Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019
ક્રાઇમ બ્રાન્ચના ઇન્દ્રજીતસિંહ ગોહીલના માતુશ્રીનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટ, તા.,૧૩: મૂળ ગામ કુકડ, હાલ રાજકોટ નિવાસી વિક્રમસિંહ જીવુભા ગોહીલના પત્ની ઇન્દ્રાબા (ઉ.વ.૬૧) તે જયદીપસિંહ ગોહીલ તથા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહીલના માતુશ્રી અને યજ્ઞદીપસિંહના દાદીમાનું તા. ૧રના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા. ૧પ-૪-ર૦૧૯ને સોમવારે  સાંજે  ૪ થી ૬, તેમના નિવાસસ્થાન ૩-લક્ષ્મીનગર (ચામુંડા કૃપા), ત્રિશુલ ચોક પાસે રાખેલ છે. તેમજ સ્વ.ની ઉતરક્રિયા તા. ર૦-૪-ર૦૧૯ ના રોજ રાખેલ છે.

અવસાન નોંધ

સરકારી પ્રેસ કર્મચારી અગ્રણી ડી.ડી. જાડેજાના પિતાશ્રીનું અવસાનઃ સોમવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ જંકશનમાં બેસણુ

રાજકોટઃ મૂળ ગામ ચાંદલી હાલ સરકારી પ્રેસ રાજકોટના કર્મચારી અગ્રણી શ્રી ડી.ડી. જાડેજાના પિતાશ્રી દિલીપસિંહ હકુભા જાડેજા (ઉ.વ. ૮૨) તે સ્વ. જામભા, સાવજુભા, અનોપસિંહના મોટાભાઈ તથા સુખદેવસિંહ, જયેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહ, મહેન્દ્રસિંહ, મયુરસિંહ, ઉપેન્દ્રસિંહ, શકિતસિંહના મોટાબાપુ તેમજ પ્રતિપાલસિંહના દાદાનું તા. ૧૩ને શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૫ને સોમવારના સાંજના ૪.૩૦ થી ૬.૩૦ દરમ્યાન અમારા નિવાસ સ્થાન જંકશન પ્લોટ-૧૩, મોરબી હાઉસ પાસે, કૈલાસવાડી સર્કલ નજીક, પરમેશ્વર સાઉન્ડની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

જોશનાબેન વ્યાસ

રાજકોટઃ ભાડલા નિવાસી ઔદિચ્ય ગુજરાત સાડા ચારસો બ્રાહ્મણ સ્વ.જોશનાબેન કૌશિકભાઈ વ્યાસ, તે અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ, નિરંજનભાઈના ભાઈના પત્ની તેમજ જનકભાઈ (ભોલો), તે વિજયભાઈ તથા પિંટુભાઈના માતુશ્રીનું તા.૧૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને સોમવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ભાડલા મુકામે રાખેલ છે.

જયોતિન્દ્રભાઈ દવે

રાજકોટઃ શ્રી ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ રાજકોટ (મુળ આંબરડી) જયોતીન્દ્રભાઈ મનસુખલાલ દવે (ઉ.વ.૬૧) તે સ્વ.મનસુખલાલ હરિલાલ દવેના પુત્ર તથા ડો.મુકુંદભાઈ (નિવૃત આયુ.હોસ્પિ. જુનાગઢ), હંસાબેન (જામનગર), ઉર્મિલાબેન (જુનાગઢ), રશ્મીબેન (રાજકોટ)ના ભાઈ તથા મેઘાબેન (અમરેલી), કરણભાઈના પિતાશ્રી તેમજ તેજસભાઈના સસરા અને દિનેશભાઈ મહેતા (નિવૃત માહિતી ખાતુ)ના બનેવીનું તા.૧૨ શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ કલાકે વરીયાવંશ પ્રજાપતિની વાડી, યુનિટ નં.૧,  લક્ષ્મીનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

બેબીબેન વિસપરા

રાજકોટઃ સ્વ.બેબીબેન (ગંગાબેન) બાબુભાઈ વિસપરા તે સ્વ.બાબુભાઈ ભીમજીભાઈ વિસપરાના ધર્મપત્નિ તથા કિશોરભાઈના માતુશ્રી તથા બટુકભાઈ ભીમજીભાઈ વિસપરાના ભાભી તથા જયોતિબેન તથા મનિષાબેનના માતુશ્રીનું તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ શકિત માતાજી મંદિર, ઉદયનગર-૧/૨૧ મવડી પ્લોટ મુકામે, સાંજે ૪ થી ૬ રાજકોટ ખાતે રાખેલ છે.

લક્ષ્મણભાઈ ખુંટ

રાજકોટઃ રાજકોટ નિવાસી સ્વ.લક્ષ્મણભાઈ કાબાભાઈ ખુંટ (ઉ.વ.૬૮) તે શૈલેષ, નિલેષ અને ચિરાગના પિતા તથા જસમતભાઈ કાબાભાઇ, રમેશભાઈ કાબાભાઈ, મનસુખભાઈ રવજીભાઈ, કિશોરભાઈ રવજીભાઈના ભાઈ તા.૧૨ના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૫ને સોમવારે સાંજે ૫ થી ૭ પારડી રોડ, જલજીત હોલ સામે, આંનદ નગર પાસે, કોર્પોરેશન હોલ, રાજકોટ ખાતે રાખેલ છે.

મગનલાલભાઇ ચોટાઇ

રાજકોટઃ રાજકોટ નિવાસી (મૂળ ઉપલેટા), મગનલાલ દામોદરદાસ ચોટાઇ (ઉ.વ.૮૬) તે શરદભાઇ, દિનેશભાઇ, ભારતીબેન અરવિંદકુમાર ચંદારાણા, ભાવનાબેન દિપકકુમાર જીવરાજાની, નીતાબેન પંકજકુમાર રાયચુરાના પિતાશ્રી તેમજ મનસુખલાલ, ચંદ્રકાંતભાઇ તથા વિનોદરાય જોબનપુત્રાના બનેવીનું તા.૧૨ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૧૩ ને શનિવારે સાંજે પ થી ૬ નિલકંઠ મહાદેવ મંદિર જલારામ- ર પાછળ આફ્રિકા કોલોની શેરી નં. ૩ યુનિ. રોડ, ખાતે રાખેલ છે.

સવિતાબેન દવે

રાજકોટઃ ચા.મચ્છુ.કા.મોઢ બ્રાહ્મણ સવિતાબહેન પ્રતાપરાય દવે તે સ્વ. પ્રભુલાલ ભવાનીશંકર પંડયા (કોયલીવાળા)નાં સુપુત્રી અને સ્વ. પ્રફુલભાઇ તે સ્વ. હર્ષદભાઇ તેમજ યોગેશભાઇ પી. પંડયાના બહેનનું સુરત મુકામે અવસાન થયેલ છે. તેમના પિયર પક્ષની સાદડી સોમવારે તા ૧૫ ના મોઢ બોર્ડિંગ મીલપરા મેઇન રોડ ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

બટુકભા ઝાલા

વાંકાનેરઃ વઘાસીયા નિવાસી બટુકભા જીલુભા ઝાલા (ઉ.વ.૬૪) તે ઘનશ્યામસિંહ તથા કિશોરસિંહના પિતાશ્રી તથા આદિત્યરાજસિંહના દાદાનું તા. ૧૨ના રોજ અવસાન થયેલ છે.

રતીલાલ મકવાણા

મોરબી : મૂળ ધુનડા (સ) નિવાસી હાલ મોરબી સ્વ. કાનજીભાઇ પંચાણભાઇ મકવાણાના સુપુત્ર રતીલાલ કાનજીભાઇ (ઉ.વ.૬૬) તે વલ્લભભાઇ, જેન્તીભાઇ, રમેશભાઇ, રસીકભાઇના ભાઇ તથા શેૈલેષભાઇ તથા તુષારભાઇના પિતા તેમજ સ્વ. રણછોડભાઇ સંુદરજીભાઇ કવૈયા (ખોવારીયાવાળા)ના જમાઇનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૩ને શનિવારે સાંજે ૪.૩૦ થી ૬ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

વિરેન્દ્રકુમાર પાટલીયા

રાજકોટઃ સ્વ. પ્રભુદાસભાઇ નરભેરામભાઇ મોડાસરાના જમાઇ કમલેશભાઇ તથા રાજુભાઇના બનેવી વિરેન્દ્રકુમાર ચમનલાલ પાટલીયા જામનગર મુકામે તા. ૧૨ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની સાદડી તા. ૧૫ બપોરે ૪ થી ૬ શ્યામકુંવરજી વાડી દરબાર ગઢ પાસે રાખેલ છે.

હરસુખલાલ વાઘેલા

રાજકોટઃ લુહાર હરસુખલાલ સુંદરજી વાઘેલા તે સ્વ. કાળીદાસ સુંદરજી, સ્વ. તથા મનસુખલાલ સુંદરજીના નાના ભાઇ તથા જયેશભાઇ તથા જયદિપ તથા અલ્પાબેનનાં પિતાશ્રી રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા. ૧૩ને શનિવારે સાંજે ૪ થી ૬ મહારાજશ્રી ઘેલારામજી ઓૈદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ વાડી જયંત કેજી મેઇન રોડ શિવાનંદ આંખની હોસ્પિટલ પાછળ મવડી પ્લોટ ખાતે રાખેલ છે.

હેમંતભાઇ મકવાણા

રાજકોટઃ મુ. રાજકોટ હેમંતભાઇ કાનજીભાઇ મકવાણા તે ચંદુભાઇ કાનજીભાઇ મકવાણા તથા ધર્મેન્દ્રભાઇ કાનજીભાઇ મકવાણાના નાનાભાઇ તે વિશાલભાઇ હેમંતભાઇ મકવાણાના પિતાશ્રી, તા. ૧૧ના ગુરૂવારે અવસાન પામેલ છે. તેમનું બેસણું તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ ખોડીયારનગર શેરીનં ૭/૧૧ ખુણો પાવરહાઉસની બાજુમાં રાખેલ છે

જયંતીલાલભાઇ બુંદેલા

રાજકોટઃ જયંતીલાલભાઇ કેશવલાલ ભાઇ બુંદેલા (ઉ.વ.૭૨) નું તા ૧૨મીએ અવસાન થયું છે. બેસણું તા. ૧૫મીએ સોમવારે સાંજે પ થી ૬ તેમના નિવાસસ્થાને ફુલછાબ ચોક સોની બોર્ડિંગ પાછળ રાખેલ છે

ડો.જયંતીલાલ પુરોહિત

કોડીનારઃ મુળ સિંધાજ નિવાસી હાલ આણંદ છારીયા ઉનેવાળ બ્રાહ્મણ ડો.જયંતિલાલ હરગોવિંદ પુરોહિત (ઉ.વ.૭૨) તે ડો.પ્રશાંતના પિતા તેમજ નંદલાલભાઇ (રાજુલા), ઇન્દ્રવદનભાઇ, સુરેશભાઇ તથા અશોકભાઇ (ભાવનગર)ના મોટાભાઇનું તા.૮ના રોજ અવસાન થયું છે. સાદડીઃ તા.૧પને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે બ્રહ્મપુરીવાડી કોડીનાર ખાતે રાખેલ છે

મંજુલાબેન દવે

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર અભડીયા બ્રહ્મસમાજના મંજુલાબેન નટવરલાલ દવે (ઉ.વ.૭૩)નું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૧૫ને સોમવારના સાંજે ૪ થી ૬, વાંકાનેર કો.ઓ.સોસાયટી કોમ્યુનીટી હોલ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નરેન્દ્રભાઈ પૂજારા

રાજકોટઃ નિવાસી નરેન્દ્રભાઈ લલીતભાઈ પૂજારા (ઉ.વ.૬૯) (જનતા ગેસ્ટ હાઉસવાળા) તે સ્વ.હંસાબેન પૂજારા (સોદ્રય સજાવટ બ્યુટી પાર્લરવાળા)ના પતિ તથા અક્ષયભાઈ પૂજારાના પિતાશ્રી તથા કિંજલબેન પૂજારાના સસરા અને કહાનનાદાદા (યુએસએ) તથા શીલ્પાબેન હનિશનકુમાર ચોટાઈ (યુકે)ના પિતાજી તેમજ સ્વ.ચંદ્રિકાબેન રમેશકુમાર કોટેચા તથા પન્નાબેન દિલીપકુમાર કુંડલીયાના ભાઈશ્રી તે સ્વ.પરમાણંદભાઈ વસનજી સોમૈયા કુતિયાણાવાળાના જમાઈ તા.૧૧ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૫ સોમવારેના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે શ્રી જાગનાથ મહાદેવ મંદિર, ડો.યાજ્ઞિક રોડ રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. ભાઈઓ તથા બહેનનું સાથે રાખેલ છે.