Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022
ઇન્‍દીરાબેન કાન્‍તિલાલ ગોકાણીનું દુઃખદ અવસાન


રાજકોટઃ અં.સૌ.ઇન્‍દિરાબેન કાન્‍તિલાલ (બચુભાઇ) ગોકાણી(ઉ.વ.૮૬) પૂજય ગુરુદેવના શિષ્‍યા તે નરોત્તમદાસ કરસનદાસ રાજાના દિકરી ગુરુવારના તા.૧૧ના શ્રી સદ્‌ગુરુ ચરણ પામેલ છે.

 

 

અવસાન નોંધ

નવનીતભાઇ કારીયા

રાજકોટઃ સ્‍વ.ચુનીલાલ જગજીવનદાસ કારીયાના પુત્ર મૂળ અમરેલીવાળા હાલ રાજકોટ નિવાસીશ્રી નવનીતભાઇ ચુનીલાલ કારીયા (ઉૈ.વ.૭૨)તે સ્‍વ. જયંતીલાલ તથા અશોકભાઇ તથા સુરેશભાઇના મોટાભાઇ  તે ભાવેશભાઇના પિતાશ્રી, તે જેઠાલાલ કલ્‍યાણજી નથવાણીના જમાઇનું તા.૧૨ને શુક્રવારના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૧૩ને શનિવાર સાંજે ૪થી ૬ વાગ્‍યે રાષ્‍ટ્રીયશાળા રાજકોટ મુકામે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. અશોકભાઇ ૯૯૭૯ ૦૯૦૯૧૦, સુરેશભાઇ ૯૪૨૬૪ ૪૮૪૪૮ ભાવેશભાઇ ૯૯૦૯૯ ૦૯૯૪૬, હિતેશભાઇ ૯૯૦૯૫ ૩૦૦૦૯

ભુપતરાય કુંડલીયા

રાજકોટઃ ભુપતરાય મેઘજીભાઇ કુંડલીયા(ઉ.વ.૯૨) તે ૅધીરૂભાઇ, જમનભાઇ, કાંતિભાઇ, વિનુભાઇ તથા કિશોરભાઇના ભાઇ તે વિજયભાઇ (નાગરીક બેંક), નિલેશભાઇ તથા મનીષભાઇના પિતાશ્રી તે અનિષ, અવધ તથા વિધિ ખુશાલકુમાર ઠાકરના દાદા તથા સ્‍વ. જીવરાજ ખેતશીભાઇ ભિંડોરા (બામણબોરવાળા)ના જમાઇ તા.૧૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણુેં તથા પિયરપક્ષની સાદડી તા.૧૩ને શનિવારે સાંજે ૫ કલાકે જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અશોકકુમાર ઉનડકટ

રાજકોટઃ સ્‍વ. નાથાલાલ મગનલાલ ઉનડકટના પુત્ર અશોકકુમાર ઉનડકટ તે સ્‍વ. સાધનાબેન ઉનડકટના પતિ તથા નરેન્‍દ્રભાઇ/ કીશોરભાઇ/ નિતીનભાઇ તથા ચંદ્રીકાબેન વસાણી/ જયોત્‍સના બેન મશરૂ/ શોભનાબેન રૂપારેલના ભાઇ તથા મયુર/ ભુમીના પિતાશ્રી તથા જયકુમાર નરેન્‍દ્રભાઇ ભાતેલીયા તથા કિંજલબેન ઉનડકટના સસરા તથા સંજયભાઇ નરોતમભાઇ પોપટના બનેવીનું દુઃખદ અવસાન આજ રોજ તા.૧૨ શુક્રવારના રોજ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૩ શનિવારના રોજ સાંજે પ વાગ્‍યે શ્રી સોમનાથ મહાદેવ મંદિર, રણુજા મંદિર પાછળ, જીઇબીની સામે નાગરીક બેંકવાળી શેરી મુકામે રાખેલ છે. સાસરી પક્ષની સાદડી સાથે રાખેલ છે.

તારાબેન પુજારા

રાજકોટઃ ગં.સ્‍વ. તારાબેન મૂળજીભાઇ પુજારા તે ગં.સ્‍વ.રંજનબેન ચીમનલાલ ગણાત્રાના માતૃશ્રી તથા સ્‍વ ચીમનલાલ નાનાલાલ ગણાત્રાના સાસુ અને સમીરભાઇ, દેવેનભાઇ, કપિલભાઇ, અને નિશિતભાઇના નાની શ્રીજીચરણ પામેલ છે ને તેમનું બેસણું ૧૩ને શનિવારે સાંજે ૫થી ૬ રાજરાજેશ્વરી મહાદેવ મંદિર, રાજલક્ષ્મી પાર્ક, આનંદ પેલેસની બાજુમાં, નાણાવટી ક્રોસ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૭૨૭૭ ૧૭૫૦૫

બચુદાસ રામાનંદી

ગોંડલ : બચુદાસ નારણદાસ રામાનંદી (બી. એન. રામાનંદી) પૂર્વ ગૃહપતી બલાશ્રમ ગોંડલ (ઉ.૭૭) તે મંગળાબેનના પિત તે હિરેનભાઇ, ચેતનભાઇના પિતાશ્રી તથા તેજલબેન ચેતનભાઇ રામાનંદી ના સસરા તથા અક્ષના દાદા ચંદ્રેશકુમાર રવિભાઇ દેવમુરારી (જમાઇ) શીતલબેન ચંદ્રેશકુમાર દેવમૂરારી (પુત્રી) તથા વત્‍સલ તથા મનાલી ચંદ્રેશકુમાર દેવમુરારી તેના નાનાનું તા. ૧૧ ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧પ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન સ્‍થળ સુખનાથ નગર સરકારી દવાખાના પાછળ ગોંડલ મુકામે રાખેલ છે.

હિતેષકુમાર દવે

રાજકોટ : ધારી (પ્રેમપરા)નાં સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્‍વ. હિતેષકુમાર રમેશભાઇ દવે (ઉ.વ.૪૦) તે દિનેશભાઇ  (વડોદરા) લલીતભાઇ (ધારી)ના ભત્રીજા તથા મયંકભાઇ (રાજકોટ)ના વડીલબંધુ, તથા હેત દવેના પિતાશ્રીનું તા. ૧ર અવસાન થયેલ છે. બેસણુ તા. ૧પ ને સોમવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્‍થાન ધારી પ્રેમપરા શંકરના મંદિર પાસે રાખેલ છે. દિનેશભાઇ દવે ૯૯૭૯૬ રર૩૯૦, લલીતભાઇ મો. ૯૪ર૭પ ૦પ૧૦૦, મયંક દવે મો. ૯૭ર૭૧ ૧૧પ૦૯

ચંપાબેન દુદકિયા

રાજકોટ :.. ગુર્જર સુતાર ચંપાબેન પ્રાગજીભાઇ દુદકિયા (ઉ.૮૭) તે સ્‍વ. પ્રાગજીભાઇ પરસોતમભાઇ દુદકિયા (જીવાપર - ટંકારાવાળા)ના પત્‍ની તથા સ્‍વ. રમેશભાઇ, શશીકાન્‍તભાઇ, સ્‍વ. મુકેશભાઇ, અલ્‍કાબેન શૈલેષકુમાર વાલંભીયા અને રંજનબેન સુરેશકુમાર પંચાસરાના માતા તથા સ્‍વ. અંદરજીભાઇ ભગવાનજીભાઇ બકરાણીયા (રાજપરા વાળા)ના દીકરી તથા સ્‍વ. બટુકભાઇ, સ્‍વ. જમનભાઇ, સ્‍વ. હરિદાસભાઇ, સ્‍વ. કાન્‍તીભાઇ, વિનોદભાઇ અને પ્રવિણભાઇના બહેનનું તા. ૧૧ ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણુ તા. ૧પ ને સોમવારે સાંજે ૩ થી ૬, ગામ રફાળા (તા. જી. રાજકોટ) ખાતે રાખેલ છે.

હંસાબેન દેવમુરારી

ટંકારા : હંસાબેન ગુણવંતરાય દેવમુરારી ઉ.વ.૭ર તે સ્‍વ. ગુણવંતરાય જાનકીદાસ દેવમુરારીના ધર્મપત્‍ની અને સ્‍વ. અલ્‍પેશ ગુણવંતરાય દેવમુરારી અલ્‍કાબેન જગદીશભાઇ (ટંકારા) હીનાબેન સુરેશભાઇ (ટંકારા) ચંદ્રીકાબેન જીતેશકુમાર (કાલાવડ) સરોજબેન ચત્રભુજ (ઇશ્વરનગર) લતાબેન હિતેશકુમાર (જામરાવલ) અંજુબેન અલ્‍કેશકુમાર (જામરાવલ)ના માતુશ્રીનો તા. ૧ર-૮-ર૦રર ના રોજ સાંકેતવાસ થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૧પ સોમવાર સાંજે ૩ થી પ ચિત્રકુટ ધામ, ઉગમણા નાકા, ટંકારા ખાતે રાખેલ છે.

મનોજકુમાર વ્‍યાસ

રાજકોટ : મુળલભાઇ હાલ રાજકોટ નિવાસી સ્‍વ. શાષાી મનોજકુમાર વજેશંકર વ્‍યાસ (ઉ.વ.પ૪) નું તા. ૧ર નાં અવસાન થયેલ છે.

તે હીરાબેન વજેશંકર વ્‍યાસના પુત્ર તથા રમાબેન તથા સ્‍વ. ભારતીબેન ના ભાઇ તથા સૌરભભાઇ પ્રવિણચંદ્ર વ્‍યાસના કાકાનું બેસણુ આજે તા. ૧૩ ના શનીવારે સાંજે ૪ થી પ, ૪ કેવડાવાડી દિપક ખમણવાળી શેરી રવિ કિરણ એપાર્ટમેન્‍ટ ખાતે રાખેલ છે.

ગીતાબેન ભટ્ટ

રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ રાજકોટ ગીતાબેન જયંતિભાઈ ભટ્ટ (ઉ.વ.૬૬) તે જશુબેન (બાલમંદીરવાળા)ના પુત્રી તથા દેવેન્‍દ્ર (દિનુભાઈ) તેમજ સ્‍વ.મધુકર મોહનલાલ ભટ્ટના ભાણેજ, સ્‍વ.હર્ષા ગોપાલદાસ ભાલોડીયાના નાનીબહેન, ડો.શ્રેયસ અને ડો.મૈત્રેય જી.  ભાલોડીયાના માસીનું તા.૧૨ના શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. તેઓની ભાઈઓ તથા બહેનોની પ્રાર્થનાસભા સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે ડો.મૈત્રેય ભાલોડીયાના નિવાસસ્‍થાન સાનિધ્‍ય એપાર્ટમેન્‍ટ ૨૫૩ એ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ, મોટામવા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેશભાઈ મકવાણા

રાજકોટઃ મકવાણા સુરેશભાઈ જગદીશભાઈ (ઉ.વ.૪૭) તે રાજેશભાઈ જગદીશભાઈ મકવાણાનાં નાનાભાઈનું તા.૧૨નાં શુક્રવારના રોજ અવસાન  થયેલ છે. તેમનું બેસણું તા.૧૫ના સોમવારે શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિની વાડી રૈયારોડ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશભાઈ જગદીશભાઈ મકવાણા મો.૯૯૦૪૫ ૮૦૪૩૨

હંસાબેન જોબનપુત્રા

રાજકોટઃ હંસાબેન વસંતરાઈ જોબનપુત્રા (ઉ.વ.૮૯)  તે સ્‍વ.મુકેશભાઈ વસંતરાઈ જોબનપુત્રા (યોગી કલોથ સ્‍ટોર, રાજકોટ)ના માતુશ્રીનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૫ના રોજ સાંજે ૫ થી ૬, કોપરસીટી કલબહાઉસ, વાંકાનેર સો.જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાવેશભાઈ જોટંગીયા

રાજકોટઃ બીલખા નિવાસી સ્‍વ.બચુભાઈ જીવરાજભાઈ જોટંગીયાના પુત્ર રમણીકભાઈ (હાલ રાજકોટ)ના પુત્ર ભાવેશભાઈ રમણીકભાઈ જોટંગીયા (ઉ.વ.૩૬) તે હિરેનભાઈના મોટાભાઈનું તા.૧૦ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું રાજકોટ મુકામે તા.૧૫ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ આઈ- વીંગ, સોપાન હિલ, રૈયા હિલ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ બીલખા મુકામે તા.૨૦ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ સગર સમાજની વાડી, બસ સ્‍ટેન્‍ડ પાછળ, બીલખા ખાતે રાખેલ છે. રમણીકભાઈ મો.૯૯૨૫૩ ૩૬૧૦૨, હિરેનભાઈ મો.૯૭૨૭૨ ૧૦૪૪૧

નારાયણદાસ નરસીયન

રાજકોટઃ નારાયણદાસ એન.નરસીયન (ઉ.વ.૮૪) ભૂતપૂર્વ યુનિયન અગ્રણી (જી.ઈ.બી.) તે સંજય અને. નરસીયન ભૂતપૂર્વ પ્રિન્‍સીપાલ, સુભદા ઈન્‍ટ. એજયુકેશનવાળાનાં પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૧૨નાં રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૪નાં રોજ સાંજે ૪ થી ૬ માં રાખેલ છે. મો.૮૨૦૦૫ ૨૮૮૨૦, મો.૯૫૧૦૨ ૮૧૬૫૯

રાજકોટ : મુળ પારડી હાલ રાજકોટ નિવાસી શ્રી નિર્મળાબેન કાંતીલાલ કારીયા તે સ્‍વ. કાંતિલાલ ઓધવજી કારીયાના ધર્મપત્‍ની તથા સ્‍વ. કિરીટભાઇ, શ્રી દેવેન્‍દ્રભાઇ, શ્રી જયેશભાઇ તથા સ્‍વ.રંજનબેન પ્રવિણભાઇ કોટક, રશ્‍મિબેન અનિલભાઇ કાનાબારના માતૃશ્રી અને નૈમીષ તથા મીતના દાદી તા.૧૩-૮-રરના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૧પ-૮ને સોમવારના રોજ ગોંડલ રોડ પી.ડી.માલવીયા કોલેજ, રામનગર-ર, રામમંદિર સાંજે પ કલાકે રાખેલ છે.

બાબુભાઇ ચોવટીયા

અમરેલી : બાબુભાઇ દુદાભાઇ ચોવટીયા (ઉ.વ.૭૦) તે મુકેશભાઇ તથા સંજયભાઇના પિતાશ્રીનું તા.૧રને શુક્રવારના અવસાન થયેલ છે. બેસણું તા.૧પને સોમવાર બપોરે ૩ થી ૬ રાખેલ છે. સ્‍થળ : કૃષિ યુનિવર્સિટી હોલ લીલીયા રોડ અમરેલી ખાતે રાખેલ છે.