Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020
દ્વારકાના ચતુરાબેન વિઠ્ઠલાણીનું અવસાનઃ ટેલીફોનીક બેસણુ

મીઠાપુર,તા.૧૪: મણીલાલ ધનજીભાઇ વિઠ્ઠલાણીના પત્ની ચતુરાબેન મણીલાલ વિઠ્ઠલાણી (ઉવ.૯૨) દ્વારકાવાળા હાલ રાજકોટ કે જુઓ શાંતિલાલ ( દ્વારકા) જયસુખભાઇ (રાજકોટ), પ્રવિણભાઇ (રાજકોટ), સ્વ. મંજુલાબેન રમણીકલાલ દામાણી (મીઠાપુર) તથા ગંગાસ્વરૂપ જોશનાબેન અશોકકુમાર (જામનગર) વાળાના માતૃશ્રી તથા પરેશભાઇ, હેમલભાઇ , ઋષિ, પીન્ટુ, હર્ષ, બીજલ, ઉર્મિ તથા દીપુબેનના દાદીમાં તથા સ્વ. દેવજીભાઇ પ્રેમજીભાઇ પાઉં (લાંબા બંદર)ના દીકરી તા. ૧૩ને સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે.

હાલના સમયમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીમારીના કારણે સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.૧૫ને બુધવારના રોજ સાંજે ૪થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. શાંતિલાલ વિઠ્ઠલાણી મો. ૯૬૬૨૦ ૯૨૦૦૧, જયસુખભાઇ વીઠલાણી મો. ૭૦૯૬૩ ૧૨૦૧૨, પ્રવિણભાઇ વિઠ્ઠલાણી મો. ૯૩૨૮૧ ૮૧૯૨૯ અને પરેશભાઇ વિઠ્ઠલાણી ૯૯૯૮૪ ૦૩૩૯૦ પર સંપર્ક કરી શકાશે.

અવસાન નોંધ

નિર્મળસિંહ જાડેજા

ગોંડલ :મૂળ ગામ રોજીયા , તા.પડધરી હાલઃગોંડલ નિવાસી નિર્મળસિંહ ગોવિંદસિંહ જાડેજા તે હરદેવસિંહ, કુલદીપસિંહના પિતાનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો.૯૭૨૭૫૦૦૪૦૦- મો.૯૯૦૯૬૯૦૧૧૧.

કલાબેન નાખુવા

ગોંડલઃકલાબેન મેઘજીભાઇ નાખુવા ઉ.૭૦ તે જગદીશભાઇ,પ્રવિણભાઇ તથાં જયશ્રીબેન હિરજીભાઇ ગજરા,વિમલાબેન પ્રફુલભાઈ મિઠીયા નાં માતુશ્રી નું તા.૧૦ નાં અવસાન થયું છે.ટેલીફોનિક બેસણું તા.૧૬ ગુરુવાર નાં રાખેલ છે.

મણીબેન ધોણીયા

ગોંડલઃ દેવચડી નિવાસી સ્વ.મણીબેન પ્રેમજીભાઇ ધોણીયા (ઉ.૯૬) તે મગનભાઇ, ડીરેકટર રાજકોટ જીલ્લા ડીસ્ટ્રીકટ બેંક તથા શિવલાલભાઇ, ભરતભાઇના માતુશ્રી તેમજ રજનીભાઇ, રમેશભાઇ, વિરલભાઇ, નિરજભાઇ, નિરવભાઇ દાદીમાંનું તા.૧રના અવસાન થયું છે. ફકત ટેલીફોનીક બેસણું રાખેલ છે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભાવેશભાઇ ટાંક

રાજકોટ : ગુ.ક્ષ. કડિયા સ્વ.જેન્તીભાઇ ભગવાનજીભાઇ ટાંકના પુત્ર ભાવેશભાઇ (રાજુભાઇ) જેન્તીભાઇ ટાંક (ઉ.વ.૪૯) તે જયશ્રીબેનના પતિ તથા જનકભાઇ તથા દિપકભાઇ ટાંકાના ભાઇ અને ભાર્ગવના પિતાશ્રી તથા કાંતિભાઇ મુળજીભાઇ રાઠોડ (ગોંડલ)ના જમાઇનું તા. ૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મો.નં. ૯૭ર૪૭ ૮૦૭૦૬, ૯૯૧૩૭ ૪૬૪ર૬, ૯૯૯૮૯ ૧ર૪ર૪ રાખેલ છે.

કિશોરસિંહ જાડેજા

ગોંડલઃ કિશોરસિંહ ભીખુભા જાડેજા (ઉ.૬પ) મુ.રાજપરા (ગઢ) હાલ ગોંડલ તે શ્રી લખધીરસિંહ ભીખુભા મહાવરસિંહ ભીખુભા તથા સહદેવસિંહ ભીખુભાના ભાઇ તેમજ હરવિજયસિંહ (હકુભા) ના પિતાશ્રી તથા રાઘવેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, પ્રતાપસિંહ, હિતેન્દ્રસિંહના કાકાબાપુ તથા  સત્યપાલસિંહના મોટાબાપુનુ તા.૧૩ ના રોજ અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું રાખેલ છે. હરવિજયસિંહ કિશોરસિંહ જાડેજા મો ૯૯૦૪૦ ૩ર૩૦૩, પ્રતાપસિંહ મહાવીરસિંહ મો.૯૯૭૮૪ ૦૦૧૦૦ તથા ધર્મેન્દ્રસિંહ લખધીરસિંહ મો.૮૧ર૮૯ ૧૮ર૦ર

હંસાબેન ઠાકર

રાજકોટઃ મુળ ઉમરાળા હાલ બોટાદ નિવાસી ઔદિચ્ય ગઢાયા બ્રાહ્મણ શ્રી શીરીષભાઇ શી. ઠાકરના ધર્મપત્નિ હંસાબેન તે નીમીષ ઠાકર (૧૦૮ પાયલોટ બોટાદ) તથા જાગૃતિ ભટ્ટ (જામનગર)ના માતુશ્રી તે સ્વ. હરસુખલાલ સ્વ. જયંતિભાઇ તથા શ્રી નલીનભાઇ ભટ્ટ (રાજકોટ) ના માતુશ્રી તે સ્વ. હરસુખલાલ સ્વ. જયંતિભાઇ તથા શ્રીનલીનભાઇ ભટ્ટ  (રાજકોટ) ના બહેનશ્રી તા.૧૦ના રોજ કૈલાશધામ પામેલ છે.