ૨૫૭૬૭, છોટુભાઈ મારૂ મો.૯૪૨૮૨ ૯૬૬૩૩, રિષીરાજ ચૌહાણ મો.૭૬૯૮૩ ૩૫૨૯૫

નીશાબેન વ્યાસ

રાજકોટઃ નીશાબેન (નીલાબેન) સંજયભાઇ વ્યાસ તે સ્વ.સંજયભાઇ નલીનચંદ્ર વ્યાસના પત્ની, ભુપતરાય ભટ્ટ (નિવૃત રેલ્વે)ના પુત્રી તથા પ્રણવ અને હિરવાના માતુશ્રીનું તા.૧૪ ના અવસાન થયું છે. હાલની પરિસ્થિતિને આધીન સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧પ ના સાંજે  ૪ થી પ રાખેલ છે.  પ્રણવભાઇ વ્યાસ ૯૯૯૮પ ૪પ૮૪ર, સુધીરભાઇ દવે ૮૪૦૧૪ ૧૨૫૮૨, નીમીશાબેન જોષી ૭૫૬૭૦ ૪૬૦૧૦, શીતલબેન દવે ૯૭૧૨૨ ૬૫૮૧૪. (૪.૭)

રશીદાબેન મલકાણી

વાંકાનેર : રશીદાબેન જૈનુદીનભાઇ મલકાણી કે જેઓ મર્હુમ જૈનુદીનભાઇના પત્નિ તથા અલીભાઇ અને બુરહાનભાઇના માતાનું અવસાન થયું છે. મર્હૂમના ઝીયારતના સીપારા ટેલીફોનિક ગુરૂવારે રાખેલ છે. મો. અલીભાઇ ૯૦૩૩ર ૩૦૭પ૬, બુરહાનભાઇ ૯૪ર૮ર ૬૮૪૬૦

તારાબેન ધામેચા

રાજકોટ : કડેગી વાળા સ્વ. રામજીભાઇ હરીદાસ ધામેચાના ધર્મપત્ની સ્વ. તારાબેન ધામેચા તે અલ્કાબેનના માતુશ્રી તથા અજયભાઇ સેજપાલના સાસુમા દિનેશભાઇ પોપટલાલ ધામેચા, કેતનભાઇ નાનાલાલભાઇ, ગીરીશભાઇ ઓધવજીભાઇ ધામેચાના કાકી તથા કુવાડવાના સ્વ. હરજીવનદાસ રણછોડદાસ કકકડના પુત્રી સ્વ. પ્રતાપભાઇ તથા પ્રવિણભાઇના બેનનું  તા. ૧૪ ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧પ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. અલ્કાબેન ૭૮૭૪૪ ર૩૮રર, અજયકુમાર ૯૯૭૯૯ પ૧૧૮૩, દિનેશભાઇ મો. ૯૪ર૭ર ૦૦૦૧૦, કેતનભાઇ ૯પ૮૬ર ૦૯પ૬૯, ગીરીશભાઇ ૯૮ર૪૪ ૧૬૯૭૩, પ્રવિણભાઇ ૯૯૦૯પ ૮૦૯૬૩

કુંદનબેન ચૌહાણ

રાજકોટઃ મચ્છુ કડિયા સઈ સુથાર  ગામ- ટંકારા હાલ રાજકોટ કુંદનબેન નિતીનભાઈ ચૌહાણ (ઉ.વ.૫૪) તે સુરેશભાઈ તથા કિશોરભાઈના નાના ભાઈના ધર્મપત્નિ તેમજ મોહિત, હેતલ, ચાંદની, અશ્વિન, ધારાના માતુશ્રીનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. નિતીનભાઈ ચૌહાણ મો.૯૧૭૩૮ ૪૧૪૪૭, મોહિતભાઈ ચૌહાણ મો.૭૬૨૩૮ ૮૦૦૦૮, કિશોરભાઈ ચૌહાણ મો.૯૮૯૮૧ ૫૭૯૯૫, સુરેશભાઈ ચૌહાણ મો.૯૭૨૫૮ ૮૦૨૧૮

નવલબા જાડેજા

રાજકોટઃ નવલબા બળવંતસિંહજી જાડેજા તે સ્વ.બળવંતસિંહ ફતેસિંહજી જાડેજા (નિવૃત્ત રેલ્વે પીએસઆઈ)ના ધર્મપત્નિનું તા.૧૨ને સોમવતી અમાસને શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. મુળ ગામ- ખાખરડા, હાલ રાજકોટ આઈ.બી.જાડેજા (પુત્ર) (નિવૃત પીએફઓ) મો.૯૮૭૯૬ ૯૫૧૮૫, જે.બી. જાડેજા (મામલતદાર) મો.૮૧૦૪૨ ૨૪૦૦૦, એન.બી.જાડેજા મો.૯૦૯૯૯ ૬૦૨૦૪, એસ.આઈ. જાડેજા (આસી.પ્રો. મારવાડી કોલેજ) મો.૯૫૮૬૪ ૮૫૨૩૦, બી.જે.જાડેજા (બેંક સર્વિસ) મો.૯૮૯૮૮ ૦૦૯૮૦, રામસિંહજી ફતેસિંહજી જાડેજા, નરવીરસિંહ રામસિંહ, સ્વ.જશુભા ફતેસિંહજી જાડેજા, મહેન્દ્રસિંહ જશુભા, સ્વ.બટુકસિંહ ફતેસિંહજી જાડેજા, મુકેશભાઈ બટુકસિંહ

વિપુલ ગોરસીયા

રાજકોટઃ નિવાસી શ્રી દશા સોરઠીયા વણીક સ્વ.વિપુલ મુકુંદભાઈ ગોરસીયા (ઉ.વ.૪૧) તે મુકુંદભાઈ મથુરાદાસ ગોરસીયાનાં પુત્ર તથા ભરતભાઈ, અશ્વિનભાઈ, હરસુખભાઈ, કિરીટભાઈનાં ભત્રીજા તથા દીપેશ ગોરસીયાનાં ભાઈનું દુઃખદ અવસાન તા.૧૫ના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું  શુક્રવારના તા.૧૬ના સાંજે ૪ થી ૬ કલાક રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મુકુંદભાઈ મથુરાદાસ ગોરસીયા મો.૯૪૨૯૫ ૭૫૭૭૦, ભરતભાઈ મથુરાદાસ ગોરસીયા મો.૯૪૦૮૫ ૨૬૦૧૫, અશ્વિનભાઈ મથુરાદાસ ગોરસીયા મો.૯૪૨૬૯ ૯૮૧૨૯, હરસુખભાઈ મથુરાદાસ ગોરસીયા મો.૯૪૨૬૯ ૯૮૦૯૪, કિરીટભાઈ મથુરાદાસ ગોરસીયા મો.૯૪૨૬૯ ૭૩૭૮૧, દિપેશ મુકુંદભાઈ ગોરસીયા મો.૯૪૨૮૨ ૫૦૦૪૩

સુશીલાબેન શુકલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી સતર તાલુકાના સ્વ.બળવંતભાઈ પી.શુકલના ધર્મપત્નિ સુશીલાબેન બળવંતભાઈ શુકલ (ઉ.વ.૮૭) તે સ્વ.હિતેશભાઈ, સ્વ.નીતેષભાઈ, શૈલેષભાઈ તથા ધર્મેશભાઈના માતુશ્રીનું તા.૧૪ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. ધર્મેશભાઈ મો.૯૮૨૪૬ ૦૩૬૯૦, મો.૯૩૨૮૨ ૧૬૧૮૦

પ્રેમીલાબેન સાપરીયા

રાજકોટઃ પ્રેમીલાબેન પોપટભાઈ સાપરીયા મુળ નવાગામ, હાલ રાજકોટ પોપટભાઈ માવજીભાઈ સાપરીયાના ધર્મપત્નિ (ઉ.વ.૮૩) જે રમેશભાઈ, દિપકભાઈ, કેતનભાઈ તથા મીનાબેન વીસનગરના માતુશ્રી તે કરમસીભાઈ બાવરીયાનાં દિકરીનું તા.૧૩ના અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના ગુરૂવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ ઘરે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પોપટભાઈ સાપરિયા મો.૯૮૨૫૦ ૯૦૭૦૮, રમેશભાઈ સાપરિયા, દીપકભાઈ સાપરિયા મો.૯૮૨૫૪ ૪૪૬૪૬, કેતનભાઈ સાપરિયા મો.૯૮૨૫૮ ૨૦૫૨૩

વીણાબેન ભટ્ટી

રાજકોટઃ નિવાસી વીણાબેન વિરેન્દ્રભાઈ ભટ્ટી તે વિરેન્દ્ર એમ. ભટ્ટી (એડવોકેટ અને નોટરી)ના પત્નીનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણું મોકુફ રાખેલ છે. ટેલીફોનીક વાત કરી સહભાગી બનશોજી. વિરેન્દ્ર એમ. ભટ્ટી (એડવોકેટ અને નોટરી) મો.૯૮૭૯૦ ૭૬૩૩૩

પ્રવીણભાઈ વ્યાસ

રાજકોટઃ પ્રવીણભાઈ લાલજીભાઈ વ્યાસ જે મનોજભાઈ, પ્રકાશભાઈ તથા મોનાબેનના પિતાશ્રી અને જયવંતભાઈ તથા સુરેશભાઈના મોટાભાઈ તથા કૃષ્ણકાંત, કૌશલ, દિવ્યેશ અને દર્શનાબેનના ભાઈજી તથા લીલાધરભાઈ ધોળકીયાના જમાઈ તથા કૃષાંગી, ટવીંકલ, ધ્યાન, ઓમ અને હેન્સીના દાદા તા.૧૩ મંગળવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ (ગુરૂવાર)ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. નોંધઃ લૌકિકક્રિયા બંધ રાખેલ છે

ડિમ્પલબેન રાચ્છ

રાજકોટઃ ડિમ્પલબેન વિશાલભાઈ રાચ્છ (ઉ.વ.૨૬) તે પારૂલબેન તથા કલ્પેશભાઈ જમનાદાસ રાચ્છના પુત્રવધુ, ચીંતન તથા ચાર્મીના ભાભી, તે પ્રિતીબેન તથા સુધીરભાઈ જગદીશચંદ્ર કારીયાના પુત્રી, અવની સાગરકુમાર કોટકના નાના બહેનનું તા.૧૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કલ્પેશભાઈ મો.૯૮૨૫૧ ૯૩૯૩૪, વિશાલભાઈ મો.૭૪૦૫૪ ૪૧૯૩૨, પારૂલબેન મો.૯૪૨૮૨ ૮૭૯૫૦, સુધીરભાઈ મો.૯૯૦૪૪ ૭૯૭૭૬

છોટુપુરી ગોસાઈ

રાજકોટઃ રાજકોટ નિવાસી મુળ ખરેડી (કાલાવડ) છોટુપુરી રેવાપુરી ગોસાઈ (ઉ.વ.૭૪) તે યોગેશભાઈના પિતાશ્રીનું તા.૧૩ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઈ મો.૮૯૮૦૦ ૧૮૮૪૧

હીરાભાઈ ટોળીયા

રાજકોટઃ હીરાભાઈ થોભણભાઈ ટોળીયાનું તા.૧૪ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. જીવણભાઈ મો.૯૦૮૧૭ ૦૧૭૪૫, મુકેશભાઈ મો.૯૦૧૩૫ ૦૧૨૮૧, કાળુભાઈ મો.૯૯૨૪૪ ૯૬૯૬૬, ગોપાલભાઈ મો.૬૩૫૩૧ ૮૬૨૨૬

શારદાબેન ટાંક

રાજકોટઃ દર્શન મોટર્સવાળા નટવરલાલ અમૃતલાલ ટાંકના ધર્મપત્ની હિરેનભાઇના માતુશ્રી, જલ્પાબેનના સાસુ,અનુભાઇ, અશ્વીનભાઇ, સુરેશભાઇ, રાજુભાઇ  તથા લલીતભાઇના ભાભી શારદાબેન ટાંકનું તા.૧૩ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે રાખેલ છે. નટવરલાલ ટાંક ૯૪ર૬૯ ૩૭પપ૩, હિરેનભાઇ ટાંક ૯૪ર૭૪  પરપ૩૮.

અરૂણભાઇ ઉપાધ્યાય

વાંકાનેરઃ સ્વ.વનમાળીદાસ માણેકલાલ ઉપાધ્યાયના પુત્ર અરૂણભાઇ વનમાળીદાસ ઉપાધ્યાય તે અમીતભાઇના પિતાશ્રી તેમજ સ્વ.વિષ્ણુપ્રસાદભાઇ, સ્વ.દિલીપભાઇ, હસમુખભાઇ તથા રાજેશભાઇ વનમાળીદાસ ઉપાધ્યાયના ભાઇનું તથા કપીલ વી.ઉપાધ્યાય એડવોકેટ નોટરીના કાકાનું તા.૧૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી પ રાખેલ છે. મો.૯૯૯૮૮૪ ૩૭૩૭ તથા ૮૧ર૮૭ ૨૭૩૦૪ તથા ૯રર૮ર પ૦૯૮૯.

ચીમનભાઇ વાજા

ગોંડલઃ વાણંદ જ્ઞાતિના અગ્રણી ચીમનભાઇ સવજીભાઇ વાજા (મંગળેશ્વર વાળા) તે કનુભાઇ તથા સ્વ.બાવનજીભાઇના ભત્રીજા, સ્વ.જયંતીભાઇ, સ્વ.હરસુખભાઇ, ગોપાલભાઇ, રસીકભાઇ તથા બીપીનભાઇના મોટાભાઇ, તુષારભાઇ અમેરીકા, હાર્દિકભાઇ તથા કાજલબેન રાજેશકુમાર રાવરાણીના પિતાનું તા.૧૪ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારના રોજ રાખેલ છે. મો.૯૧૦૬૫૦૭૬૫૭, ૬૩૫૧૨ ૯૭૬૮૦,  ૯૯૭૯૬૩૬૦૬૦.

ભુપતરાય મહેતા

રાજકોટઃ ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ ગોંડલ નિવાસી હાલ રાજકોટ શેઠનગર ભુપતરાય મગનલાલ મહેતા (ઉ.વ.૭૦) જેઓ કંચનબેનના પતિ, રણજીતભાઇ તથા અમીબેન દીપકકુમાર ખેતીયાના પિતા, દીપકકુમાર ખેતીયા તથા મોનિકાબેનના સસરા, રાજના દાદ, ઓમના નાના, અનસુયાબેન કિશોરભાઇ કલ્યાણીના ભાઇ, કિશોરભાઇ પુંજાણી ભાવનાબેન પુંજાણી ડોમ્બીવલી મુંબઇ તથા ગં.સ્વ.લીલાવંતીબેન ભાઇશંકરભાઇ ખેતીયાના વેવાઇ જેમનું તા.૧૪ના કૈલાશવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના ગુરૂવારે સંધ્યાકાળે ૪ થી પ રાખેલ છે. મો.નં.૯૩૨૭૯ ૩૬૩૦૨ તથા મો.૯૪૨૭૨૮૨૮૧૦ તથા મો.૯૪૨૭૦ ૨૦૮૯૩ છે.

પ્રદીપભાઇ રાવલ

રાજકોટઃ મૂળ મંડલિકપૂર (તા.બિલખા) અને હાલ રાજકોટ નિવાસી સ્વ.ગોરધનભાઇ ચકુભાઇ રાવલ અને સ્વ.લીલાવતીબેન ગોરધનભાઇ રાવલના પુત્ર પ્રદીપભાઇ ગોરધનભાઇ રાવલનો કૈલાશવાસ તા.૧૪ના થયેલ છે. તે કનૈયાલાલ જી રાવલ (મોટાભાઇ), અશોકભાઇ જી રાવલ(મોટાભાઇ), સુશિલભાઇ જી રાવલ (મોટાભાઇ), નલિનભાઇ જી રાવલ(મોટાભાઇ), સતિષભાઇ જી રાવલ(નાના ભાઇ), શાસ્ત્રીજી આશિષભાઇ પી રાવલ અને પિનાકીનભાઇ પી રાવલના પિતા તથા ચારુલતાબેન પી.રાવલના પતિ તેમજ સ્વ.હર્ષદરાઇ વી ભટ્ટ લોધિકાવાળા ગુજરાતી શ્રીગોર(સસરા), રેખાબેન રાજેશભાઇ ઢેબર (સાળી) છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી રાખવામાં આવેલ છે. કનૈયાલાલ જી.રાવલ મો.૯૭૨૪૩૩૧૬૩૬ તથા સુશિલભાઇ જી રાવલ મો.૯૩૭૪૮૧૯૩૩૬ તથા પિનાકીનભાઇ પી રાવલ ૮૧૪૧૭ ૭૪૭૭૨  છે.

સુદર્શનભાઇ પિઠડીયા

રાજકોટઃ દરજી મચ્છુકઠીયા સઇસુથાર પરમધામવાસી સુદર્શનભાઇ જગજીવનભાઇ પિઠડીયા (LIC) વાળા તે સવિતાબેનના પતિ સ્વ.ઠાકરદાશના નાના ભાઇ અને ચંદુભાઇના મોટાભાઇ તે સ્વ.વશરામભાઇ રામજીભાઇ ટંકારીયાના જમાઇ ચેતનભાઇ અને અ.સૌ. રેણુકાબેનના (નાથાલાલ) (ખંભાળીયા) અને અ.સો.રશ્મીબેન સંજયભાઇ સાંથલા (રાજકોટ)ના પિતાશ્રી અને જેનિસના દાદા નિલાબેનના સસરાનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું સાંજે ૪ થી ૬ તા.૧૫ના ગુરૂવારે રાખે છે. ચેતનભાઇ મો.૯૯૦૪૨ ૨૫૦૩૫ તથા નિલાબેન મો.૮૧૪૦૬ ૬૮૨૬૦ તેમજ સવિતાબેન મો.૯૯૨૪૨ ૯૪૨૨૭ છે.

અરૂણાબેન ઠાકર

રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડિયા બ્રહ્મસમાજના અ.સૌ. અરૂણાબેન પ્રદિપભાઈ ઠાકર (ઉ.વ.૬૨) કે જે પ્રદિપભાઈ લવજીભાઈ ઠાકર (ઉ.વ.૬૨)  જે પ્રદિપભાઈ લવજીભાઈ ઠાકરના ધર્મપત્નિ, હેતલબેન તથા પૂનમબેનના માતુશ્રી, કશ્યપભાઈ ભટ્ટ તથા સમીરભાઈ દવેના સાસુ તેમજ સ્વ.કરૂણાશંકર મૈયારામ પાણેરીના પુત્રી તથા શશિકાંતભાઈ તથા અનિલભાઈ પાણેરીના બહેનનું તા.૧૩ના રોજ મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. હાલના સંજોગોને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પ્રદિપભાઈ ઠાકર, હેતલબેન ભટ્ટ મો.૯૯૨૪૭ ૪૬૩૦૫, પૂનમબેન દવે મો.૯૦૩૩૬ ૮૫૭૯૭, કશ્યપભાઈ ભટ્ટ મો.૯૯૭૮૯ ૩૫૬૫૪, સમીરભાઈ દવે મો.૭૩૮૩૩ ૧૩૯૦૪

બિપીનભાઈ કોટેચા

રાજકોટઃ સરપદડ નિવાસી હાલ રાજકોટ સ્વ.નરભેરામભાઈ નરશીભાઈ કોટેચાના પુત્ર બિપીનભાઈ (ઉ.વ.૪૫) તે મિનાબેનના પતિ, વૈભવ તથા દિયાના પિતા તથા મેહુલભાઈના મોટાભાઈ તથા જેન્તિભાઈ ગિરધરલાલ ધામેચા (રાજકોટ)ના જમાઈ તથા શશિકાંતભાઈ, સ્વ.ભૂપેન્દ્રભાઈના ભત્રીજાનું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ઉઠમણું તથા સાદડી તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. શશીકાંતભાઈ નરશીભાઈ કોટેચા મો.૯૭૨૫૯ ૨૯૩૬૧, સંજયભાઈ શશીકાંતભાઈ કોટેચા મો.૯૮૭૯૭ ૮૫૭૦૫, રાજેશભાઈ શશીકાંતભાઈ કોટેચા મો.૮૦૦૦૮ ૮૫૭૦૫, મેહુલભાઈ નરભેરામભાઈ કોટેચા મો.૯૮૨૫૩ ૫૩૮૩૫, ચેતનભાઈ ભુપેન્દ્રભાઈ કોટેચા મો.૯૮૨૫૩ ૫૩૮૩૫, ચેતનભાઈ ભૂપેન્દ્રભાઈ કોટેચા મો.૯૦૧૬૧ ૮૮૮૦૦, કિરણભાઈ જેન્તિલાલ ધામેચા મો.૯૯૨૪૯ ૩૯૯૨૦

 મહેન્દ્રભાઇ વોરા

રાજકોટ : મહેન્દ્રભાઇ નરોતમદાસ વોરા (ઉવ.૬૪)તે વિલાસબેનના પતિ તેમજ પ્રતિક અને કિશનના પિતાશ્રી અને નિલમબેનના સસરા, ભાઇચંદ પાનાચંદ મહેતાના જમાઇ તેમજ સ્વ. નરેશભાઇ, અશોકભાઇ, વિજયભાઇ, સતીષભાઇ અને ઇન્દુબેન ભરતભાઇ વોરા (જામનગર)ના ભાઇ તથા કલ્પના દાદા તા. ૧૪ના અરિહંત શરણ થયેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણુ તા. ૧૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રતિકભાઇ ૯૯૦૯૨ ૭૫૧૦૦, કિશનભાઇ ૯૪૨૬૯ ૭૫૧૦૦, વિજયભાઇ ૯૯૭૯૯ ૫૯૩૬૧.

અનસુયાબેન ચંદારાણા

રાજકોટ : મોરબી અનસુયાબેન (ઉવ.૬૮) તે લલિતભાઇ દેવચંદભાઇ ચંદારાણાના પત્ની, તથા ભાવેશભાઇ, અમિષભાઇ તેમજ પ્રિતીબેનના માતૃશ્રી, તથા ચેતનભાઇ (રાજકોટ)ના સાસુ, તથા કરાંચીવાળા સ્વ. ભગવાનજીભાઇ કારિયા (રાજકોટ)ના પુત્રીનું તા. ૧૩ના અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણુ (સાસરી પક્ષ અને પિયર પક્ષનું) તા. ૧૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લલિતભાઇ મો. ૯૮૯૮૧ ૦૨૧૩૯, ભાવેશભાઇ ૯૬૨૪૬ ૩૩૮૮૮, અમિષભાઇ ૯૩૭૪૬ ૭૨૦૮૧, શિતલબેન ૯૬૩૮૦ ૩૩૮૮૮ નિલીયાબેન ૯૯૭૯૨ ૮૦૮૮૮, પિયર પક્ષ કિશોર કારીયા ૯૮૭૯૭ ૪૧૩૭૬

મીનાબેન કુકડીયા

રાજકોટ : સોરઠીયા પ્રજાપતિ અખંડ સૌભાગ્યવતિ મીનાબેન નટવરલાલ કુકડીયા તે નટવરલાલ રવજીભાઇ કુકડીયા (પીજીવીસીએલ)ના પત્નિ તેમજ આનંદભાઇ (પીજીવીસીએલ)ના તથા અભિજીતભાઇ (પીજીવીસીએલ)ના માતૃશ્રીનું તારીખ ૧૩ અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનીક બેસણુ ૧૫ને ગુરૂવારે નિવાસ સ્થાને રાખેલ છે. મો. ૯૮૯૮૪ ૬૩૬૩૧, ૯૯૨૫૨ ૯૦૮૪૦.

હિંમતલાલભાઇ ભુપતાણી

રાજકોટ : લૂધિયા નિવાસી દ.શો.વણીક હાલ રાજકોટ હિંમતલાલ નાથાલાલ ભુપતાણી (ઉવ.૮૫) તે મહેન્દ્ર, જીતેન્દ્ર (અમીધારા કેમિસ્ટ) રાજેશ (હરિ ઓમ મેડિકલ) ભુપતાણી, મધુબેન જીતેન્દ્ર સાંગાણી, વર્ષા મનોજ શેઠ, રેખા કૌશિક સેલારકા, કિરણ મુકેશ રાજકોટયિા તથા ભાવના પરેશ મહેતાના પિતા તેમજ સ્વ. રતિલાલ સ્વ.વનમાળીદાસ, સ્વ. હરજીવનદાસ, શ્રી મુળચંદ નાથાલાલ ભુપતાણી જયશ્રીબેન જયંતિલાલ ગાંધી, સ્વ. ગંગાબેન વિઠ્ઠલદાસ માધાણીના ભાઇ તેમજ ડો. રજનીકાંત વેકરિયાના બનેવી તા. ૧૩ના શ્રીજીચરણ થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૫ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતુભાઇ મો. ૯૮૯૮૭ ૪૧૬૫૪ તથા રાજુભાઇ ૯૪૨૬૮ ૯૮૪૭૧ તેમજ મુળચંદભાઇ ૯૪૨૮૩ ૪૯૬૧૫ છે.

કિશોરસિંહ ઝાલા

રાજકોટ : સજુભા દાજીરાજજી ઝાલાના પુત્ર કિશોરસિંહ (ઉ.વ.૪૧) તે નરેન્દ્રસિંહના મોટાભાઇ, જયવર્ધનસિંહના પિતા, શૌર્યરાજસિંહના મોટા પપ્પાનું તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧પ ગુરૂવારના સાંજે ૪ થી ૬ કલાકે અને ઉતરક્રિયા તા. ર૪ શનિવારે બ્લોક નં. ૩૮૯, શેઠનગર, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

આનંદરામ રામાનુજ

રાજકોટ નાના પાળીયાદ નિવાસી હાલ રાજકોટના સ્વ. આનંદરામ પી. રામાનુજ તા. ૧૪ ના રોજ રામચરણ પામેલ છે. જે આશીષ એ. રામાનુજ એસ. ટી. ડ્રાઇવર તથા રાજુભાઇ એ. રામાનુજના પિતાશ્રી થાય તેમનું હાલની પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણુ તેમજ સુવાળા તા. ૧૬-૪-ર૧ શુક્રવારના રોજ રાખેલ છે. તેમજ તેમની ઉતરકીયા રપ-૪-ર૧ ને રવિવારના રોજ રાખેલ છે.

મીનાબેન સિધ્ધપુરા

રાજકોટઃ ઉપલેટા નિવાસી (લુહાર) સ્વ.જયસુખભાઈ પરસોત્તમભાઈ સિધ્ધપુરાનાં પત્ની મીનાબેન (મીનાક્ષીબેન) (ઉ.વ.૭૮) ધર્મેન્દ્રભાઈ જે. સિધ્ધપુરા (એસ.ટી. ડેપો- ઉપલેટા), ચેતનાબેન, માલતીબેન, તરંગબેન, સોનલબેન, દિપાલીબેનના માતુશ્રી તથા લક્ષ્યનાં દાદી તેમજ નવિનભાઈ સિધ્ધપુરા (અશોક સ્ટવ)નાં ભાભી તા.૧૪ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારના રોજ સાંજે  ૪ થી ૬ ઉપલેટા મુકામે રાખેલ છે. ધર્મેન્દ્રભાઈ મો.૯૬૦૧૨ ૮૨૦૯૨, યોગીતાબેન મો.૯૭૨૪૩ ૩૬૦૫૯

લક્ષ્મીકાન્તભાઈ છાંટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય જસદણવાળા લક્ષ્મીકાન્તભાઈ વલ્લભદાસ છાંટબાર (ઉ.વ.૭૦) તે ભાનુભાઈ, સ્વ.જગદીશભાઈના નાનાભાઈ, ધીમંત, નીતા ગીતેશકુમાર, દિપ્તી જીજ્ઞેશકુમાર, પૂજા અતુલકુમારના પિતાશ્રી, કુંદનબેનના પતિ તા.૧૪ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૮૪૬૯૩ ૭૬૩૩૫

અશ્વિનભાઈ છાપીયા

રાજકોટઃ જામનગર નિવાસી મોઢ વણિક, ભાજપ વોર્ડ-૩ના પ્રમુખ અશ્વિનભાઈ ચુનીલાલ છાપીયા (ઉ.વ.૬૦) તે કાશ્મીરાબેન છાપીયાના પતિ, ભૌમિક છાપીયા (રિલાયન્સ ગેસવાળા), અર્જુનભાઈ છાપીયા અને હિરના શરદ મહેતાના પિતાશ્રીનું તા.૧૪ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારે, સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભૌમિક છાપીયા મો.૯૯૭૪૬ ૯૬૪૫૨, અર્જુન છાપીયા મો.૯૭૨૫૬ ૯૩૫૬૩, હિરના શરદકુમાર  મહેતા મો.૮૪૬૯૯ ૯૯૯૫૩

દિલીપભાઈ કાનગડ

રાજકોટઃ ગામ બેડી હાલમ રાજકોટ  નિવાસી દિલીપભાઈ રાજાભાઈ કાનગડ તે પ્રભાતભાઈ, નિર્મળભાઈ, નટુભાઈ તથા દિક્ષિતના પિતા અને પિયુષભાઈના મોટાબાપુ તેમજ દિવ્યેશભાઈના કાકા રાજકોટ મુકામે દુઃખદ અવસાન પામેલ છે. તમામ લૌકિકક્રિયા બંધ રાખેલ છે. પ્રભાતભાઈ મો.૯૯૦૪૩ ૪૫૫૮૩

ચંદ્રકાન્તભાઈ ફીચડીયા

રાજકોટઃ ગો.વા.જાદવજીભાઈ મંગળજીભાઈ ફીચડીયા સણોસરાવાળાના પુત્ર ચંદ્રકાન્તભાઈ જાવદવજીભાઈ ફીચડીયા (ઉ.વ.૬૦) તે જેન્તીભાઈ, સુરેશભાઈ, કેશુભાઈ, સંજયભાઈના ભાઈ તથા જીજ્ઞેશભાઈ, પ્રતિકભાઈના પિતાશ્રી તથા હરગોવિંદદાસ પિતામ્બરદાસ પારેખના જમાઈનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) ટેલીફોનીક બેસણું તા.૧૫ને સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. મો.૯૬૩૮૧ ૯૨૭૭૧, મો.૯૯૭૮૧ ૫૨૪૪૪, મો.૯૮૨૫૪ ૧૬૮૮૧

હસમુખલાલ ધોળકીયા

રાજકોટઃ ચોટીલાવાળા હાલ રાજકોટ સોની રમણીકલાલ નરશીદાસ રાજપુરાના  જમાઈ તથા દિલીપભાઈ રમણીકલાલ રાજપુરાના બનેવી તે નડિયાદ સોની હસમુખલાલ કાનજીભાઈ ધોળકિયાનું તા.૧૧ રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું પિયર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૫ના રોજ ગુરૂવાર સમય ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. મો.૯૮૨૪૪ ૦૮૧૬૦, મો.૯૭૧૪૩ ૧૧૫૫૫, મો.૯૦૯૯૫ ૧૭૫૧૨

રાજેશભાઈ મીરાણી

રાજકોટઃ નિવાસી સ્વ.પ્રભુદાસ મોરારજીભાઈ મીરાણીના પુત્ર રાજેશભાઈ પ્રભુદાસભાઈ મીરાણી (ઉ.વ.૫૮) તે કલાબેનના પતિ, નાનાલાલ સવજી પુજારાના જમાઈ, ભરતભાઈના મોટાભાઈ, હેતલ તથા અર્ચનાના પિતાશ્રી જયશ્રીબેન દિપકભાઈ બગડાઈના ભાઈનું ભરતભાઈ પ્રભુદાસભાઈ મીરાણીના ભાઈનું તા.૧૨ સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયશ્રીબેન મો.૮૧૨૮૪ ૪૦૭૨૯, ભરતભાઈ મો.૮૪૮૭૦ ૮૪૧૩૩, હેતલ મો.૯૩૨૮૧ ૭૭૭૭૨, કલાબેન મો.૯૫૮૬૫ ૭૨૦૯૪

કુંદનબેન ચૌહાણ

રાજકોટઃ ગામ- ટંકારા હાલ રાજકોટ  મચ્‍છુ કડિયા સઈ સુથાર સ્‍વ.કુંદનબેન નિતીનભાઈ ચૌહાણ (ઉ.વ.૫૪) તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે નિતીભાઈના ધર્મપત્‍નિ તથા મોહિત, હેતલ, ચાંદની, અશ્વીની, ધારાના માતુશ્રી થાય છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૫ને ગુરૂવારના ૪ થી ૬ના રાખવામાં આવેલ છે. નીતીનભાઈ મો.૯૧૭૩૮ ૪૧૪૪૭

રમણીકભાઈ જાધવ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા અ.નિ. રમણીકભાઈ ઓધવજીભાઈ જાધવ (ઉ.વ.૬૮) તે સ્‍વ.ઓધવજીભાઈ લક્ષ્મણભાઈ જાધવના પુત્ર તેમજ દેવાંગ, ગૌરવ, ઉર્વી, જયનાના પિતાશ્રી તથા અનિતા, હરેશ, પરેશના સસરા તેમજ પ્રવિણ નાનજીભાઈ ગાંગાણીના બનેવીનું તા.૧૪ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૭૭ ૨૬૮૨૩ તથા મો.૯૭૨૫૭ ૬૭૦૪૧

ᅠનિલાબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા નીલાબેન હસમુખભાઈ ટાંક (ઉ.વ.૬૧) તે હસમુખભાઈના પત્‍ની, રાજેશભાઈ, નીકુંજભાઈ, જયશ્રીબેનના માતુશ્રી તથા દીપકકુમારના સાસુ, લતાબેન, રમેશભાઈના ભાભી પ્રેમેશભાઈ, સંજયભાઈના કાકીનું તા.૧૨ને સોમવારે અવસાન થયુ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો.૯૮૨૪૫ ૦૨૧૪૧, મો.૯૪૨૬૯ ૯૧૯૦૧, મો.૯૪૨૬૭ ૮૬૬૯૯, મો.૯૯૧૩૧ ૭૩૭૪૨

વિપુલ ગોરસીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણીક વિપુલ ગોરસીયા (ઉ.વ.૪૧) તે મુકુંદભાઈ તથા દક્ષાબેનના પુત્ર નમ્રતાબેનના પતિ, ટીશા તથા યશના પિતા, દિપેશના મોટાભાઈ હેતલના જેઠ તથા મંજુલાબેન જયપ્રકાશ સંઘાણી અને રંજનબેન જશવંતરાય વાસાણી, ભરતભાઈ, અશ્વિનભાઈ, હસમુખભાઈ, કિરીટભાઈના ભત્રીજા, વિનુભાઈ રાજદેવના જમાઈ, દિનેશભાઈ, ગોપાલભાઈ શેઠ આકોલાના ભાણેજનું તા.૧૫ને ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકુંદભાઈ ગોરસીયા મો.૯૪૨૯૫ ૭૫૭૭૦, કિરીટભાઈ ગોરસીયા મો.૯૪૨૬૯ ૭૩૭૮૧, દિપેશ ગોરસીયા મો.૯૪૨૮૨ ૫૦૦૪૩

અબ્‍દુલમજીદ ખફિફ

રાજકોટઃ અબ્‍દુલમજીદ હાજીસુલેમાનભાઈ ખફિફ (અબ્‍દુલમજીદ એસ.ખફિફ) નિવૃત્ત પર્સનલ આસિસ્‍ટન્‍સ જીએમટીડી બીએસએનએલ- રાજકોટ (ઉ.વ.૬૮) તે હાજી નિઝામભાઈ અને ઝાહિદભાઈના મોટાભાઈ તથા દિલાવરભાઈ, કમલહુશેનભાઈ, સલીમભાઈ અને મુસ્‍તાકભાઈ બનેવી તથા ઝહિરભાઈ, સરફરાઝભાઈ અને ઝરીનાબેનના પિતાશ્રી તા.૧૪ને બુધવારના રોજ જન્‍નત નશીન થયેલ છે. ઝાહિરભાઈ અબ્‍દુલમજીદ ખફિફ મો.૯૮૨૫૧ ૫૮૫૮૯, સરફરાઝભાઈ અબ્‍દુલમજીદ ખફિફ મો.૮૯૮૦૭ ૦૪૫૪૬, ઝરીનાબેન અબ્‍દુલમજીદ ખફિફ મો.૯૪૨૭૨ ૫૨૮૪૭

રતીલાલ ગોહિલ

જેતપુરઃ રતીલાલ જીવરાજભાઈ ગોહિલ (ઉ.વ. ૯૩) પૂર્વ હેડ કલાર્ક ચીફ ઓફિસર તે પ્રભાબેન (ગર્લ્‍સ સ્‍કૂલ પ્રિન્‍સીપાલ)ના પતિ, ડો. જયેન્‍દ્ર, ડો. ફાલ્‍ગુની, ડો. નિપાના પિતાશ્રી, ડો. બાબુભાઈ પટેલ, ડો. કિશોર સોલંકીના સસરા, વિસ્‍મય, નિધી, અક્ષીત, યજ્ઞ, અંશુના નાના તા. ૧૪ના અવસાન પામેલ છે.

શારદાબેન દવે

જેતપુરઃ ઔદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ શારદાબેન રમણીકલાલ દવે (ઉ.વ. ૮૨) (નિવૃત શિક્ષિકા) તે જગદીશભાઈ (સેન્‍ટ્રલ બેંકવાળા)ના મોટા બહેન, વિશ્વદીપ, ડો. કપીલ, નિમીષના ફઈ તા. ૧૨ના ત્રિમંદિર અડાલજ ખાતે અવસાન થયેલ છે

ઝુબેદાબેન તાજાણી

રાજકોટઃ ઝુબેદાબેન હસનઅલી તાજાણી તે નોમાનભાઈ અકબરઅલી સાદીકોટ (કાલાવડ)ના બૈરો, મરહુમ મોહસીનભાઈ, શબ્‍બીરભાઈ તથા મરહુમ તાહીરભાઈ તાજાણીના બહેન તથા નીશરીનબેન, નીલોફરબેન, રાયકાબેન, સકીનાબેન તથા ફરીદાબેનના મા (મધર) તા.૧૪ના રોજ કાલાવડ મુકામે વફાત થયા છે.

મંજુલાબેન ધ્રુવ

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણીક વૈકુઠવાસી મનસુખલાલ વૃજલાલ ધ્રુવના ધર્મપત્‍નિ ગં.સ્‍વ.મંજુલાબેન મનસુખલાલ ધ્રુવ (ઉ.વ.૭૫) તે શશીકાંતભાઈ, વીપીનભાઈ વૃજલાલ ધ્રુવના ભાભીશ્રી તથા ચેતનભાઈ મનસુખલાલ ધ્રુવ (જીવન કોર્મ.બેંક), સીમાબેન રાજેશભાઈ શાહ તથા છાયાબેન તોગેશભાઈ ધોળકીયાના માતુશ્રી તથા વિસ્‍મયના દાદી તથા ગુણુભાઈ, ધીરૂભાઈ, ચંદુભાઈ ગીરધરલાલ શેઠના બહેનશ્રીનું તા.૧૫ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

દિપકભાઈ છનીયારા

રાજકોટઃ નિવાસી ગજજર સુતાર દિપકભાઈ નરોત્તમભાઈ છનીયારા (ડી.) (ઉ.વ.૬૭) તે રણજી ટ્રોફી ખેલાડી સ્‍વ.નરોત્તમભાઈ છનીયારાના પુત્ર તથા હાસ્‍ય કલાકાર જય છનીયારા તથા રવિ છનીયારા (ફુલછાબ પ્રેસ)ના પિતાશ્રી તેમજ પ્રકાશભાઈ (૭૭ ગ્રીન- મેટોડા) તથા નાનુભાઈ (સીટીઝન બેંક)ના મોટાભાઈનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારના રોજ સાંજે ૬ થી ૭ રાખેલ છે. રવિભાઈ મો.૯૯૭૮૪ ૪૨૭૦૮, જયભાઈ મો.૯૮૭૯૫ ૫૧૩૨૫, પ્રકાશભાઈ મો.૯૪૨૮૮ ૯૪૨૯૮, નાનુભાઈ મો.૯૮૨૪૫ ૩૧૦૫૮

ભોગીલાલ દત્તાણી

રાજકોટઃ કટિહાર નિવાસી હાલ રાજકોટ સ્‍વ.પરમાણંદ ધનજીભાઈ દત્તાણીનાં પુત્ર ભોગીલાલ પરમાણંદભાઈ દત્તાણી (ઉ.વ.૭૨) તા.૧૪ કોરોનાને લીધે અવસાન પામેલ છે. તેઓ સચીનભાઈ, અર્ચનાબેન, પૂજાબેનનાં પિતાશ્રી તેમજ રાજુભાઈ, જીતુભાઈ, પ્રફુલભાઈ, સ્‍વ.જયંતભાઈ, વિજયભાઈ, પરેશભાઈ, સરોજબેન, ભાવનાબેનનાં મોટાભાઈ, પાર્થના દાદા તથા કાંતિલાલ બાવચંદભાઈ તન્‍ના, અમદાવાદનાં જમાઈ થાય છે. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

પ્રદીપભાઇ રાવલ

રાજકોટ : મૂળ મંડલીકપુર (તા.બીલખા) હાલ રાજકોટ નિવાસી સ્‍વ. ગોરધનભાઇ ચકુભાઇ રાવલ અને સ્‍વ. લીલાવતીબેન ગોરધનભાઇ રાવલના પુત્ર પ્રદીપભાઇ ગોરધનભાઇ રાવલ તેઓ કનૈયાલાલ જી. રાવલ, અશોકભાઇ જી. રાવલ, સુશીલભાઇ જી. રાવલ, નલીનભાઇ જી. રાવલ, સતિષભાઇ જી. રાવલના ભાઇ તેમજ શાષાીજી આશિષભાઇ પી. રાવલ અને પિનાકીનભાઇ પી. રાવલના પિતાશ્રી તેમજ ચારૂલતાબેન પી. રાવલના પતિ તેમજ સ્‍વ. હર્ષદરાઇ વી. ભટ્ટ લોધીકાવાળા ગુજરાતી શ્રીગૌરના જમાઇ તેમજ રેખાબેન રાજેશભાઇ ઢેબરના બનેવીનો તા. ૧૪ ના બુધવારે કૈલાસવાસ થયેલ છે. વર્તમાન પરિસ્‍થિતિ ધ્‍યાને લઇ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૬ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કનૈયાલાલ જી. રાવલ મો.૯૭૨૪૩ ૩૧૬૩૬, સુશીલભાઇ જી. રાવલ મો.૯૩૭૪૮ ૧૯૩૩૬, પિનાકીનભાઇ પી. રાવલ મો.૮૧૪૧૭ ૭૪૭૭૨ નો સંપર્ક થઇ શકશે.