અવસાન નોંધ
સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતના મસીહા મુળુભા જાડેજાનું કાલે સાંજે બેસણું
રાજકોટ : મુળ રીબડા હાલ રાજકોટ નિવાસી અને સૌરાષ્ટ્રના કિક્રેટ જગતમાં અલગ પ્રતિભા ઝળકાવનારા 'વયોવૃધ્ધ જુવાન'ની ગણના પામેલા રણજી ક્રિકેટર મુળુભા વજુભા જાડેજાનું મંગળવારે દુઃખદ અવસાન થતા તેના પરિવારજનો સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ક્રિકેટ ક્ષેત્રમાં કારર્કિદી બનાવવા ઇચ્છુક અનેક નવોદિત ખેલાડીઓ માટે માર્ગદર્શકરૂપ બનેલા મોટા ગજાના જુના જમાનાના નામાંકિત ક્રિકેટર સ્વ.મુળુભા જાડેજાનું બેસણું તા.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬-૩૦ દરમિયાન પંચશીલ હોલ, પંચશીલ સોસાયટી મેઇન રોડ, એચ.જે. દોશી હોસ્પિટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રણછોડભાઇ સોલંકી
રાજકોટઃ મુળ બેટાવડના ખાંટ સ્વ. રણછોડભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.વ. ૬ર) તે ભગાભાઇ, જયસુખભાઇ, જેરામભાઇ, પ્રેમજીભાઇના ભાઇ તથા હરેશભાઇ, કિશોરભાઇના પિતાશ્રીનું તા. ૧૩-૬-ર૦૧૮ બુધવારના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧પ-૬-૧૮ શુક્રવારે સાંજના ૪ થી ૬ તેમના નિવાસસ્થાનેઃ ખોડીયારનગર શેરી નં. ૧૪/૧૭નો ખુણો રાજકોટ ખાતે રાખેલ છે.
લીલાબેન સિધ્ધપુરા
રાજકોટઃ લીલાબેન વલ્લભભાઇ સિધ્ધપુરા (ઉ.વ.૭૦) તે સ્વ.વલ્લભભાઇ કાનજીભાઇ સિધ્ધપુરાના પત્ની તથા ગીરીશભાઇ (રાજુભાઇ) વલ્લભભાઇ સિધ્ધપુરાના બા તથા સ્વ.રમેશભાઇ, દિનેશભાઇ તથા પ્રભુદાસભાઇનાં ભાભીનું તા.૧૩ના અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧પના શુક્રવારે ૪ થી ૬, બાબરીયા કોલોની શેરી નં.૩, રામકૃષ્ણ વિદ્યાલયની સામે રાખેલ છે.
હંસાબેન તલસાણીયા
રાજકોટઃ શ્રી ગુર્જર સુથાર, મનહરલાલ જીવાભાઇ તલસાણીયા (રાજા વડલા વાળા)ના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ.૬ર) તે કલ્પેશભાઇ તથા મનિષાબેન પ્રવિણકુમાર ગોવિંદિયાના માતુશ્રી તથા સ્વ.પ્રાગજીભાઇ તથા રતિલાલભાઇ તથા મણીલાલ તથા પ્રાણલાલના ભાભીનું તા.૧૩ના અવસાન થયેલ છે. તે ભાડેશીયા સ્વ.દેવકરણભાઇના દિકરી તથા સ્વ.દિનેશભાઇના બહેન તેમનું બનને પક્ષનું બેસણું તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી ૬ પીપળીયા હોલ ખાતે રાખેલ છે.
લાભુબેન અઢીયા
ચોટીલા,: ધ્રાંગધ્રા - અઢિયા દલસુખલાલ બાબુલાલ ફૂલવાળાના પત્ની તે રમણિકલાલ, શાંતિલાલ અને અમૃતલાલ અઢિયા (બારદાનવાળા)ના નાનાભાઇના પત્ની તથા રૂપલના માતા અને અલ્પેશકુમાર મોરઝીઆ (રાજકોટ)ના સાસુ તેમજ ચોટીલાના સ્વ.અમૃતલાલ લીલાધરભાઇ ખખ્ખરના દિકરી, તે દિનેશભાઇ તથા હસુભાઇ (જલારામ ફરસાણ)ના મોટા બહેન લાભુબેન દલસુખલાલ અઢિયા (ઉ.વ.૭પ)નું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું પિયર પક્ષનું તથા સાસરા પક્ષનું બેસણું તા.૧પના રોજ સાંજે ૪ થી ૬-૩૦ લોહાણા મહાજનવાડી ધ્રાંગધ્રા ખાતે રાખેલ છે.
પ્રશાંતભાઇ વ્યાસ
ગોંડલઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રશાંતભાઇ એન. વ્યાસ (ઉ.વ.૮૦) તે સુરેશભાઇ તથા નરેન્દ્રભાઇના પિતાશ્રી તથા જયેન્દ્રભાઇ અને વિજયભાઇના મોટાભાઇનો તા.૧રના રોજ કૈલાસવાસ અવસાન થયેલ છે. બેસણું તા.૧૪ના ગુરૂવારે સાંજે પ થી ૬, કાશી વિશ્વનાથ મંદીર લાલપુલ રામ હોસ્પીટલ પાસે, ગોંડલ રાખેલ છે.
ઓમ સેજપાલ
જુનાગઢઃ બિલખા નિવાસી સેજપાલ મનહરલાલ મોહનલાલના પૌત્ર ઓમ સંજયભાઇ (ઉ.વ.૧પ) તે હિરેનના ભત્રીજાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું મધુરમ રામજી મંદિરે ઉત્સવ પ્રોવીઝન સ્ટોર પાસે તા.૧પના શુક્રવારે સાંજે પ થી ૬ જુનાગઢ ખાતે રાખેલ છે.
દુર્ગાબેન વ્યાસ
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાડ બ્રાહ્મણ અમરેલી નીવાસી અ.સૌ. દુગાૃબેન જયલાલભાઇ વ્યાસ જે જયલાલભાઇ હીરજીભાઇ વ્યાસનાં ધર્મપત્ની તેમજ ધનશ્યામભાઇ અને ભરતભાઇ (અમરેલી), નૈનાબેન દિનેશચંદ્ર જોષી (અમરેલી), ભારતીબેન અનીલભાઇ મહેતા (જસદણ), સરોજબેન અરૂણભાઇ મહેત (ધારી), જાગુબેન હરેષભાઇ મહેતા (ભાવનગર)નાં માતુશ્રીનું તા.૧૩ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૧પને શુક્રવારે સાંજે ૪ થી ૬ મૌલેશ્વરી કૃપ, જલારામ નગર-૧, હનુમાન પરા રોડ, અમરેલી ખાતે રાખવામાં આવેલ છે.
પ્રશાંતભાઇ વ્યાસ
ગોંડલ :.. ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રશાંતભાઇ એન. વ્યાસ (ઉ.૮૦) તે સુરેશભાઇ તથા નરેન્દ્રભાઇના પિતાશ્રી તથા જયેન્દ્રભાઇ અને વિજયભાઇ ના મોટાભાઇનું તા. ૧ર ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ ના ગુરૂવારે સાંજે પ થી૬ કાશી વિશ્વનાથ મંદિર લાલ પુલ રામ હોસ્પીટલ પાસે ગોંડલ રાખેલ છે.
મહેશભાઇ શુકલ
મોરબી : મોરબી નિવાસી મહેશભાઇ નટવરલાલ શુકલ (એલ.ઇ.કોલેજ) નું તા. ૧૧ ના રોજ અવસાન થયું છે. તેમનો લોૈકિકવ્યવહાર બંધ રાખેલ છે.
રાજેશભાઇ સોરઠીયા
ગોંડલઃ વિઠ્ઠલભાઈ હીરજીભાઈ સોરઠીયા ના પુત્ર રાજેશભાઈ ઉ. ૪૦ તે હરેશભાઇ ના ભાઈ, માનસી, અભી ના પિતા અક્ષિતા, પૃથ્વી ના કાકા નું તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે. બેસણું: તા. ૧૫ ને શુક્રવારે સાંજે ૪ થી ૬, પટેલવાડી, ભગવતપરા ગોંડલ મુકામે રાખેલ છે.
જયશ્રીબેન ખખ્ખર
ગોંડલઃ વિનોદરાય વ્રજલાલ ખખ્ખરના ધર્મપત્ની જયશ્રીબેન ઉ. ૫૫ તે હિરેનભાઈ, સોનલબેન કેતનભાઈ રૂપારેલિયા ના માતુશ્રી, ઠા. દયાલજીભાઈ ભજિયાવાળા ના ભત્રીજી નટવરલાલ હરિલાલ ખંધેડીયા ના પુત્રી જીતુભાઇ, રાજુભાઈ ના બહેન નું તા.૧૩ ના રોજ અવસાન થયેલ છે.
ઉઠમણું તથા સાદડીઃ તા. ૧૫ ને શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ શ્રી લોહાણા મહાજનવાડી, ૬-મહાદેવવાડી, ગોંડલ રાખેલ છે.
સરોજબેન વડગામા
રાજકોટઃ ગુર્જર સુથાર મુળ નેસડા (ખાનપરવાળા) હાલ રાજકોટ કિશોરભાઈ જીવણભાઈ વડગામાના ધર્મપત્નિ સ્વ.સરોજબેન, તે દેવેન્દ્રના માતુશ્રી તથા જીતુભાઈના ભાભી તથા બાબુલાલ મગનલાલ ત્રેટીયાના દિકરી તથા ભોગીભાઈ, અરવિંદભાઈ, કેતનભાઈ તથા હંસાબેન વડગામાના બહેનનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું સાંજે બેસણું ત.૧૫ને શુક્રવારે સાંજે ૪ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
જયંતિલાલ સાતા
રાજકોટઃ સ્વ.આંબાભાઈ વસરામભાઈ સાતાના મોટા પુત્ર જયંતીલાલ આંબાભાઈ સાતા (ઉ.વ.૭૯)ને શૈલેષભાઈ તથા સ્વ.જીતેશભાઈના પિતાશ્રી તેમજ નિશાંતભાઈના દાદા, પ્રભુદાસભાઈ, સ્વ.વસંતભાઈ, સ્વ.મુકુંદભાઈ, રમેશભાઈ, સ્વ.ચંદુભાઈના મોટાભાઈ તથા સ્વ.બાબુલાલ દેવશીભાઈ ખખ્ખર (ખાખરેચી)ના જમાઈનું તા.૧૩ બુધવારના રોજ અવસાન થયેલ છે. ભાઈઓ તથા બહેનોનું બેસણું તા.૧૪ ગુરૂવાર સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાને (૧૬/૪ રણછોડનગર- ભવાનીકૃપા) રાખેલ છે.
લાભુવંતીબેન અઢીયા
રાજકોટઃ ધ્રાંગધ્રા નિવાસી લાભુવંતીબેન (દયાબેન) દલસુખભાઈ અઢીયા (ફુલવાળા) (ઉ.વ.૭૦) તે ધ્રાંગધ્રાવાળા સ્વ.રમણીભાઈ કાપડવારા અમૃતભાઈ બાટદાન વાલા તથા રજકોટ વાળા શાન્તીભાઈ બાટદાન વાલાના નાનાભાઈના ધર્મપત્ની તેમજ અલ્પેશકુમાર, મોરજરીયા રાજકોટવાળાના સાસુ તથા રૂપલબેનના માતુશ્રી તથા ચોટીલાવાળા અમૃતભાઈ લીલાધર ખખ્ખરના મોટા પુત્રી દિનેશભાઈ, હસુભાઈ રૂતુરાજચોટીલા વાલાના મોટા બહેન તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ શુક્રવારના રોજ ધ્રાંગધ્રા મુકામે લોહાણા મહાજન વાડી રાખેલ છે. પીયરપક્ષનું પણ સાથે રાખેલ છે.
ધિરેન્દ્રભાઈ શાહ
રાજકોટઃ થાનગઢ નિવાસી ધિરેન્દ્રભાઈ વસંતલાલ શાહ તે સ્વ.વસંતલાલ જેઠાલાલના પુત્ર તથા ભાવિન તથા આરતીના પિતાશ્રી તથા ચિરાગકુમાર તથા અમીબેનના સસરા તથા હર્ષદભાઈ, ભાવેશભાઈ તથા સ્વ.કિરણબેન, સ્વ.ઉર્વશીબેન તથા જસ્મીનાબેન, સોનલબેન તથા ગોસલ્ય અમૃતલાલ કસ્તુર ચંદના જમાઈનું તા.૧૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ના રોજ સવારે ૧૦ થી ૧૧:૩૦ સ્થાનકવાસી જૈન ભોજનશાળા ખાતે રાખેલ છે.
દમયંતિબેન કોંઢીયા
રાજકોટઃ મૂળ ચિતલ હાલ રાજકોટ નિવાસી સૌ.દમયંતિબેન (મુનિબેન) હિંમતલાલ કોંઢિયા (ઉ.વ.૬૧) તેઓ હિમંતલાલ શાંતિલાલના ધર્મપત્ની અને ચિરાગ (દિકુ)ના માતુશ્રી તેમજ આટકોટ નિવાસી બાલુભાઈ જયંતીલાલ સોનીના પુત્રી તેમજ બીપીનભાઈ અને રાજુભાઈ સોનીના મોટા બહેન તા.૧૩ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતની બંને પક્ષની સાદડી અને બેસણું શુક્રવારે તા.૧૫ના રોજ સાંજે ૪ થી ૬, શ્યામકુવાર બાઈ સોની જ્ઞાતિની વાળી દરબાર ગઢ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.
કુસુમબેન ગંદા
રાજકોટઃ સ્વ.લક્ષ્મીદાસ અંદરજી કારીયાની દિકરી જે સ્વ.જેરામભાઈ વાલજીભાઈ ગંદા વેરાવળના પુત્રવધુ સ્વ.કુસુમબેન ચંદ્રકાન્ત ગંદા (ઉ.વ.૭૫) જે સ્વ.શશીકાન્તભાઈ, સ્વ.જયન્તીભાઈ અશોકભાઈ, મુકુન્દભાઈના બહેનનું તા.૧૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પિયરપક્ષની સાદડી તા.૧૫ શુક્રવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ મુકુન્દભાઈ બંકમીદાસ કારીયાને ત્યાં શિલ્પા એર્પામેન્ટ જલારામ-૧, ઉમીયાજી ચોક ખાતે રાખેલ છે.
ધિરેન્દ્રભાઈ શાહ
રાજકોટ : થાનગઢ નિવાસી ધિરેન્દ્રભાઈ વસંતલાલ શાહ તે સ્વ. વસંતલાલ જેઠલાલના પુત્ર તથા ચિ. ભાવીન તથા આરતીના પિતાશ્રી તથા ચિ. ચિરાગકુમાર, અમીબેનના સસરા તથા હર્ષદભાઈ, ભાવેશભાઈ, સ્વ. કિરણબેન, સ્વ.ઉર્વશીબેન, જસ્મીનાબેન, સોનલબેન તથા ગૌશલ્ય અમૃતલાલ કસ્તુરચંદના જમાઈનું તા.૧૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને સવારે ૧૦ થી ૧૧:૩૦ સ્થાનકવાસી જૈન ભોજનશાળા થાનગઢ ખાતે રાખેલ છે.
બાબુભાઈ ગુજરાતી
રાજકોટ : ખાંટ બાબુભાઈ મેરામભાઈ ગુજરાતી (ઉ.વ.૬૦) તે દિપકભાઈ બાબુભાઈ ગુજરાતી તથા ચિરાગભાઈ બાબુભાઈ ગુજરાતીના પિતાનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના તેમના નિવાસસ્થાન પાસે આશાપુરા મંદિર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
વિનોદરાય રાવલ
ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજનાં મુળ બંધીયા હાલ રાજકોટ નિવાસી વિનોદરાય મણીશંકર રાવલ (ઉ.વ.૬૮), તે સ્વ.મણીશંકરભાઈ અંબારામભાઈ રાવલના પુત્ર, તે ગીરજાશંકરભાઈ, ઉમિયાશંકરભાઈ, સ્વ.શાંતિભાઈના નાનાભાઈ, તે પ્રશાંતભાઈ, કિલ્લોલભાઈ રાવલ (કારોબારી સભ્ય શ્રી - ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ - રાજકોટ)ના પિતાનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ''આર્શીવાદ'' ૧૭૨, આસ્થા રેસીડન્સી, એસ.આર. કેમ્પની બાજુમાં, નવા - ૨ નંબર રીંગ રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે
ચંદ્રીકાબેન પારેખ
રાજકોટઃ દશા સોરઠીયા વણિક ચંદ્રીકાબેન પારેખ (ઉ.વ.૭૮) તે સ્વ.લક્ષ્મીદાસ પારેખ (મદ્રાસવાળા)ના ધર્મપત્નિ, અમિત લક્ષ્મીદાસ પારેખ, હીના જનકભાઈ ધાબલીયા (સુરત), સોનાલીબેન ઉદયભાઈ શેઠ (જલગાંવ)ના માતુશ્રી તેમજ સ્વ.સેજલબેન પારેખના સાસુ, ચંદુભાઈ શાહના વેવાણ તેમજ સ્વ.નટવરભાઈ પારેખ, પ્રમોદભાઈ પારેખ (બેંક ઓફ ઈન્ડીયા), મુકેશભાઈ પારેખ, ભુપેન્દ્રભાઈ પારેખ, વસંતભાઈ પારેખ, પન્નાબેન અશોકભાઈ મહેતા, રેખાબેન દિલીપભાઈ મણીઆર (અમદાવાદ)ના બહેન તથા મીનાબેન ધ્રુવ, મીતાબેન ડેડકીયા, અમીબેન જોબનપુત્રા, રૂપલબેન કાચલીયાના ફઈબા તા.૧૩ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ શુક્રવાર સાંજે ૫ થી ૬:૩૦ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુવાસવાણી રોડ, યુનિ.રોડ, ગંગોત્રી ડેરીવાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.