Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020
જુનાગઢના હીરાભાઇ હેડવાળાનાં માતુશ્રી દુધીબેનનું ૧૦૪ વર્ષની વયે અવસાન

જુનાગઢ : વિરપુર-જલારામ નિવાસી તળપદા કોળી ગં.સ્વ. દૂધીબેન રવજીભાઇ મેર (ઉ.વ.૧૦૪) તે સ્વ. બાબુભાઇ તથા હીરાભાઇ હેડવાળા (જૂનાગઢ), કેશુભાઇ, દિનેશભાઇ તથા ધીરૂભાઇ તેમજ જયાબેન અને વજીબેનનાં માતુશ્રીનું તા. ૧૧ ને શનિવારનાં રોજ અવસાન થયેલ છે. કોરોના સંકટને લઇ સદ્ગતનું ઉઠમણુ - બેસણું રાખેલ નથી.

ચરાડવાઃ દિપકભાઇ માકાસણાનું દુઃખદ અવસાનઃ લૌકીક પ્રથા બંધ

રાજકોટઃ દિપકભાઇ ધીરૂભાઇ માકાસણા (ઉ.વ.૪૦)નું તા.૧૨ રવિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી સદ્ગતનું બેસણું તેમજ લૌકીક પ્રથા બંધ રાખેલ છે. રાજેશભાઇ ધીરૂભાઇ માકાસણા મો.૯૭૨૭૩૭૯૫૦૦, ભરતભાઇ ગાંડુભાઇ માકાસણા મો.૮૭૮૦૨ ૩૧૧૫૫, વિવેક, પ્રિન્સ, ચિરાગ, સાવન તથા  માકાસણા પરિવારના જયશ્રી કૃષ્ણ

અવસાન નોંધ

દેવદાનભાઇ હુંબલ

રાજકોટ : આહીર દેવદાનભાઇ લાખાભાઇ હુંબલ (ઉ.૮૧) તે વનરાજભાઇ, હરદેવભાઇ તથા પુષ્પાબેનના પિતાશ્રીનું તા. ૧ર નાં રવિવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. વનરાજભાઇ હુંબલ (મો. નં. ૮૩૪૭૭ ૧૧૭૧ર)

પુષ્પાબેન ગોહેલ

રાજકોટઃ પુષ્પાબેન ધનજીભાઇ ગોહેલ તે ધનજીભાઇ અમરસિંહભાઇ ગોહેલના પત્નિશ્રી અને રણજીતસિંહ તખ્તસિંહ વાઘેલાના બેન અને નીરજભાઇ ધનજીભાઇ ગોહેલના માતાશ્રીનું તા.૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં લઇને સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને સોમવારના રોજ રાખેલ છે.

સરલાબેન વ્યાસ

મોરબી :ઔદીચ્ય સમવાય ખરેડી બ્રાહ્મણ મોરબીવાળા સરલાબેન વિનોદરાય વ્યાસ (ઉ.વ.૭૫) તે વિનોદરાય વ્યાસના પત્ની તેમજ સ્વ જનકભાઈ, મનોજભાઈ, બિંદુબેન, રેખાબેન અને ઇલાબેનના માતા તેમજ હરમીત, ઋતાંગી અને મૃણાલના દાદી તથા ભુપતભાઈ, શ્વેતાબેન, મુકેશભાઈના કાકી તેમજ પ્રફુલભાઈ અને અનિલભાઈના મોટા બહેનનું તા. ૧૦ ના રોજ કૈલાશવાસ થયેલ છે કોરોના મહામારીને પગલે સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

ભાનુબેન છગ

ગોંડલઃભાનુબેન નંદલાલ છગ (ઉ.૭૨) તે વિપુલભાઈ તથાં દિપકભાઇ નાં માતુશ્રી નું તા.૧૦મીએ અવસાન થયું છે લૌકિક તથાં બેસણું બંધ રાખેલ છે.

જયાબેન વાઘેલા

રાજકોટઃ સ્વ. ભીખુભાઇ હિરજીભાઇ વાઘેલાના પત્નિ તથા હરેશભાઇ ભીખુભાઇ વાઘેલા તથા રાજેશભાઇ ભીખુભાઇ વાઘેલાના માતુશ્રી જયાબેન ભીખુભાઇ વાઘેલા (કારડીયા રાજપુત) તા.૧૧ શનિવારના રોજ અક્ષરવાસ થયેલ છે. વર્તમાન સમયમાં કોરોનાની પરિસ્થિતિ અને સરકારશ્રીના નિયમોને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૧૩ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન નિવાસ સ્થાને રાખેલ છે. આનંદનગર કોલોની, બ્લોક નં.એ ૧૪૪ રૂમ નં.૪૬૮, ગાયત્રી મંદિરની સામે રાજકોટ હરેશ વાઘેલા મો.૭૦૪૮૨ ૮૫૭૬૯, રાજેશ વાઘેલા ૭૫૭૫૦ ૮૫૭૬૯

મીનાબેન ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચ. મુળ મોટીખીજડીયા હાલ રાજકોટ (કુવાડવા) ગં.સ્વ. મીનાબેન અરૂણભાઇ ત્રિવેદી તે સ્વ. અરૂણભાઇ અમૃતલાલ ત્રિવેદીના ધર્મપત્નિ (ઓઘવાણી) તે તેજસ અરૂણભાઇ ત્રિવેદીના માતુશ્રી સ્વ. અમૃતલાલ બાલાશંકર ત્રિવેદીના  પુત્રવધુ તેમજ સ્વ. સુખાભાઇ, સ્વ. વિનુભાઇ, હરીભાઇ, બટુકભાઇ, સ્વ. મુકેશભાઇના ભાઇ ના ધર્મપત્નિ તથા સ્વ. ચંપકલાલ કરૂણાશંકર ભટ્ટ (ગાંધીનગર) ના દિકરી હર્ષીતભાઇ ચંપકલાલ ભટ્ટ તથા ઇલાબેન સુરેશભાઇ જાનીના બેનનું તા.૧૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. તેજસ ત્રિવેદી મો.૯૫૫૮૭૦૬૧૧૧

જેન્તીભાઇ રાઠોડ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિ જેન્તીભાઇ ગીરધરભાઇ રાઠોડ તે સ્વ. ગીરધરભાઇ માધવજીભાઇ રાઠોડના પુત્ર તથા હર્ષદના પીતાશ્રી તથા કીરીટભાઇ (કાળુભાઇ લસણવાળા) સ્વ. મહેશભાઇ, શ્રી ગીરીશભાઇના નાનાભાઇ તથા પ્રવીણભાઇ ઠાકરસીભાઇ ચાવડાના જમાઇનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તો તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. હર્ષદભાઇ મો.૯૯૭૯૦ ૧૨૩૬૦, કાળુભાઇ ૯૦૯૯૭૦૧૩૦૩, પરેશભાઇ ૯૭૨૬૫ ૯૨૦૮૯, ગીરીશભાઇ મો.૯૭૨૩૬ ૧૭૫૨૧,

મંજુબેન પરમાર

રાજકોટઃ મુળ ગામ હકુભા હાલ રાજકોટ નિવાસી સ્વ. પ્રકાશભાઇ બાબુભાઇ પરમારના ધર્મપત્નિ મંજુબેન પ્રકાશભાઇ પરમાર તે અલ્પેશ, મહેશ,મુકેશના માતુશ્રી તથા સ્વ. રાજેશભાઇ બાબુભાઇ પરમારના ભાભી, નીખીલ રાજેશભાઇ પરમારના કાકી તથા કાન્તીલાલ ચુુનીલાલ કાચા તથા પરેશભાઇ શીવલાલ ગાંગાણીના સાળાવેલીનું તા.૧૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણંુ રાખેલ છે. મો.૯૯૭૯૧ ૦૩૪૬૪,૮૩૨૦૪ ૭૫૧૪૭

ભરતકુમાર આડેસરા

રાજકોટઃ મોરબી નિવાસી આડેસરા  લાલજીભાઇ ઓધવજીભાઇના પુત્ર ભરતકુમાર લાલજીભાઇ (ઉ.વ.૬૦) તે  પાટડીયા દેવચંદભાઇ ભુદરભાઇ  વાંકીયાવાળા (મુ.વનાળિયા)ના જમાઇ તેમજ સ્વ. હસમુખભાઇ વ્રજલાલભાઇ , કાંતીભાઇ, ગીરીશભાઇ, પ્રફુલભાઇના બનેવીનું તા.૧૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું  પીયરપક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને સોમવારે સવારે ૧૦ થી ૧૧:૩૦ કલાકે રાખેલ છે. વ્રજલાલભાઇ ૯૯૦૪૦ ૫૫૫૧૦, કાંતીભાઇ ૯૨૨૭૪ ૨૨૭૧૬, ગીરીશભાઇ ૯૯૨૪૦ ૨૧૧૩૨, પ્રફુલભાઇ ૯૮૨૪૫ ૦૧૯૪૬, રશિમનભાઇ ૮૧૬૦૦૪૧૦૨૭,

અરૂણભાઇ વાગડીયા

રાજકોટઃ સોની અરૂણકાંત પરષોતમદાશ વાગડીયા (જુનાગઢ વાળા) હાલ રાજકોટ તે કિશનભાઇ, નેહાબેન સ્વ. બેશીભાઇના પિતાજી તા.૧૧ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. મો.૯૮૨૪૯ ૬૮૭૭૮

જશવંતીબેન માંડલીયા

રાજકોટઃ ગો.વા.સોની કાંતિલાલ ભગવાનજીભાઇ માંડલીયા (કોઠારીયાવાળા) ના ધર્મપત્નિ ગ.સ્વ. જશવંતીબેન કાંતીલાલ માંડલીયા તે અરવિંદભાઇ, હર્ષદભાઇ, પ્રદીપભાઇ, શૈલેષભાઇ, કનકબેન તથા ચંદ્રિકાબેનના માતુશ્રી તેમજ હેમલ, જય,રાજ, નિકુંજ, જેનીસના દાદી તથા અ.નિ.સોની હરીલાલ જગજીવનદાસ રાધનપરા (વાંકાવદર)ના દિકરીનું આજરોજ તા.૧૩/૭ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનુંક ટેલીફોનીક બેસણું આજરોજ તા.૧૩/૭ ના સોમવારના સાંજે પ-૩૦ થી ૬-૩૦ રાખેલ છે હાલના સંજોગોને ધ્યાનમાંં રાખતા (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)