અવસાન નોંધ
ભવદીપભાઈ ઉપાધ્યાયનું દુઃખદ અવસાન
રાજકોટ : સ્વ.રમણિકભાઈ તથા સ્વ.રમાબેન ઉપાધ્યાયના પુત્ર ભવદીપભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૬૭) (વી.કેર. ફાર્મા) તે શોભન અને રાહુલના પિતાનું તા.૧૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
કિતુબા રાયજાદા
રાજકોટઃ કિતુબા જોરૂભા રાયજાદા (ઉ.વ.૯૦) મૂળગામ કુકસવાડા હાલ રાજકોટ નિવાસી તે કિરીટસિંહ, સુખદેવસિંહ અને ધર્મેન્દ્રસિંહના માતુશ્રી તથા પ્રદ્યયુમનસિંહ, છોટુભા અને રઘુભાના ભાભુશ્રી તથા રાજેન્દ્રસિંહ, શકિતસિંહ, શ્રીપાલસિંહ, વીરભદ્રસિંહ, કૃષ્ણદીપસિંહના દાદીમાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને સોમવારે ૪ થી ૬ રેલનગર ખાતે તથા ઉત્તરક્રિયા તા.૨૧ના રોજ રાખેલ છે.
હીરાબેન પિત્રોડા
રાજકોટ : હીરાબેન વશરામભાઇ પિત્રોડાનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. તેનું પાણી ઢોળ તા. ર૦ ના ગુરૂવારે રાખેલ છે.
ભરતભાઈ તન્ના
રાજકોટઃ ભરતભાઈ તન્ના તે સ્વ.વિઠ્ઠલદાસ રણછોડદાસ તન્ના તેમજ સ્વ.હિરાબેન તન્નાના પુત્ર, રસીલાબેન (રાધવ મંડપ સર્વિસ)ના પતિ તેમજ વિશાલ, શીતલના પિતા તેમજ મોરબીવાળા કિરણભાઈ, ગીરીશભાઈ (ચિત્રાવાળા)ના બનેવી તેમજ નિર્મલાબેન માણેક (મોરબી), રંજનબેન ઠકકર (વડોદરા), કિરણબેન ગણાત્રા (જામનગર), રાજેશભાઈ, પરેશભાઈ (બેડીનાકા)ના ભાઈનું તેમજ મહેન્દ્રભાઈ માણેક, સ્વ.કનૈયાલાલ ઠકકર, વિરેન્દ્રભાઈ ગણાત્રાના સાળા તે ભાયલાલભાઈ વસાણીના વેવાઈનું તા.૧૪ શુક્રવારના રોજ ગાંધીનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે તેમની પિયરપક્ષની સાદડી તેમજ બેસણું રાજકોટ મુકામે તા.૧૭ના સોમવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે પંચનાથ મંદિરે રાખવામાં આવેલ છે.
ડો.પ્રવિણચંદ્ર દવે
રાજકોટઃ વાંકાનેર નિવાસી ડો.પ્રવિણચંદ્ર ભગવાનજીભાઈ દવે (ઉ.વ.૮૭) તે સ્વ.રવિભાઈ ભગવાનજીભાઈ દવે, સ્વ.અમ્રતલાલ ભગવાનજીભાઈ દવે (લલીતભાઈ- મુંબઈ), સ્વ.કનકરાય ભગવાનજીભાઈ દવે, દિનેશચંદ્ર ભગવાનજીભાઈ દવેના ભાઈ તથા સ્વ.જગદિશભાઈ દવે તથા મહિપતભાઈ દવેના કાકા તેમજ યોગેશ પ્રવીણચંદ્ર દવેના ભાઈ તથા સ્વ.જગદિશભાઈ દવે તથા મહિપતભાઈ દવેના કાક તેમજ યોગેશ પ્રવીણચંદ્ર દવે (જીવન બેંક), ભારતીબેન વિજયકુમાર પંડયા, છાયાબેન દિપકકુમાર પંડયાના પિતાશ્રીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે નૃસિંહ મંદિર, રામચોક વાંકાનેર રાખેલ છે.
કિર્તીકુમાર ભીંડોરા
રાજકોટ : ગોંડલ : બામણબોર વાળા કિર્તીકુમાર ભીંડોરા (ઉ.વ.૫૭) (શ્રીરામ હોસ્પિટલ ગોંડલ) તે કાંતિલાલ ભીમજીભાઇના પુત્ર તથા કિશોરભાઇ, ચંદ્રકાંતભાઇના નાના ભાઇ તે રાધે તથા રેનિશના પિતા તેમજ વિસાવદરવાળા ધીરજલાલ કાંતિલાલ જીવાણીના જમાઇ તે રાજુભાઇ તથા ભાવેશભાઇના બનેવીનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તેમજ સસરા પક્ષની સાદડી તા. ૧૫ શનિવાર સાંજે ૪ થી ૫ કલાકે પંચનાથ મંદિર, લીમડા ચોક ખાતે રાખેલ છે.
દિનકરભાઇ મહેતા
રાજકોટ : નથુતુલસી ઔદીચ્ય ગોહેલવાડી બ્રાહ્મણ સમાજના મૂળ ચિત્તલ હાલ રાજકોટના દિનકરભાઇ મોહનલાલ મહેતા (ઉ.વ.૮૪) તે મંજુલાબેનના જીવનસાથી, સ્વ. દિપકભાઇ તથા બેન જયશ્રી બેનના પિતા, ધનવીરભાઇના દાદા, અશ્વીનભાઇ જયંતીલાલ મહેતા અને દર્શનાબેન દિપકભાઇ મહેતાના સસરા તથા સ્વ. મંછારામભાઇ, સ્વ. જયસુખભાઇ, સ્વ. કિશોરભાઇ, તથા સ્વ. જયંતભાઇના બનેવીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું શનિવાર, તા.૧૫, સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન મંગલશાંતી એપાર્ટમેન્ટ, ૪થા માળે જસ્સીદે પરાઠે સામે, નીર્મલા કોનવેન્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
હેમીબેન લાઠીયા
રાજકોટ :.. વરીયા વૈશ્નવ પ્રજાપતી મુળ ગામ સામોર હાલ રાજકોટ હેમીબેન ખેતાભાઇ લાઠીયા તે જેન્તીભાઇ ત્થા સુરેશભાઇ ના માતુશ્રી અને નીખીલના દાદીમાનું તા. ૧૩ ના શ્રીજીચરણ પામેલ છે. તેઓનું બેસણુ તા. ૧પ સાંજે ૪ થી ૬ જીવંતીકાનગર શેરી નં. ૩, તુર્ત ફળીયા હનુમાનના મંદિર પાસે ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.
ચંદ્રીકાબેન દવે
રાજકોટ : ઔદિચ્ય બ્રાહ્મણ ખરેડી સમવાય જ્ઞાતિ અગ્રણી સ્વ. રવિકાન્ત ભાનુશંકર દવેના ધર્મપત્ની ચંદ્રીકાબેન (ઉ.૮૭) તે પ્રદીપ, સુધીર, જતીન (ટેલીસ્ટાર), અતુલ (કેનેડા), ભાવીન (પેબ એન્ટરપ્રાઇઝ), શુભદા પંડયા (નાગપુર), જયોતિ વ્યાસ (રાજકોટ), યામિની પંડયા (અમદાવાદ)ના માતુશ્રીનો તા. ૧૪ ના સ્વર્ગવાસ થયેલ છે. બેસણું તા. ૧પ ના સાંજે ૪-૩૦ થી ૬ કાશી ક્ષેત્ર, કેસરી હિન્દ પુલ પાસે, રાખેલ છે.
વિનોદરાય કામદાર
રાજકોટ : ધોરાજી નિવાસી, હાલ રાજકોટ, સ્વ. વિનોદરાય મોહનલાલ કામદાર (ઉ.વ.૮૮) જે ટપુભાઇ બેનાણી ના જમાઇ, તેમજ ભાવનાબેન રમેશભાઇ ઘડીયાળી, હર્ષાબેન ભરતભાઇ વોરા, ઇલાબેન રાજૂભાઇ માટલીયા, કવિતાબેન નિલેશભાઇ શાહ તથા કિરણબેન દેવેનભાઇ દોશીનાં પિતાશ્રીનું તા. ૧૪ ના દેહ પરિવર્તન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણુ તા. ૧પ ના સાંજે ૪ કલાકે શેઠ ઉપાશ્રય ચિત્રલેખા એપાર્ટમેન્ટની પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.
જમનદાસભાઇ પંચાસરા
રાજકોટ : ગુર્જર સુથાર જમનાદાસ રવજીભાઇ પંચાસરા (મુળ તાલાલા) હાલ રાજકોટ. તે અરવિંદભાઇ, વિનોદભાઇ તથા સ્વ. ભરતભાઇ તથા હીરાબેન મનસુખલાલ વડગામા તથા નયનાબેન અમૃતલાલ આમરણીયાના પિતાશ્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૭ ના સોમવારે ૪ થી ૬ 'દ્વારકેશ' ર-જયંત કે.જી. સોસાયટી, શિવાનંદ હોસ્પીટલ પાસે રાખેલ છે.
લલીતાબેન દવે
મોરબી : મુળ ધ્રાંગધ્રા હાલ મોરબી નિવાસી સ્વ. દિનકરરાય વલ્લભરામ દવેના ધર્મપત્ની ગં. સ્વ. લલીતાબેન દિનકરરાય દવે (ઉ.૭૯) તે જયોત્સનાબેન નૈષધભાઇ દવે, ઇન્દીરાબેન પ્રવિણચંદ્ર, નિતાબેન જનકરાય, વર્ષાબેન શેખરકુમાર, ગીતાબેન કેતનકુમાર, યોગીબેન અશોકકુમાર ત્રિવેદી અને રીટાબેન કપીલકુમાર વ્યાસના માતુશ્રી તા. ૧૪ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું બેસણુ તા. ૧પ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેઓના નિવાસ સ્થાન મહાવીરનગર સોસાયટી, નિત્યાનંદ સોસાયટીની પાસે, સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.
હિરાબેન અગ્રાવત
ગોંડલ : મુળ સેમલા હાલ ગોંડલ નિવાસી રામાનંદી સાધુ હીરાબેન અવંતીરામ અગ્રાવત (ઉ.૯પ) તે જયંતીભાઇ, ચંદુબાપુ (ટીફીન સેવા), કિશોરભાઇ (પેન્ટર) તથા જીતેન્દ્રભાઇના માતુશ્રીનું તા. ૧૪ શુક્રવારનાં અવસાન થયું છે. પ્રાર્થના સભા બેસણુ તા. ૧૭ સોમવાર સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ સ્થાને સોહમ કૈલાસ બાગ-૧૭ ખાતે રાખેલ છે.
ભારતીબેન ધીણોજા
ગોંડલ : સોની ચમનલાલ ઉમેદલાલ ધિણોજા (ગાંડુભાઇ)નાં પત્ની ભારતીબેન (ઉ.૬ર) તે જયેશભાઇ, દિવ્યેશભાઇ, જીજ્ઞાસાબેન વિમલકુમાર રાજપરા (અમદાવાદ)નાં માતુશ્રી, જય, અભય તથા સૌમ્યનાં દાદીનું તા. ૧૪ શુક્રવારનાં અવસાન થયું છે. બેસણું તા. ૧પ શનિવાર ૪ થી ૬ સોની જ્ઞાતિની વાડી સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે.
જશોદાબેન કોટક
વાંકાનેર : સ્વ. રામજીભાઇ માધવજીભાઇ કોટકના પત્નિ જશોદાબેન (ઉ.૭૬) તે અશોકભાઇ કોટક (એકાઉટન્ટ) તથા કોકીલાબેન સેજપાલ તેમજ પ્રવિણાબેન પુજારાના માતુશ્રીનું તથા સ્વ. કરશનદાસ પોપટલાલ મીરાણી (તલોદવાળા) દીકરી તથા પ્રભાબેન મંગળદાસ પલાણના ભાભી તેમજ જેન્તીભાઇ, રસીકભાઇ, રાજૂભાઇ, કીરીટભાઇ, પુષ્પાબેન ગણાત્રા, હેમલતાબેન મીરાણી તથા અરૂણાબેન માણેકના મામીનું તા. ૧૩-ર-ર૦ર૦ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૭-ર-ર૦ર૦ સોમવારના સાંજે પ કલાકે શ્રી જેઠીબાઇની ભોજનશાળા, મહાવીર જીનની સામે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.
જગદીશભાઇ જોશી
રાજકોટ : મોઢ બ્રાહ્મણ જગદીશભાઇ દેવશંકર જોશી (ઉ.૭૧) તે ચંદનબેન દેવશંકર જોશીના પુત્ર તથા મીનાબેન, સ્વ. રમેશભાઇ, અરૂણભાઇ, હરિશભાઇ, હસમુખભાઇના મોટાભાઇ, તથા અંકુરભાઇ (ગાયત્રી કોમ્પ્યુટર) અને રીનાબેનના પિતાનું તા. ૧ર અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઇન રોડ, ખાતે રાખેલ છે.
ચિત્તલમાં અસમાંબેનનું નિધનઃ કાલે જિયારત
જસદણઃ ચિત્તલ નિવાસી દાઉદી વ્હોરા અસમાંબેન (ઉ.વ.૬૮) તે અલીઁઅસગરભાઇ મુલ્લા અલીભાઇના પત્ની મોઇઝભાઇ (મુંબઇ)અરવાબેન (બગસરા) મરિયમબેન (િઁચત્તલ)ના માતા ઈલિયાસભાઇ (જૂનાગઢ)ના બેન તા. ૧૪ શુક્રવારના રોજ વફાત થયેલ છે. જિયારત સિયુમના સિપારા તા. ૧૬ના રોજ સવારે ૧૧ કલાકે બદરી મસ્જીદ ચિત્તલ ખાતે રાખવામાં આવેલ છે.
અરજણભાઇ ગામોટ
ધોરાજીઃ રાજગોર બ્રાહ્મણ સ્વ. અરજણભાઇ આણંદ ભાઇ ગામોટ ઉ.વ.૯૫ તે અરવિંદભાઇ (રાજકોટ), મહાસુખભાઇ (ધોરાજી), રમેશભાઇ (રાજકોટ), જગદીશભાઇ (એસબીઆઇ ધોરાજી), રસિલાબેન (ધોરાજી)ના પિતા તેમજ સમીરભાઇ, કવિતભાઇ અને દિપકભાઇના દાદાનું તા. ૧૪ને શુક્રવારના રોજ અવસાન થયુ છે. બેસણુ તા. ૧૫ને શનિવાર સાંજે ૪ થી ૫.૩૦, સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, બગીચા પાછળ, ધોરાજી ખાતે રાખેલ છે.
ઠા. ગીરધરલાલ પોપટ
કેશોદઃ કોડીનારવાળા ઠા.ગીરધરલાલ ઓધવજીભાઇ પોપટ (ઉ.વ.૮૮) તે સ્વ. પરમાણંદભાઇ , માધવજીભાઇ, ધનેશાના જમાઇ તથા બાલકૃષ્ણભાઇ (કોડીનાર), દિલીપભાઇ, વિનુભાઇ, ડો. જયેશ પોપટ અને રેખાબેન જીતેન્દ્રકુમાર વિઠ્ઠલાણી (માધવપુર) તથા સ્વ. શિલ્પાબેન કલ્પેશકુમાર બરછા(રાજકોટ)ના પિતાશ્રીનું તારીખ૧૪ને શુક્રવારના અવસાન થયેલ છે. સદગતનુ ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા. ૧૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે દશનામ ગોસ્વામી બોર્ડિંગ આંબાવાડી, જલારામ મંદિર સામે, કેશોદ ખાતે રાખેલ છે.
સવિતાબેન રામાણી
જેતપુરઃ કેશવભાઇ હરજીભાઇ રામાણીના પત્ની સવિતાબેન (ઉ.વ.૭૫) તે હિતેષભાઇ રામાણી(માજી સુધરાઇ સભ્ય, જેતપુર પાલિકા), શૈલેષભાઇ અને ચેતનભાઇના માતા તથા સંજયભાઇ હરિભાઇ રૈયાણી (જેતલસરગામ)ના ફૈબાનું તા.૧૪ના રોજ અવસાન થયુ છે. બેસણુ તા.૧૭ને સોમવારે, સાંજે ૪ થી ૬, શામનાથ મહાદેવ મંદિર, દેસાઇવાડી, જેતપુર ખાતે રાખેલ છે.
ભરતભાઇ ટાંક
રાજકોટઃ મુંજકા નિવાસી ભરતભાઇ મણિલાલ ટાંક તે દિનેશભાઇ ખુશાલભાઇ, કિશોરભાઇના મોટાભાઇ તે હિરેનભાઇ, ચેતનભાઇ, હાર્દિકભાઇના પિતાશ્રીનું તા. ૧૪ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૭ને સોમવારે સાંજના ૪ થી૬ તેમના નિવાસ સ્થાને આર્ષ વિદ્યા મંદિર પાસે ટીટોડિયા મુંજકા ગામ યુનિવર્સિટી પાસે રાખેલ છે.
ગુલાબબેન દવે
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.દુર્ગાશંકર ગીરજાશંકર દવેના ધર્મપત્ની ગં.સ્વ.ગુલાબબેન (ઉ.વ.૮૭) જે લલિતભાઈ (જી.પં.રાજકોટ) ,મુળવંતભાઈ તેમજ માલતીબેનના માતુશ્રી, કેયુર, વિધિના દાદીમા, અમીતભાઈના નાનીમાનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ના સોમવાર સાંજે ૪ થી ૬ રામેશ્વર મંદિર, જ્ઞાન જીવન સોસાયટી મેઈન રોડ, બ્રહ્મસમાજ પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
પુષ્પાબેન કુંડલીયા
રાજકોટઃ સ્વ.પ્રાણલાલ મોહનલાલ માખેચાના ધર્મપત્ની ગં.સ્વ.પુષ્પાબેન તે સ્વ.કાનજીભાઈ મંગળજીભાઈ કુંડલીયાના પુત્રી તે નિતિનભાઈ પી.માખેચા (આરસીસી બેંક), પરેશભાઈ પી.માખેચા (ન્યુ.સાઈટ ઓપ્ટીકલ), વિનયલતાબેન મનહરલાલ સોઢા, સ્વ.ભાવનાબેન યોગેનકુમાર નથવાણીના માતુશ્રી, તે ભાવિકા, હેમલ, દેવાંશીના દાદીમાનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૧૭ને સોમવારે, સાંજે ૫ કલાકે, ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
સવિતાબેન રામાણી
જેતપુર : સ્વ. કેશુભાઇ રામાણીના ધર્ર્મપત્ની સવિતાબેન (ઉ.વ.૭પ) તે હિતેષભાઇ (પુર્વ પાલિકા સદસ્ય), શૈલેષભાઇ ચેતનભાઇ, મંજુબેન, ભાવનાબેનના માતુશ્રીનું તા.૧૪ના અવસાન થયેલ છે. બેસણુ઼ તા.૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ સોમનાથ મહાદેવ વાડી, મંદિર દેશાઇ વાડી જેતપુરમાં રાખેલ છે.
વ્રજલાલ પંડ્યા
રાજકોટ : ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ ખાનપર હાલ રાજકોટ નિવાસી વ્રજલાલ પંડ્યા (નિવૃત કસ્ટમ કર્મચારી, ટ્રસ્ટસ મોઢ બ્રાહ્મણ બોર્ડિંંગ) તે સ્વ.બટુકભાઇના ભાઇ તથા યોગેન્દ્રભાઇ, પંકજભાઇ, અનિલભાઇ, રાકેશભાઇના પિતા અને વિજયભાઇ, તુષારભાઇના ભાઇજી તેમજ સ્વ. દલપત્તરામ રામજી પંડ્યા (વાંકાનેર)ના જમાઇ તથા સ્વ. કિશોરચંદ્ર, દીનેશચં્દ્રેના બનેવીનું તા. ૧૩મીએ દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું પિયર પક્ષનું બેસણું તથા ઉઠમણું તા. ૧૭ને સોમવારે ોસાંજે ૫ થી ૬ ગીતા નગર મેઇન રોડ, કોમન પ્લોટ ગાયત્રી મંદિરની બાજુમાં પી એન્ડ ટી કોલોની પાસે એસટી વર્કશોપ પાછળ ગોંડલ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.