Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021
નટવરલાલ વડગામાનું અવસાનઃ આજે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : નટવરલાલ હરીલાલ વડગામા (ઉ.વ.૮૩) તે સ્વ. ચંદુભાઇ, સ્વ. જયંતીભાઇ, દલસુખભાઇ, સ્વ. વિનોદભાઇના ભાઇ, રાજેશભાઇના પિતાશ્રી કીરણબેન, પન્નાબેન હિતેન્દ્રકુમાર ભાલારા-અમદાવાદના વડીલનું તા. ૧૦-પ-ર૧ ને સોમવારના દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું આજરોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશભાઇ મો. ૯૯૧૩૭ ૪પ૮પ૪, મો. ૯૯૭૯૧ ૦૩૯૧૩, મો. ૯૯રપ૬ ૧ર૯રપ

માંડવી ચોક દેરાસરના ટ્રસ્ટી સેક્રેટરી તથા મણીયાર દેરાસરના કન્વીનર દિલીપભાઇ પ્રેમચંદભાઇ પારેખ અરિહંત શરણ પામ્યાઃ કાલે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : સ્વ. પ્રેમચંદભાઇ બાલાચંદભાઇ પારેખ (કાગદી) ના સુપુત્ર દિલીપભાઇ (ઉ.૭૪) (રીટા. બેન્ક ઓફ ઇન્ડીયા) તે માંડવી ચોક દેરાસરના ટ્રસ્ટી - સેક્રેટરી તથા મણીયાર દેરાસરના કન્વીનર તે સ્વ. વર્ષાબેનના પતિ, હિરલ મયંકકુમાર મહેતા (જામનગર) અને વિશાલના પિતા તથા સ્વ. હસમુખભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ (અકિલા), કિશોરભાઇ, સ્વ. સુધાબેન નલીનભાઇ શેઠ (મુંબઇ)ના નાના ભાઇ તથા સ્વ. ઇન્દ્રજીતભાઇ અને નરેશભાઇ (પૂર્વ કર્મચારી-આરએમસી)ના મોટાભાઇ તે સ્વ. નંદલાલ વલમજી શાહ (વાંકાનેર વાળા)ના જમાઇ તા. ૧૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને લઇ તેમનું ટેલીફોનીક બેસણું તા. ૧૪- ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ સુધી રાખેલ છે. વિશાલ ૯૪ર૭ર ૩૭ર૯૧, નરેશભાઇ ૯૮ર૪૦ ૧પરપપ, હિરલ મહેતા ૯૪ર૭૭ ર૦૦૪૬.

જામખંભાળીયાઃ ડો.હસમુખ કોટેચાના ધર્મપત્નિનું દુઃખદ અવસાન આજે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ જામ ખંભાળીયા નિવાસી ડો. હસમુખ  ધીરજલાલ  કોટેચા (ગાયનેક) (કોટેચા હોસ્પીટલ વાળા) ના ધર્મપત્ની ડો. રેખાબેન એચ. કોટેચા (ઉ.વ.૬૬) જે કશ્યપ ભાઈ એચ. કોટેચા તથા અનુષ્રીબેન જે. ગંડેચા (રાજકોટ) વાળાના માતૃશ્રી તેમજ જૂનાગઢ નિવાસી ધનજીભાઈ પોપટના દીકરી તથા શ્રી અનુપભાઈ, ડો. મુકેશભાઈ થતા, રાજુભાઈ પોપટના બહેન  તથા ભરતભાઈ કોટેચાના નાનાભાઈના પત્ની તેમજ શરદભાઈ તથા નીલમબેન  પાંધીના ભાભીનું તા.૧૦ (સોમવાર)ના રોજ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી પણ સાથે  આજે તા. ૧૩ ગુરૂવારના રોજ સાંજે ૪  થી ૬ રાખેલ છે. ડો. હસમુખ કોટેચા - મો.૯૮૨૪૮ ૩૭૪૬૮, કશ્યપ(પીન્ટુ)  - મો.૯૮૨૪૦ ૯૭૧૬૩, શરદભાઈ કોટેચા મો.૯૮૨૫૪ ૭૯૫૫૩, મોન્ટુ  મો.૯૮૨૫૯ ૮૯૩૦૦, પિયર પક્ષ અનુપભાઇ પોપટ મો.૮૩૨૦૬ ૭૦૪૦૦ ટેલીફોનીક તેમજ વોટસએપમાં મેસેજ દ્વારા સાંત્વના પાઠવવા વિનંતી કરાઇ છે.

આટકોટના યુવા પત્રકાર કરશન બામટાના મામા સ્વ.વસંતભાઇ મહેતાનું અવસાન

આટકોટ : મુળ વતન કોટડાપીઠ હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ વસંતરાય હરિરામ મહેતા (ઉવ.૮૧) તે ઇન્દિરા, ગિરિશ, મુકેશ, નીતિનના પિતાશ્રીનું તા. ૧૨ને બુધવારે અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૧૪ને શુક્રવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે. ગિરિશ વસંતરાય મહેતા મો. ૯૯૨૫૨ ૩૩૩૯૯, મુકેશ વસંતરાય મહેતા મો. ૯૭૨૩૧ ૩૧૬૩૦, નિતીન વસંતરાય મેહતા મો. ૯૪૨૭૨ ૩૪૪૯૮, ઇન્દિરા નરેન્દ્રભાઇ દવે પુત્રી મો. ૯૮૭૯૭ ૦૯૬૧૧.

જાણીતા ઉદ્યોગપતિ, દાનવીર શ્રેષ્ઠી કાંતિસેન શ્રોફ 'કાકા'નું દુઃખદ નિધન : ભાવનગર રહ્યા બાદ કચ્છની સેવામાં જીવન કર્યુ હતુ સમર્પિત

(વિનોદ ગાલા,ભુજ) કચ્છી માડુઓમાં પૂ. કાકાના નામે જાણીતા કાંતિસેન શ્રોફ ૯૮ વર્ષની જૈફ વયે પણ સામાજિક સેવામાં પ્રવૃત્ત હતા. મૂળ કચ્છી ભાટીયા અને ભાવનગર રહ્યા બાદ કચ્છને પોતાની સેવાભૂમિ બનાવનાર કાંતિસેન ઁકાકાઁ એ પોતાના દિવંગત ધર્મપત્ની ચંદાબેન શ્રોફ સાથે મળીને વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શ્રુજન, એલએલડીસી જેવી સંસ્થાઓ સ્થાપી હતી. જેના માધ્યમથી કચ્છના અન્ય દાતાઓ અને ગ્રામજનોને જોડી લોકભાગીદારી સાથે કચ્છના ગ્રામવિકાસના ઉત્થાનના સંકલ્પ દ્વારા જળસંગ્રહ, ખેતી, પશુપાલન, હસ્તકલા સહિતના ક્ષેત્રે સ્વરોજગારીના લોકઉપયોગી કાર્યો કરી કચ્છની કાયાપલટ કરવામાં તેમનું મહત્વનું પ્રદાન અને હિસ્સો હતો. દાનવીર સાથે કર્મશીલ શ્રેષ્ઠી મુરબ્બી કાંતિસેન શ્રોફ પૂ. કાકાના નિધનથી કચ્છે એક રાહબર અને પોતાના હામી ગુમાવ્યા છે. તેમના નિધનના સમાચાર કચ્છ અને કચ્છ બહાર રહેતાં કચ્છી માડુઓમાં ઊંડા શોકનું મોજું ફરી વળ્યુ છે.

અવસાન નોંધ

ભાવનાબેન અઢીયા

મોરબીઃ જોડીયાવાળા સ્વ. ગીરધરલાલ જીવરાજભાઈ અઢીયાના પુત્રવધુ તથા કૌશિકભાઈ અઢીયાના પત્ની ભાવનાબેન (ઉ.વ. ૪૯) તે જતીનભાઈ, નીધીબેન, મીહીરના માતુશ્રી તેમજ હર્ષિલ તથા મનસ્વીના દાદી તથા સમીરભાઈ, જયેશભાઈ, પીયુષભાઈના ભાભી તથા સ્વ. મનસુખલાલ ગોકળદાસ મોરજરીયાના પુત્રી અને નિલેશભાઈ મનસુખલાલ મોરજરીયા (જેતપુરવાળા)ના બહેનનુ તા. ૧૨ના બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તથા પીયરપક્ષની સાદડી તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાવિનભાઈ ધ્રુવ

ગોંડલઃ દશા સોરઠીયા વણિક જ્ઞાતિના ભાવિન રમેશભાઈ ધ્રુવ (ઉ.વ. ૩૮) તે રમેશભાઈ હરિલાલ ધ્રુવ (કો કો બેંકવાળા)ના પુત્ર તથા પરેશભાઈના નાનાભાઈ, સ્વ. હર્ષદભાઈ ધ્રુવ અને રાજુભાઈ ધ્રુવના ભત્રીજા તેમજ તરૂણભાઈ, જીતુભાઈ, નિમેષના ભાઈનું અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ મો. ૯૮૯૮૧ ૧૫૦૩૩, પરેશભાઈ મો. ૯૯૦૯૬ ૧૭૨૪૯

ઈશ્વરલાલ ભટ્ટ

જૂનાગઢઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના, ઉપલેટા હાલ જૂનાગઢ ઈશ્વરલાલ કરૂણાશંકર ભટ્ટ (ચરખડી) (ઉ.વ. ૮૬) તે દિવ્યકાંતભાઈ (ઉપલેટા), સંદીપભાઈ (રાજુ) (જૂનાગઢ), શિલાબેન વી. દવે (અમરેલી), સ્વ. હરેન્દ્રભાઈ, સ્વ. શિવપ્રસાદભાઈ, જયાબેન એમ. ત્રિવેદી (ગાંધીનગર), જસવંતિબેન આર. જાની (ગોંડલ)ના ભાઈ અને કિશોરભાઈ (જૂનાગઢ), જનકભાઈ (ગાંધીનગર), દિલીપભાઈ (જૂનાગઢ), પિનાકીનભાઈ (જૂનાગઢ)ના કાકા તેમજ સ્વ. નિલેશભાઈ, સચિનભાઈ (અમદાવાદ)ના મોટાબાપુજી તેમજ હારિત (વડોદરા), દિપ (વડોદરા), હિરવા તથા પરકિનના દાદાનું તા. ૧૦ના સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૩ના ગુરૂવારે સવારના ૧૦ થી ૫ રાખેલ છે.

કુસુમબેન રાજાણી

રાજકોટઃ સ્વ.કુસુમબેન મુકેશભાઈ રાજાણી (ઉ.વ.૬૨) તે સ્વ.વલ્લભદાસ ગોરધનદાસ રાજાણીના પુત્રવધુ અને મુકેશભાઈ રાજાણીના ધર્મપત્નિ તથા માધુરી, દીપ્તી, અમીના માતુશ્રીનું તા.૧૦ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી  તા.૧૩ને ગુરૂવાર, સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઈ રાજાણી મો.૯૪૨૭૨ ૫૪૪૪૮, સંજયભાઈ રાજાણી મો.૯૯૭૯૩ ૦૮૬૯૬, કીરીટભાઈ રાજાણી મો.૯૪૨૮૬ ૭૪૪૭૪, કાંતીલાલ રાયચુરા (બનેવીશ્રી) મો.૯૪૨૭૨ ૨૦૦૩૫, કિશોરભાઈ તકવાણી (ભાઈ) મો.૯૮૨૫૦ ૭૮૦૯૬, ભરતભાઈ તકવાણી (ભાઇ) મો.૯૮૨૫૦ ૩૧૬૪૭, પ્રવિણભાઈ તકવાણી (ભાઈ) મો.૯૮૨૫૦ ૩૧૫૪૭

વિજયાબેન બાબરીયા

રાજકોટઃ રાજપરા (ગઢવાળા) નિવાસી હાલ રાજકોટ દશા સો.વણીક સ્વ.દ્વારકાદાસ ભાઈચંદભાઈ બાબરીયાના ધર્મપત્નિ ગં.સ્વ.વિજયાબેન દ્વારકાદાસ બાબરીયાા તે ભરતભાઈ, દિપકભાઈ, સ્વ.અજયભાઈ તથા કિશનભાઈ તેમજ ભારતીબેન, અસ્મીતાબેન, બોનીબેનના માતુશ્રી તેમજ સ્વ.ખુશાલભાઈના નાના ભાઈના પત્નિ તથા સ્વ.સુરેશભાઈના ભાભી તા.૧૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઈ મો.૯૭૨૩૪ ૯૧૭૧૬, દિપકભાઈ મો.૯૭૨૪૬ ૮૧૫૮૪

મહેશભાઈ ખખ્ખર

રાજકોટઃ સ્વ.હરગોવિંદદાસ હીરજીભાઈ ખખ્ખરના પુત્ર મહેશભાઈ (ઉ.વ.૬૩) (નિવૃત રા.મ્યુ.કો.) તે સુરેશભાઈ ગીરધરલાલ મીરાણી (વાંકાનેર)ના બનેવીનું તા.૧૨ બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૪ શુક્રવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. અરૂણભાઈ મો.૯૯૦૯૩ ૨૧૧૪૪

દિનેશભાઈ દાવડા

રાજકોટઃ મુળ માણાવદર નિવાસી સ્વ.ગોરધનદાસ ડાયાલાલ દાવડાના પુત્ર દિનેશભાઈ દાવડા (ઉ.વ.૬૪) તે સ્વ.રતિલાલ અમરશીભાઈ કાનાબાર (જેતપુર)ના જમાઈ તે ધીરજલાલના બનેવી, ભાનુબેન, મધુબેન, કાંતાબેન, ઉષાબેન અને જયશ્રીબેનના ભાઈ, વિશાખા સચીનકુમાર ગંધા, ડિમ્પલ કેયુરકુમાર ઘેલાણી અને અક્ષયના પિતાશ્રીનું તા.૧૦ને સોમવારના રોજ વડોદરા મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા સાદડી તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. અક્ષય મો.૯૦૩૩૪ ૭૬૯૦૪, મીનાબેન મો.૯૯૨૪૨ ૯૮૩૯૭, ધીરજલાલ કાનાબાર મો.૯૭૭૩૧ ૮૪૩૪૯, ડિમ્પલ મો.૭૪૦૫૧ ૪૩૩૬૨ વિશાખા મો.૮૮૬૬૭ ૧૦૮૭૧

જયાબેન સવાણી

ગોંડલઃ જુનાગઢ : બાબરા નિવાસી ગૌ.વા.વિઠ્ઠલદાસ સવાણીના પુત્રી ગં.સ્વ.જયાબેન પ્રાણલાલ ખીમાણી (ઉ.વ.૮૬) તે ગૌ.વા.રમેશભાઇ (રાજકોટ), સુરેશભાઇ (બાબરા), ગૌ.વા.રમાબેન મથુરદાસ બરછા (વડીયા) લીલાબેન ચુનીલાલ પોપટ (જામરાવલ) પ્રભાબેન મગનલાલ કટારીયા (રાજકોટ), જસુબેન મધુકાંતભાઇ દાવડા (જુનાગઢ)ના બહેનનું તા.૧૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમની ટેલીફોનીક સાદડી તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ (મો.૯૪૦૯૬ ૬૪ર૬પ)રાખેલ છે.

વર્ષાબેન ખીરા

ગોંડલઃ વડીયાઃ દેવળી નિવાસી સારસ્વત  બ્રાહ્મણ સ્વ. પ્રભાશંકર કેશવજી ખીરાના પુત્રી વર્ષાબેન પી.ખીરા (ઉ.વ.૭૦) તે સ્વ.દયાશંકર તેમજ સ્વ.અજયભાઇના બહેન તેમજ જુનાગઢ નિવાસી ભાવેશભાઇ તેમજ હિમાંશુભાઇ, પિયુષભાઇ (પિયુષઅદા) (ગોંડલ) ના ફૈબાનું તા.૧રને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ (મો.૯૯૧૩૦ ૪૬૭રર) રાખેલ છે.

વિલાસબેન ગોહેલ

ગોંડલઃ વિલાસબેન ગોહેલ (ઉ.વ.૬ર) તે શાંતીલાલ હરજીવન ગોહેલના ધર્મપત્ની તથા હરજીવન ગણેશભાઇ (મેંગણીવાળા)ના પુત્રવધુ તથા નિલેશભાઇ, પિયુષભાઇના માતુશ્રીનું તા.૧૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ શુક્રવારે સાંજે ૪ થી ૬ (મો. ૯૮રપ૮ ૮રપ૩ર) રાખેલ છે.

શાંતીલાલ સંઘાણી

ગોંડલઃ ઠા.સ્વ.મોરારજીભાઇ પોપટભાઇ સંઘાણીના પુત્ર શાંતીલાલ (ઉ.વ.૭૯) તે સ્વ.વ્રજલાલ, સ્વ.દિનકરભાઇ, શ્રી ચુનીભાઇ સ્વ.કાંતાબેન, સ્વ.હેમબેન તથા લલીતાબેનના ભાઇ તથા કિરીટભાઇ, પંકજભાઇ તથા વંદનાબેન જતીનકુમાર રાજવીર(રાજકોટ)ના પિતાશ્રી તથા સ્મીત, શ્રેયશના દાદા તથા સ્વ.મોરારજીભાઇ હંસરાજભાઇ મૃગ (અરડોઇ) ના જમાઇનું તા.૧૦ના રોજ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૧૪ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬(મો. ૯૮રપ૮ ર૦ર૩૦) રાખેલ છે.

ભાણજીભાઇ પરમાર

 ગોંડલઃ સ્વ.લુહાર ભાણજીભાઇ શામજીભાઇ પરમાર (ઉ.વ.૭પ) તે મુકેશભાઇના પિતાશ્રીનું તા.૧૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ (મો.૯૯રપ૮ પર૯૬પ) રાખેલ છે.

વસંતરાય મહેતા

જસદણઃ મૂળ વતન કોટડા પીઠા હાલ રાજકોટ નિવાસી રાજગોર બ્રાહ્મણ વસંતરાય હરીરામભાઇ મહેતા (ઉ.વ.૮૧) તે સ્વ.કંતનબેનના પતિ તથા ઇન્દીરા, ગીરીશ, મુકેશ, નીતીનના પિતાશ્રીનું તા.૧રના બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું  ટેલીફોનીક બેસણું તા.૧૪ શુક્રવાર સાંજે ૪ થી પ રાખેલ છે. ગીરીશ વસંતરાય મહેતા (મો.૯૯રપર ૩૩૩૯૯), મુકેશ વસંતરાય મહેતા (મો. ૯૭ર૩૧ ૩૧૬૩૦), નીતીન વસંતરાય મહેતા (મો. ૯૪ર૭ર ૩૪૪૯૮), ઇન્દીરા નરેન્દ્રભાઇ દવે-પુત્રી (મો.૯૮૭૯૭ ૦૯૬૧૧)

ચંદુલાલ હિન્ડોચા

રાજકોટઃ સાતોદડ વાવડી નિવાસી હાલ જુનાગઢના ચંદુલાલ પાનાચંદ હિન્ડોચા (ઉ.વ.૭૨) તે અશોકભાઈ, બીપીનભાઈ તેમજ મનીષાબેન મહેશકુમાર ચગના પિતાશ્રીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ. સ્વ.નું ટેલીફોનીક ઉઠમણું તા.૧૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશોકભાઈ મો.૯૮૭૯૪ ૫૪૨૩૮, બિપીનભાઈ મો.૯૮૭૯૪ ૮૦૧૩૧

નિકીતા શેઠ

રાજકોટઃ કુ.નિકીતા શેઠ (ઉ.વ.૨૨) તે સ્વ.મુકુંદભાઇ હરગોવિંદદાસ શેઠ (મોટા લીલીયાવાળા)ની પૌત્રી, હેતલબેન તથા શૈલેષભાઈની પુત્રી, તે ભાવિનભાઈ, મેહુલભાઈ તથા સંગીતાબેન ચેતનકુમાર પંચમીયાની ભત્રીજાનું તા.૧૨ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

લલિતભાઈ મહેતા

રાજકોટઃ મુળ ધ્રાફા નિવાસી હાલ રાજકોટ સ્વ.દલીચંદભાઈ કચરાભાઈ મહેતાના પુત્ર સ્વ.લલિતભાઈ દલીચંદભાઈ મહેતા (ઉ.વ.૭૯) તે બિંદેશ અને જાગૃતિબેન પિતાશ્રી, શિલ્પા અને બિરેનભાઈના સસરા તથા સ્વ.હેમતલાલ સવજીભાઈ પટેલના જમાઈ તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. બિંદેશભાઈ મો.૯૯૯૮૨ ૬૩૬૨૦, શિલ્પાબેન મો.૭૦૬૯૮ ૧૧૨૬૦, બિરેનભાઈ મો.૯૯૦૯૦ ૪૬૭૬૭, વિમલભાઈ મો.૯૪૨૮૬ ૬૮૧૧૧

પારૂલબેન બુધ્ધદેવ

રાજકોટઃ પારૂલબેન રસિકલાલ બુધ્ધદેવ (ઉ.વ.૭૨) તે સ્વ.રસિકલાલ ધીરજલાલ બુધ્ધદેવના ધર્મપત્નિ, સ્વ.પ્રેમચંદ મુલચંદ રાયઠઠ્ઠા (ધ્રોલ)ના પુત્રી, ગીરીશભાઈ રાયઠઠ્ઠાના બહેન, નિમેશભાઈ તથા નિમાબેન જયભાઈ મહેતા (રાજકોટ)ના માતુશ્રી, રૂપાબેન નિમેશભાઈ બુધ્ધદેવના સાસુ તથા માંગલ્ય અને પ્રત્યુશના દાદીમાનું ગુરૂવારે તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તથા પિયર પક્ષની સાદડી તા.૧૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (અન્ય તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

હુસામુદ્દીન ગર્ડરવાળા

રાજકોટઃ દાઉદી વ્હોરા હુસામુદ્દીન ઈસ્માઈલજી ગર્ડરવાળા (બુરહાની પેઈન્ટ એન્ડ હાર્ડવેર માર્ટ) તે ઝરીનાબેન ગર્ડરવાળાના શોહર, અલીઅસગરભાઈ, ફાતેમાબેન (રાજકોટ), મુનીરાબેન (જામનગર), તસનીમબેન (દુબઈ)ના બાવાજી, સકિનાબેનના સસરા, શમોઈલ અને મુસ્તફાના દાદાનું તા.૧૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમની ઝિયારતના સિપારા શુક્રવારના રોજ ટેલીફોનીક પર રાખેલ છે. મો.૯૦૯૯૪ ૬૯૫૫૨, મો.૯૯૨૫૧ ૪૬૧૫૦

અનિલભાઈ વાગડીયા

રાજકોટઃ સ્વ.ચંપકલાલ ચુતરદાસ વાગડીયાના પુત્ર અનિલભાઈ (ઉ.વ.૪૪) હિતેશભાઈ, ચેતનભાઈ, બીપીનભાઈ વાગડીયાના નાનાભાઈ પ્રિન્સ અને સુરજના કાકા તેમજ સોની શાંતિલાલ નટવરલાલ ધ્રાંગધ્રાવાળાના જમાઈનું તા.૧૨ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિતેશભાઈ મો.૯૮૨૫૧ ૫૧૬૯૭, ચેતનભાઈ મો.૯૭૨૭૬ ૮૧૫૦૬, પ્રિન્સ મો.૭૮૭૮૪ ૦૩૮૯૦, સુરજ મો.૯૮૯૮૯ ૧૦૫૧૧

પોપટલાલ પરમાર

રાજકોટઃ મૂળ વઢવાણ ગામ હાલ રાજકોટ નિવાસી પોપટલાલ ઉકાભાઈ પરમાર (ઉ.વ.૭૫) (એલ.આઈ.સી. રીટાયર્ડ) તે કેશુભાઈ, અરવિંદભાઈ, પ્રવીણભાઈ (રાજકોટ) અને ભાનુબેનના ભાઈ તેમજ નીતાબેન વીરાણીના પિતા અને દિલીપભાઈ વિરાણીના સસરાનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખવામાં આવેલ છે.

ચંદુભાઈ નથવાણી

રાજકોટઃ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળવાળા જયેશભાઈના સગા કાકાના દિકરા સ્વ.ચંદુભાઈ નથવાણી (ઉ.વ.૫૮)નું અવસાન થતા તેમને સંત પુનિતના ભજનો દ્વારા સભ્યો- ભાવિકો દ્વારા પોતાને ત્યાં ધુન- ભજન કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી, કોરોના મુકિત પ્રાર્થના (ફરજિયાત) કરી, ઓડિયો- વિડીયો કલીપ જયેશભાઈ નથવાણીને મોકલવાનો કાર્યક્રમ યોજાયેલ છે.

માલતીબેન સેજપાલ

વેરાવળ : સ્વ. અશોકકુમાર ચંદુલાલ સેજપાલના પત્ની માલતીબેન (ઉ.૬૩) તે જયદીપભાઇના માતુશ્રી તથા ચિ. કૌશીક ના કાકી તેમજ લક્ષ્મીદાસ વિઠલજી લાખાણી (વેરાવળવાળા)ના પુત્રી તથા ભરતભાઇ, વિનોદભાઇ, અનિલભાઇ, ચંદ્રીકાબેન, હીનાબેનના બહેન તેમજ ધર્મશભાઇ કારીયાના માસીનું તા. ૧૧ ના રોજ અવસાન  પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૩ ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે.

ચંદ્રમણીબેન શાહ

વેરાવળ : સ્વ. કરમચંદ પરમાણંદદાસ શાહના પુત્રી ચંદ્રમણીબેન (ઉ.૮૦) તે રજનીશભાઇ, સતીષભાઇના બહેન તેમજ ચેતનભાઇ, દીયાબેનના ફૈબા તા. ૧ર ના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિજયાબેન લખતરીયા

રાજકોટ : રાજકોટ નિવાસી વિજયાબેન શાંતીભાઇ લખતરીયા (ઉ.વ.૮પ) નું તા. ૧ર ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. ૯૯૯૮ર પ૩૮૯૦, મો. ૯૯૦૪પ રર૭૯૩, મો. ૯૯ર૪પ ૭૮૩૩૭

જયપ્રકાશભાઇ મહેતા

ભાણવડ : સ્વ.જેઠાલાલ મહેતાના પુત્ર જયપ્રકાશભાઇ જેઠાલાલ મહેતા (ઉવ.૬૭) તે અંજનાબેનના પતિ તથા દીપકભાઇ (હૈદરાબાદ), રશ્મીબેન સુધીર મહેતા, ભાવનાબેન પ્રમોદકુમાર શાહ, જાગૃતિબેન મહેશકુમાર મહેતાના ભાઇ અને સ્વ.કાંતિલાલ હેમતલાલ શાહના જમાઇ તેમજ સ્વ. યોગેશભાઇ,નરેશભાઇ, લયભાઇના સાળાનું તા. ૧૧ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા ૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દીપકભાઇ મો. ૯૨૪૬૨ ૯૮૭૩૫, નરેશભાઇ મો. ૯૮૨૫૦ ૭૫૮૩૮.

મન રાઠોડ

ઉપલેટાઃ ભરતભાઈ નાનાલાલ રાઠોડના પુત્ર મન ભરતભાઈ રાઠોડ (ઉ.વ. ૧૫)નું તા. ૧૦ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૩ના રોજ સાંજના ૪ થી ૬ દરમિયાન ટેલિફોનિક બેસણું રાખેલ છે.

અરૂણાબેન રૂઘાણી

ઉપલેટાઃ સ્વ. વ્રજલાલ નાથાલાલ રૂઘાણીના પત્ની અરૂણાબેન વ્રજલાલ રૂઘાણી તે સ્વ. વ્રજલાલ ખેરાજભાઈ રૂપારેલીયાના પુત્રી તેમજ યોગેશ રૂઘાણી, શિલ્પાબેન જોબનપુત્રા અને શીતલબેન ઉનડકટના માતુશ્રીનું તા. ૧૦ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૩ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

નીલાબેન ટાંક

રાજકોટ નિવાસી નિલાબેન મુકેશભાઈ ટાંક (ઉ.વ. ૫૦) તે મુકેશભાઈ ભગવાનજીભાઈ ટાંકના પત્ની તે રાજેન્દ્ર મુકેશભાઈ ટાંકના માતુશ્રીનું તા. ૧૨ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૪ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શાંતાબેન ચૌહાણ

રાજકોટઃ કારડીયા રાજપૂત શાન્તાબેન કેશુભાઈ ચૌહાણ (રાવણાવાળા) (ઉ.વ. ૯૦) તે અમીતભાઈ ઉદેસિંહ ચૌહાણ તથા નીરવભાઈ સુરેશભાઈ ચૌહાણના દાદીમાં તથા નનુસિંહ કેશરીસિંહ પરમાર, મહેશભાઈ વજેસિંહ પરમાર, અનિલભાઈ વજેસિંહ પરમાર, જીતેન્દ્રસિંહ વજેસિંહ પરમાર, શૈલેષ વજેસિંહ પરમાર તથા રાજેશ વજેસિંહ પરમારના નાનીબાનું તા. ૧૨ના અવસાન થયેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૧૪ના શુક્રવારે સાંજના ૪.૦૦ થી ૬.૦૦ રાખવામાં આવેલ છે. અમીતભાઈ મો. ૯૮૯૮૦ ૭૯૭૭૮, નીરવભાઈ મો. ૯૮૨૪૯ ૬૩૬૨૯, નનુસિંહ મો. ૬૩૫૫૫ ૦૭૬૫૫, મહેશભાઈ મો. ૯૯૨૫૧ ૦૭૭૦૭

શમીમબેન કપાસી

રાજુલા : મરહુમાં શમીમબેન હુસનઅલી કપાસી (ઉવ.૫૫) તે મુસ્તુફાભાઇ સાદીકઅલી ચૌહાણ (રાજુલાવાળા)ના બેરો તથા શીરીનબેન (રાજકોટ), રૂબાબબેન (પાકિસ્તાન), હુસેનાબેન (રાજકોટ), અબ્બાસભાઇ (રાજકોટ),ના બેન તેમજ મુરતુઝભાઇ, મલેકાબેન (મુંબઇ)ના ભાભી તા. ૧૨ને બુધવારે વફાત થયેલ છે. ટેલીફોનીક બેસણુ રાખેલ છે. ધાર્મિવિધી બંધ છે.  મો. ૯૯૯૮૭ ૭૪૭૫૨, મો. ૯૮૯૮૮ ૪૯૯૫૨.