અવસાન નોંધ
નીર્મલાબેન વિઠલાણી
ઓખા : રઘુવંશી અગ્રણીય શેઠ સ્વ. ભાયલાલભાઇ સોમજી વિઠલાણીના ધર્મપત્ની સ્વ. નિર્મલાબેન વિઠલાણી (ઉ.૭ર) તેઓ સ્વ. ભરતભાઇ, નીતિનભાઇ, હીતેશભાઇ, મીનાબેન તથા રશીલાબેનના માતુશ્રી તથા પ્રીયંક (લાલો), વિશાલભાઇ, સાગર તથા હરેનના દાદીમા શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા. ૧પ સોમવારે સાંજે ૪.૩૦ થી પ ઉશેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, રેલ્વે સ્ટેશનની સામે ઓખા ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.
મથુરાદાસ કાનડે
ઓખા : સાધુ સમાજના અગ્રણીય સ્વ. મથુરાદાસ વેલદાસ કાનડે (ઉ.૭૪) તેઓ ભુખુભાઇ તથા સુકાભાઇ કાનડેના પિતા શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા બેસણુ તા. ૧પ ના સોમવારે સાંજે પ થી પ.૩૦ ઉશેશ્વર મહાદેવ મંદિર, દાવડા હોલ, રેલ્વે સ્ટેશનની સામે ઓખા ભાઇઓ-બહેનોનું સાથે રાખેલ છે.
અનસુયાબેન પાટડિયા
રાજકોટઃ સરધાર નિવાસી સોની જગદિશભાઇ પ્રભુદાસભાઇ પાટડિયાના ધર્મપત્ની અ.સૌ. અનસુયાબેન (ઉ.વ.૬૮) તે જયસુખભાઇ તથા જયેશભાઇના ભાભી તથા નવિનભાઇ, જીતેન્દ્રભાઇ, ભાવેશભાઇ, જેનીશભાઇના માતુશ્રી તા.૧૩ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૧પના સોમવારે સાંજે ૪ થી ૬ નંદા હોલ કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.
નફીસાબેન અબ્દુલહુસેન
કુતિયાણાઃ નફીસાબેન અબ્દુલહુસેન (ભાવનગર વાલા) (ઉ.વ.૩ર) તે મોહસીનભાઇમ.મુ. યુસુફઅલી ભાઇજીભાઇ મશુદ કુતિયાણાવાલાના બૈરો મુર્તુઝા અને સૈફુદ્દીનના મમ્મી, તથા મુસ્તુફાભાઇ ભાવનગરના બહેન તા.૧૩ને શનિવારોજ વફાત થયેલ છે.
વલ્લભભાઇ પડસાલા
ચલાલાઃ વાંકિયા નિવાસી (બાબાપુર) વલ્લભભાઇ જીવરાજભાઇ પડસાલા (ઉ.વ.૭પ) તે પ્રવિણભાઇ, વલ્લભભાઇ, વિનુભાઇ, હેમતભાઇના પિતા તેમજ નનુભાઇના ભાઇનું તા.૧રના અવસાન થયેલ છે.
સુરેશકુમાર સાતા
રાજકોટઃ સ્વ.ગોરધનદાસ વેલજીભાઇ સાતાના પુત્ર સુરેશકુમાર ગોરધનદાસ સાતા તે જીજ્ઞેશ તથા સ્વ.ચીંતનના પિતાશ્રી તે સ્વ.જેન્તીભાઇ, જગદીશભાઇ તથા સ્વ.હસુભાઇના ભાઇ તા.૧૩ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા.૧પને સોમવારે સાંજે પ-૩૦ કલાકે સોમેશ્વર મહાદેવ મંદિર, શીવધામ સોસાયટી શેરી નં.૧ વિમલનગર મેઇન રોડ પુષ્કરધામ સોસાયટીની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.
રમણીકભાઇ જાની
જોડીયાઃ રમણીકભાઇમોહનલાલ જાની (ઉ.વ.૯ર) તે કિશોરભાઇ, મુકેશભાઇ, કમલેશભાઇ અને પંકજભાઇના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧પના રોજ સાંજે ૪ થી પ, લોહાણા મહાજનવાડી જોડીયા ખાતે રાખેલ છે.
ભરત રાવલ
રાજકોટઃ ભરત સુરેશચંદ્ર રાવલ જે સુરેશચંદ્ર મોહનલાલ રાવલ તથા સ્વ.સાવિત્રીબેન સુરેશચંદ્ર રાવલ (શિશુ મંદિર- વેરાવળ)ના પુત્ર જયેશભાઈ ગુલાબરાય પંડ્યાના બનેવી, હંસાબેન પંડ્યા (પીજીવીસીએલ- જૂનાગઢ)ના જમાઈનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬, ફળેશ્વર મહાદેવ મંદિર, બજરંગ વાડી, જામનગર રોડ, રાજકોટ રાખેલ છે.
દામજીભાઈ વાજા
રાજકોટઃ ગુંદાસરા ચુડવા નિવાસી હાલ ગુંદાસરા (વાણંદ) દામજીભાઈ નાથાભાઈ વાજા, તે પ્રવિણભાઈ તથા કિશોરભાઈના પિતાશ્રી તથા સંદીપભાઈના દાદા તા.૧૨ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ સોમવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને બ્લોક નં.૧૮૧, હરસિધ્ધી ગ્રીન સોસાયટી, ગુંદાસરા ગેઈટની બાજુમાં, ગુંદાસરા ખાતે રાખેલ છે.
ભરતસિંહ ચુડાસમા
રાજકોટઃ ભરતસિંહ દેવુભા ચુડાસમા તે ડો.અનિરૂધ્ધસિંહ ચુડાસમાના પિતાશ્રી તેમજ ચંદ્રસિંહ નટુભા ચુડાસમા, અજીતસિંહ નટુભા ચુડાસમા, હરેન્દ્રસિંહ નટુભા ચુડાસમાના મોટાભાઈ તેમજ શ્રીનાથજીની મઢી, નવરંગપરાના ટ્રસ્ટીનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૮ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, ઈન્દિરા સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદ્રેશભાઈ શેઠ
રાજકોટઃ ચંદ્રેશભાઈ જયંતિલાલ શેઠ (ઉ.વ.૪૮) (ખાટલીવાળા) હાલ રાજકોટ તે સ્વ.જયંતિલાલ રાયચંદભાઈ શેઠના પુત્ર તથા સુનિલભાઈ, ગિરીશભાઈ તથા રાજેશભાઈના ભાઈ તા.૧૩ શનિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ઉઠમણું તા.૧૫ સોમવાર બપોરે ૪:૩૦ કલાકે શ્રી ભકિતનગર સ્થાનકવાસી કોઠારી ઉપાશ્રય, ભકિતનગર શેરી નં.૧, એચ.ડી.એફ.સી. પાછળ, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.
ચંદુભાઈ રામાવત
રાજકોટઃ (નેસડા- સુરજીવાળા) હાલ રાજકોટ સાધુશ્રી ચંદુભાઈ ઓધવદાસ રામાવત (ઉ.વ.૬૫) તે હિતેષભાઈ રામાવત, રવિભાઈ અને શિતલબેનના પિતાશ્રી તા.૧૧ગુરૂવારના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. બેસણું તા.૧૫ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે અમારા નિવાસસ્થાને રાધાપાર્ક-૨, કોઠારીયા ગામના ગેઈટની સામેનો રોડ, શિવમપાર્ક પાછળ, ગોલ્ડન કોમ્પલેક્ષવાળો રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
સંદીપપરી ગોસ્વામી
રાજકોટઃ કૈલાસવાસ પ્રફુલપરી ગોસ્વામીના પુત્ર સંદીપપરી પ્રફુલપરી ગોસ્વામી (ઉ.વ.૩૩) તે વિમલપરી, અર્જુનપરીના ભાઈ, તથા કરણપરીના પિતાશ્રીનું તા.૧૩ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૫ સોમવાર સાંજે ૪ થી ૬, સીતારામ સોસાયટી, શેરી નં.૭, કોઠારીયા સોલવન્ટ, ફાટક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
પ્રતિભાબેન ભટ્ટ
રાજકોટ : ગુજરાતી શ્રી ગોૈડ માળવિય બ્રાહ્મણ મુળ કોટડા સાંગાણી, હાલ રાજકોટ સ્વ ેઅમૃતલાલ રૂગનાથ ભટ્ટના પુત્રી પ્રતિભાબેન (ઉ.વ.૬૨) તે નિરંજનભાઇ (નિવૃત બી.ઓ.આઇ) અને રક્ષાબેન શાંતિલાલ જોષીના બહેન તે જિજ્ઞેશભાઇ ધર્મેશભાઇ અને હર્ષાબેન કુમારભાઇ પંડયાના ફૈબાનું તા. ૧૪ ને રવિવારે અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૮/૪/૧૯ ને ગુરૂવારે સાંજે ૫.૦૦ થી ૬.૦૦ શ્રી ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઇન રોડ, દોઢસો ફૂટ રિંગ રોડ પાસે, પરફેેકટ શોરૂમની પાછળ, રાજકોટ ખાતે રાખ્યું છે.
ઓૈદિચ્ય કિશોરચંદ્ર રૂગનાથભાઇ
જમજોધપુર : જામજોધપુર નિવાસી (મુળ ભુપત આંબરડી) ઓૈદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ કિશોરચંદ્ર રૂગનાથભાઇ વ્યાસ (ઉ.વ.૫૯) તે ચીમનભાઇ, રાજેશભાઇ, ચંપાબહેન માહેતા (પોરબંદર), વનીતાબહેન જોષી (ઈશ્વરીયા) ગુણવતીબહેન મહેતા, (જુનાગઢ) શાંતિબહેન જોષી ના ભાઇ તથા નિર્મળના કાકા તથા મિલનભાઇ તથા સેજલબહેનના પિતાનું તા. ૧૪/૪/૧૯ ના રોજ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા. ૧૫/૪/૧૯ સોમવાર બપોરે ૪.૦૦ થી પ.૦૦ સન્યાસ આશ્રમ ખાતે રાખેલ છે. (
રણજીતસિંહ ચૌહાણ
ગોંડલઃ ગુર્જર રાજપુત રણજીતસિંહ ભુરાજી ચૌહાણ તે મહાવીરસિંહના પિતા તથા સ્વ. વજેસિંહ તથા અમરસિંહના નાનાભાઇ તેમજ હિંમતસિંહ, હરીસિંહ, પ્રતાપસિંહ, રાજેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, સહદેવસિંહના કાકાનું તા.૧૩ ને શનીવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧પ ને સોમવારે સાંજે ૪ થી ૬ ગણેશ મંદિર પંચવટી સોસાયટી રેલ્વે સ્ટેશન પાછળ ગોંડલ રાખવામાં આવેલ છે.