અવસાન નોંધ
શૈલેષભાઈ વોરા
રાજકોટઃ નિવાસી સ્વ.શૈલેષભાઈ વોરા (ઉ.વ.૫૯) તે વોરા સાઉન્ડ સર્વિસ વાળા તે સ્વ.જયંતીભાઈ, ભુપતભાઈ, સ્વ.કિરીટભાઈ, ભારતીબેન તથા માલિનીબેનના ભાઈ તેમજ સીએ રાજ વોરાના પિતાશ્રી તથા સ્વ.રજનીકાંત મોહનલાલ દોશી ધ્રોલ વાળાના જમાઈ તેમજ પંકજભાઈ અને પરિલાબેનના બનેવી તા.૧૩ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા શ્વસુર પક્ષની સાદડી તા.૧૭ ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ છે. સ્થળઃ વિરાણી પૌષધશાળા (મોટા ઉપાશ્રય) કોઠારીયા નાકા, પેલેસ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૮૦૦૦૯ ૧૫૯૧૬)
રીતેશભાઇ મહેતા
રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ રીતેશ બીપીનચંદ્ર મહેતા (ઉ.વ.૪૩)નું તા.૧રના અવસાન થયેલ છે. તેઓ ઇન્દુબેન બીપીનચંદ્ર મહેતાનાં પુત્ર, પ્રેમભાઇ, હરીશભાઇ તથા ઊમેશભાઇનાં ભત્રીજા તથા કિરણભાઇ શ્રેયાંશી બહેનનાં મોટાભાઇનું ઉઠમણું નિલકંઠ મહાદેવ મંદિર, પ્રેમ મંદિર કાલાવડ રોડ, પાછળ રવીપાર્ક મેઇન રોડ રૃરલ હાઉસીંગ બોર્ડ રાજકોટ મુકામે તા.૧૭ના ૪-૩૦ થી પ-૩૦ રાખવામાં આવેલ છે.
રાજભાઇ શીર
રાજકોટઃ રાજભાઇ મુકેશભાઇ શીર તા.૧૧ના શ્રી રામ ચરણ પામેલ છે. સદ્દગતની ઉતરક્રિયા સરવણી તા.૧૭ના ગુરૃવારે રાખેલ છે.
ભુપેન્દ્રભાઇ મહેતા
ધોરાજીઃ ઓૈદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ભુપેન્દ્રભાઇ નટવરલાલ મહેતા (ઉ.વ.૮૦) (જિલ્લા પંચાયત રાજકોટ નિવૃત ડિવિઝન એકાઉન્ટન્ટ) તે મધુસુદનભાઇ એન. મહેતાના મોટાભાઇ તેમજ ભાવેશભાઇ મહેતા, કમલેશભાઇ મહેતાના પિતાશ્રી તા. ૧૩ને રવિવારે અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૧૭ને ગુરૃવારે સાંજે ૪ થી ૬ વીસી પ્લોટ આસોપાલવ એપાર્ટમેન્ટ પાછળ ધોરાજી ખાતે રાખેલ છે.
પુષ્પાબેન બાબુલાલ પાટડીયા
ગો.વા. સોની બાબુલાલ નાથાલાલ પાટડીયાના ધર્મપત્ની પુષ્પાબેન બાબુલાલ પાટડીયા (કટકવાળા) ઉ.વ.૮૭ તે સુરેશભાઇ, રમેશભાઇ, અરવિંદભાઇ, વિનાયકભાઇ પાટડીયાના માતુશ્રી તથા અ.નિ. સોની ચુનીલાલ ત્રિભોવનદાસ બારભાયાના દિકરી તથા અરૃણભાઇ કિશોરભાઇના બહેન તા.૧૩-૧ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. તા.૧૭ને ગુરૃવારે રોજ સવારે ૧૦.૩૦ થી ૧ર.૦ શ્રી રામ ઝરૃખા મંદિર, કોઠારીયા નાકા, દીવાનપરા, રાજકોટ ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન મણીયાર
રાજકોટ : ચંદ્રિકાબેન મોહિતકુમાર મણીયાર તે સ્વ. ડો. એમ.વી. મણિયારના ધર્મપત્ની, મયુરભાઇ મણિયાર (કરણસિંહજી હાઇસ્કૂલ)ના માતુશ્રી, નીલાબેન ભગત (આચાર્ય શાળા નં.૪), યોગેશભાઇ ગાંધી (પોલીટેકનીક) ના સાસુમાનું અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૭ ગુરૂવાર સવારે ૧૦:૩૦થી ૧ર-૩૦ના રોજ જાગનાથ મંદિર રાજકોટ ખાતે રાખેલ છે.
મજુંલાબેન કારીયા
રાજકોટ : મંજુબેન ચંદુલાલ કારીયા (ઉ.વ.૭ર) તે સ્વ. ચંદુલાલ કેશવજી કારીયાના ધર્મપત્ની, તે ચંદ્રેશભાઇ, કમલેશભાઇ, મુકેશભાઇ તથા ગીતાબેન કનૈયાલાલ પંડીત, પુષ્પાબેન પ્રવિણકુમાર સોમૈયા, હીનાબેન હસમુખલાલ સોમૈયાના માતુશ્રી તથા તે સ્વ. હિરાલાલ, સ્વ. જેન્તીભાઇ, શ્રી ભગવાનજીભાઇ બગડાઇના બેન તા. ૧૩ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થના સભા તથા પિયરપક્ષની સાદડી તા. ૧૭ ને ગુરૂવારે સમય ૪:૩૦થી પ-૩૦, રામજી મંદિર મનહર સોસાયટી-૪, નવી થોરાળા પોલીસ સ્ટેશનની સામે, સદ્ગસ્થના નિવાસ સ્થાન પાસે રાજકોટ રાખેલ છે.
મહેન્દ્રભાઈ જોષી
રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.મહેન્દ્રભાઈ (ગટુભાઈ) ભાનુપ્રસાદ જોષી (ઉ.વ.૭૬) (નિવૃત જી.ઈ.બી.કર્મચારી) તે સ્વ.ભાનુપ્રસાદ ત્રીભુવનદાસ જોષીના પુત્ર તે સ્વ.અનંતરાય જોષી, સ્વ.નૌતમભાઈ તથા દિનેશભાઈના ભાઈ તે ગં.સ્વ.હંસાબેન જોષીના પતિ, તે હિંમાશુભાઈ તથા ધવલભાઈના પિતાશ્રી, તે સ્વ.નરેન્દ્રભાઈ છગનલાલ દવે (મુંબઈ)ના જમાઈનું તા.૧૧ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૧૭ના રોજ ''શિવ'' મકાન, ૩- પરીવાર પાર્ક, માયાણી ચોક પાસે, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.
દુર્લભજીભાઈ જોગી
રાજકોટઃ જેતપુર બ્રહ્મક્ષત્રિય દુર્લભજીભાઈ લાલજીભાઈ જોગી (ઉ.વ.૮૪) (બગસરાવાળા) તે હસમુખભાઈ તથા સ્વ.વિજયભાઈ તથા ચંદ્રેશભાઈ તથા જનકભાઈ તથા અજયભાઈ તથા જયોતિબેન પ્રફુલચંદ્ર શનિશ્વરના પિતાશ્રી તા.૧૨ને શનિવારે શ્રીજીચરણ પામેલ છે તથા ટપુભાઈ જીવાભાઈ પડીયા જેતપુરના જમાઈ તેની પ્રાર્થનાસભા બન્ને પક્ષની તા.૧૭ને ગુરૂવારે સવારે ૯ થી ૧૦ બ્રહ્મક્ષત્રીય જ્ઞાતીની વાડી જેતપુર ખાતે રાખેલ છે.
દિપકભાઈ મહેતા
રાજકોટઃ નિવાસી સ્વ.કુમુદચંદ્ર રેવાશંકર મહેતાના પુત્ર દિપકભાઈ (ઉ.વ.૬૦) તે ભરતભાઈ મહેતા (ગુ.પા.પુ.) પ્રજ્ઞાબેન ગાંધી, મિનાબેન કોઠારી, પુષ્પાબેન મહેતાના ભાઈ તેમજ કિંજલ, જય, હિના કાકાશ્રીનું તા.૧૧ને શુક્રવારના રોજ અરિહંતચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારે સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ તેમના નિવાસસ્થાને ''અરિહંત'' સત્યમ પાર્ક શેરી નં.૪, ૮૦ ફૂટનો રોડ, હુન્ડાય શો- રૂમની સામે રાખવામાં આવેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
મોહનલાલ સેજપાલ
રાજકોટ : મોહનલાલ કેશવજી સેજપાલ (ઉ.વ.૮૬) તે હિતેષભાઇ, દિપેનભાઇ તથા વંદનાબેન કોઠારીના પિતાનું તા. ૧૪ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ના સાંજે પ થી ૬, નિવાસસ્થાન 'સિલ્વર સાઇન' એપાર્ટમેન્ટ, જલારામ-૪, પટેલ કન્યા છાત્રાલય બાજુમાં યુનિ. રોડ ખાતે રાખેલ છે.
ઘનશ્યામભાઈ થડેશ્વર
રાજકોટઃ પરજીયા પટ્ટણી સોની બાબરા ચાવંડવાળા સોની ઘનશ્યામભાઈ ભીમજીભાઈ થડેશ્વર તે મહેન્દ્રભાઈ તથા વિપુલભાઈ તથા કેતનભાઈ તેમજ જયોત્સનાબહેન તથા અ.નિ.મીનાબહેનના પિતાશ્રી તેમજ દેવ તથા દિવ્યેશના દાદા તા.૧૩ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની ઉતરક્રિયા તા.૨૪ને ગુરૂવારના રાખેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવાર સમય ૩ થી ૬ કલાકે, કારેટીયાનગર, કારેટીયાવાડી, વાસાવાડ રોડ, મુ.બાબરા ખાતે રાખેલ છે.
ઉદયકુમાર ડાભી
રાજકોટ : મુળ વડીયા નિવાસી હાલ રાજકોટ ઉદયકુમાર નાનાલાલ ડાભી (ઉ.વ.૫૬) તે ભવ્યરાજ તથા માનસીના પિતાશ્રીનું તા. ૧૪ ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૭ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, ગોકુલધામ સોસાયટી, બ્લોક નં. ૧૪૦, કૃષ્ણનગર મેઇન રોડ, રાજકોટ
ભાવસિંહ પરમાર
રાજકોટ : કારડીયા રાજપુત ભાવસિંહભાઇ (બુધાભાઇ) પરમાર, પ્રતાપભાઇ પરમાર, દિનેશભાઇ પરમારના માતુશ્રી તેમજ જીજ્ઞેશભાઇ, અશ્વિનભાઇ, જયદીપભાઇ અને ભાવિકભાઇના દાદી ગોદાવરીબેન હરિસિંગભાઇ પરમારનું તા. ૧૪ ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૭ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રામનગર-૨, ગોંડલ રોડ, રામ મંદિર ખાતે રાખેલ છે.
યોગશભાઈ સોમૈયા
રાજકોટઃ મુ.રામપર વેરાવળ નિવાસી સ્વ.હેમરાજભાઈ મીઠુભાઈ સોમૈયાના મોટા પુત્ર યોગેશભાઈ હેમરાજભાઈ સોમૈયા (ઉ.વ.૫૪) જે વિશાલના તથા ક્રિષ્નાબહેન રાધિકાબહેનના પિતાશ્રી અને રશ્મિનભાઈ તથા નવનીતભાઈ (આરએમસી આરોગ્ય શાખા)ના મોટાભાઈ તથા રવિકુમાર નાથાભાઈ ઝાપડા (આરએમસી આરોગ્ય શાખા)ના સસરા તેમજ બ્રિજેશ તથા સૌરવના ભાઈજી તથા મનોજભાઈ ત્રિભોવનભાઈ કક્કડ (મોરબી) તથા જનકરાય મોરારજીભાઈ કોટક (પૂર્વ મેયરશ્રી) તથા રાજુભાઈ વિઠ્ઠલાણી (જામનગર) તેમજ સ્વ.નટવરલાલ મોહનલાલ ગઢીયા (યુકે) નિવાસીના સાળાનું દુઃખદ અવસાન તા.૧૩ના થયેલ છે. બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ સુધી રાખેલ છે. તે ધારેશ્વર મંદિર, ભકિતનગર સર્કલ ભકિતનગર સોસાયટી તથા સાસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. ઘરનું સરનામું રશ્મિન હેમરાજભાઈ સોમૈયા, સ્વ.યોગેશભાઈ હેમરાજભાઈ સોમૈયા, ''વ્રજ'' કિશન પાર્ક શેરી નં-૬, રાધે હોટલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
નારણભાઈ ધ્રાંગધરીયા
રાજકોટઃ ગુર્જર સુતાર નારણભાઈ ભુરાભાઈ ધ્રાંગધરીયા (ઉ.વ.૮૭) તે મનીષભાઈ તથા રાજેશભાઈના પિતાશ્રી તેમજ લવજીભાઈ ભુરાભાઈ ધ્રાંગધરીયા (રાજકોટ)ના મોટાભાઈ તથા નલીનભાઈના ભાઈજી તેમજ સ્વ.બાબુભાઈ રવજીભાઈ સીતાપરા રાજકોટના વેવાઈનું તા.૧૧ શુક્રવારનાં રોજ અવસાન થયેલ છે.
મંન્છાબેન ભાલીયા
રાજકોટઃ નિવાસી (ખાંટ રાજપૂત) મંન્છાબેન હકુભાઈ ભાલીયા (ઉ.વ.૭૬) તે રમેશભાઈ, સ્વ.વસંતભાઈ, હરેશભાઈ તેમજ પ્રભાબેન નારણભાઈ લાલકીયનાં માતુશ્રી તા.૧૩ના અવસાન થયું છે. તેમનું આજે બેસણું તા.૧૫ મંગળવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી, આરએમસી વોર્ડની બાજુમાં એરપોર્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
અરૂણ વડગામા
મોરબીઃ ગુર્જર સુતાર સ્વ.અરૂણ ચંદ્રકાંતભાઈ (નારણભાઈ) વડગામા (ઉ.વ.૨૮) મુળ ગામ તરઘડી (હાલ હૈદરાબાદ) તે અનિલાબેન તથા ચંદ્રકાંતભાઈ નરભેરામભઈ વડગામાના નાના પુત્ર તેમજ ગં.સ્વ.મુકતાબેન નરભેરામભાઈ ના પૌત્ર હસમુખભાઈના નાના ભત્રીજા અમિતભાઈ, આરતીબેન, મિતેશના ભાઈ હર્ષાબેનના દિયર તથા ચરણ, ખુશીના કાકા તથા ધ્વીજના નાના મામાનું તા.૯ના દુઃખદ અવસાન થયુ છે.
ગજેન્દ્રસિંહ વાળા
રાજકોટઃ સ્વ.ગજેન્દ્રસિંહ કલુભા વાળા (ઉ.વ.૬૨) (રીટા.પીએસઆઈ) તે ધર્મેન્દ્રસિંહ તથા મહાવીરસિંહના પિતાશ્રી તથા નરેન્દ્રસિંહ (ઢાંક)ના નાનાભાઈનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારે ૩ થી ૫ તેમના નિવાસસ્થાને રાજકોટ રાખેલ છે. ઉતરક્રિયા તા.૨૪ને ગુરૂવારના રાજકોટ ખાતે નિવાસસ્થાને રાખેલ છે.
રમણીકલાલ તન્ના
રાજકોટઃ નરમાણા નિવાસી ઠા.રમણીકલાલ હંસરાજભાઈ તન્ના (ઉ.વ.૮૨) પ્રફુલભાઈ, સતીસભાઈ (સદભાવના હોસ્પીટલ), સંજયભાઈ, પ્રક્ષાબેન ગીરીશકુમાર ગોટેચા (કેશોદ)ના પિતાશ્રી તે નંદલાલ વલ્લભદાસ ખંઢેરીયાના જમાઈ તથા મનસુખભાઈ (જુનાગઢ), રમેશભાઈ (રાજકોટ), સ્વ.નવિનભાઈ (નવાગામ) તથા ભરતભાઈ (રાજકોટ)ના બનેવી તા.૧૨ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે.
દિપકભાઈ રાણપરા
રાજકોટઃ સોની દિપકભાઈ કનૈયાલાલ રાણપરા (ઉ.વ.૫૩) તે સોની કનૈયાલાલ મોહનલાલ રાણપરા બરારવાળા (એલ.એન.રાણપરા વાળા)ના પુત્ર તે અંજલીબેનના પિતાશ્રી તથા સોની સોમચંદભાઈ મંગળજીભાઈ આડેસરા કોંઢવાળાના જમાઈ તા.૧૩ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. (નોંધઃ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચંપાબેન અઘેરા
ઉપલેટા : ઉમરાળી વાણંદ ચંપાબેન ગોવિંદભાઇ અઘેરા (ડૈયર વાળા) (ઉ.વ.૭ર) તે મનસુખભાઇના માતુશ્રી તેમજ વિઠલભાઇ (ચોખડા) હેમતભાઇ (ડૈયર) ઓધવજીભાઇ (રાજકોટ) ના ભાભીશ્રીનું તા. ૧૦ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે.
કેશુભાઈ અકબરી
રાજકોટઃ કેશુભાઈ ડુંગરભાઈ અકબરી તે ચેતનભાઈ અકબરી અને સુરેશભાઈ અકબરીના પિતાશ્રી તેમજ મિત અને કરણના દાદાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૩ થી ૬ રાખેલ છે. સ્થળઃ 'શિવકૃપા' મુરલીધર શેરી નં.-૧, પટેલનગર પાછળ, ૧૫૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
ભુપેન્દ્રભાઇ મહેતા
ધોરાજીઃ ઓૈદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ભુપેન્દ્રભાઇ નટવરલાલ મહેતા (ઉ.વ.૮૦) (જિલ્લા પંચાયત રાજકોટ નિવૃત ડિવિઝન એકાઉન્ટન્ટ) તે મધુસુદનભાઇ એન. મહેતાના મોટાભાઇ તેમજ ભાવેશભાઇ મહેતા, કમલેશભાઇ મહેતાના પિતાશ્રી તા. ૧૩ને રવિવારે અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા. ૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વીસી પ્લોટ આસોપાલવ એપાર્ટમેન્ટ પાછળ ધોરાજી ખાતે રાખેલ છે
ધીરજબેન ધરમજતી
રાજકોટ : વેળવા : ગોસ્વામી સુરેશજતી, ગૌતમજતી, લલીતજતી તથા યોગેશતી ધરમજતીનાં માતુશ્રી ધીરજબેન ધરમજતી (ઉ.૮પ) નો તા. ૧૪ ને સોમવારના રોજ વેળવા મુકામે કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું બેસણું તથા સંખાઢોળ તા. ૧૯ નાં રોજ સાંજે પ થી ૭ તેમના નિવાસ સ્થાને ગામ વેળવા તા. માણાવદર, જી. જુનાગઢ ખાતે રાખેલ છે. મો. ૯૩ર૮૧ ૬૬૬૬ર.
રમણીકલાલ કાનાણી
મીઠાપુર : ઓખા નિવાસી મુળ મીઠાપુર ટાટા કેમિકલ્સ નિવૃત કર્મચારી સ્વ. રમણીકલાલ પરસોતમભાઇ કાનાણી (ઉ.વ.૫૮) તેઓ ચારૂલતાબેન, જયંતીભાઇ અને રીટાબેનના પિતાશ્રી કલાસીસવાળા શ્રી કવીતાબેન ના સસરા તેમજ પ્રીતાના દાદા શ્રીજીચરણ પામેલ છે.