Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019
અવસાન નોંધ

એડવોકેટ-નોટરી ધીમંતભાઇ ભટ્ટના ભાઇનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ ચંદ્રાત્રી જોશી પરિવાર કોઠારીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. રામશંકરભાઇ કાશીરામભાઇ જોશીના જયેષ્ઠ પુત્રશ્રી રશ્મીનભાઇ રામશંકરભાઇ જોષી તે શિવાંગભાઇ તથા જયદીપભાઇના પિતાશ્રી પિતાશ્રી તેમજ સ્વ. દિનકરરાય દુર્ગાશંકર જોશી (ધ્રાંગધ્રા)ના જમાઇ તથા ધીમંતભાઇ આર. જોશી (પૂર્વ સરકારી વકીલ - એડવોકેટ - નોટરી, રાજકોટ)ના મોટા ભાઇ તેમજ ગં. સ્વ. જયોતિબેન ભરતકુમાર ભટ્ટ, અલ્કાબેન ગીરીશકુમાર પંડયા, જયશ્રીબેન પ્રકાશચંદ્ર ભટ્ટના ભાઇનું તા. ૧૧ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું - બેસણું તા. ૧પ સોમવાર સાંજે પ થી ૬ કલાકે 'ચંદ્રેશવાડી', પંચવટી મેઇન રોડ, અતિથી ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

મગનલાલ ચોટાઇ

રાજકોટ : રાજકોટ નિવાસી (મુળ ઉપલેટા), મગનલાલ દામોદરદાસ ચોટાઇ (ઉ.૮૬) તે શરદભાઇ, દિનેશભાઇ, ભારતીબેન અરવિંદકુમાર  ચંદારાણા, ભાવનાબેન દિપકકુમાર જીવરાજાની, નીતાબેન પંકજકુમાર રાયચુરાના પિતાશ્રી તેમજ મનસુખલાલ, ચંદ્રકાંતભાઇ તથા વિનોદરાય જોબનપુત્રાના બનેવીનું તા. ૧ર-૪ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૧૩-૪-૧૯ ને શનિવારે સાંજે પ થી ૬ દરમ્યાન નિલકંઠ મહાદેવ મંદિર જલારામ-ર પાછળ આફ્રિકા કોલોની શેરી નં. ૩ યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભગીરથભાઇ નિમાવત

મોરબીઃ અરવિંદભાઇ લાલદાસ નિમાવતના પુત્ર ભગીરથભાઇ (ઉ.વ.૨૮)નું તા. ૧૧ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી પ કૃષ્ણ મહેલ મંદિર ખત્રીવાડ શેરી નં. ૨ મોરબી રાખેલ છે.

રૂપાબેન અઢીયા

રાજકોટઃ મોટી પાનેલી નિવાસી હાલ રાજકોટ સ્વ. નટવરલાલ અમૃતલાલ અઢીયાના પત્નિ તથા રાકેશભાઇ નટવરલાલ અઢીયાના માતુશ્રી તે પ્રવિણકુમાર અમૃતલાલ કોટેચા (એસટીવાળા)ના મોટા બહેન રૂપાબેન અઢીયા (ઉ.વ.૭૦)નું તા. ૮ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું આજે તા. ૧૨ના સાંજે ૫ થી ૬ પુનિતનગરના ગેઇટ પાસે મોહનેશ્વર મંદિર ખાતે રાખેલ છે. તેમજ પિયર પક્ષની સાદડી પણ સાથે રાખવામાં આવી છે.

મહેન્દ્રભાઈ પરમાર

રાજકોટઃ સોરઠીયા રજપૂત મહેન્દ્રભાઈ (મનુભાઈ)  રામજીભાઈ પરમાર (નિવૃત શેઠ હાઈસ્કુલ) (ઉ.વ.૬૯) તે જીકુભાઈ રામજીભાઈ પરમારના નાનાભાઈ તથા હરેશભાઈ ડાભી (અમદાવાદ) તથા તુષારભાઈ મકવાણા તથા વિમલભાઈ ચાવડાના સસરાનું તા.૧૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેઓનું બેસણું તા.૧૩ને શનિવારના સાંજે ૪ થી ૬ સર્વેશ્વર મહાદેવ મંદિર ૩, ગાંધીનગર, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

ધીરજલાલ પંડયા

કોડીનારઃ છારીયા ઉનેવાળ બ્રાહ્મણ ધીરજલાલ રૂગનાથભાઇ પંડયા હાલ કોડીનાર (ભાણવડ) (ઉ.વ.૭૮) તે દેવેનભાઇ (ભુજ) પરેશભાઇના પિતાશ્રી તથા નવીનભાઇના મોટાભાઇ, તા.૧૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની ઇચ્છાનુંસાર દેહદાન કરેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સ્વ.ની પ્રાર્થનાસભા તા.૧પને સોમવારે સાંજે પ-૦૦ કલાકે બ્રહ્મપુરી કોડીનાર મુકામે રાખેલ છે.

વનીતાબેન વાઘેલા

ઉનાઃ ગં. સ્વ. લુહાર વનીતાબેન લીલાધરભાઇ વાઘેલા (ઉ.વ.૭૦) તે અનીલભાઇ, જગદીશભાઇના માતુશ્રી, દિનેશભાઇ કવાના સાસુ તા.૧૦ના અવસાન પામેલ છે. સાદડી તા.૧૩ને શનીવારે સાંજે ૪ થી ૬ વિશ્વકર્મા હોલ જુના બસ સ્ટેશન પાસે ઉના મુકામે રાખેલ છે.

નંદકુવરબા જાડેજા

વાંકાનેરઃ ગેલુભા કલુભા જાડેજાના પત્ની નંદકુવરબા (ઉ.વ.૭ર) તે ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉપપ્રમુખ નગરપાલીકા)ના માતુશ્રી તથા દિપરાજસિંહના દાદીમાંનું તા.૧૧ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ને શનિવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાને અમરનાથ સોસાયટી શેરી નં.૩, ડો.મીતુલ પટેલના દવાખાના પાસે, વાંકાનેર રાખેલ છે.

મીનાબેન કોટક

રાજકોટઃ સ્વ.ગિરધરલાલ ચત્રભુજ કોટકનાં પુત્રવધુ તે નિતીનભાઇનાં પત્ની મીનાબેન (ઉ.વ.૬૧) તે વિનુભાઇ, પિયુષભાઇ તથા સંજયભાઇ (બરોડા)નાં ભાભી તથા સ્વ.જયંતિલાલ વિઠ્ઠલદાસ જીવરાજાનીનાં પુત્રી તથા દિપકભાઇ, જીતુભાઇનાં બેન તા.૧૧ના અક્ષરનિવાસી થયેલ છે. જેમનું ઉઠમણું તા.૧રને શુક્રવારે સાંજે પ-૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, ખાતે રાખેલ છે. પિતૃપક્ષની તથા ભાઇઓ-બહેનોની સાદડી સાથે રાખેલ છે.

ગંગાબેન ઉકાણી

રાજકોટઃ ગંગાબેન નરશીભાઇ ઉકાણી (ઉ.વ.૮૩) તે નરશીભાઇજાદવભાઇ ઉકાણીનાં ધર્મપત્ની તથા સ્વ.જયસુખભાઇ, હસમુખભાઇ, પરેશભાઇ, ધીરેનભાઇનાં માતુશ્રીનું તા.૧૧ના અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૧૩ને શનિવારે સવારે ૮-૩૦ થી ૧૦, બેકબોન હાઇટસ, નાનામવા રોડ, ખાતે રાખેલ છે.

પુષ્પાબેન વાઢેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.મણિલાલ (બાબુભાઇ) પ્રભુલાલ વાઢેર રાજહંસ પ્રિન્ટ વાળાના ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન (ઉ.વ.૮૦) તા.૧૧ના શ્રીજી ચરણ પામેલ છે. તે મનહરભાઇ, સ્વ.અનંતરાય તથા શાંતિભાઇ, મુકંદરાય, મહેશભાઇના ભાભી તથા રાજેશ, અરવિંદ, અમિતના માતુશ્રીની પ્રાર્થનાસભા આજે તા.૧રના શુક્રવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી, પેડક રોડમાં રાખેલ છે.

મનસુખભાઇ દલસાણીયા

રાજકોટઃ મુ.લખતર (જોડીયા) નિવાસી મનસુખભાઇ અમરશીભાઇદલસાણીયા (ઉ.વ.૪૬) તે અમરશીભાઇના દિકરા, દિવ્યેશભાઇના પિતાશ્રી અને જયેશભાઇના ભાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે.

ભારતીબેન જોશી

 રાજકોટ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગં.સ્વ. ભારતીબેન રમેશચંદ્ર જોશી (ઉ.વ. ૬૮) તે કૌશલભાઇ રમેશચંદ્ર જોશી, દીપાબેન મનીષભાઈ મહેતાના માતુશ્રી તથા મનીષભાઈ મહેતા (રિલાયન્સ) અને માધવી કૌશલભાઈ જોશી ના સાસુમાં સ્વ. લીલાબેન વિજયશંકર જોશીના પુત્રવધુ. સ્વ.મહેશભાઇ, અરુણભાઇ, જીતેન્દ્રભાઇ જોશી, હર્ષાબેન કિશોરભાઇ જોશી (જૂનાગઢ) જયશ્રીબેન જોશીના ભાભી, તેમજ જામનગર નિવાસી હરિષભાઇ બાબુલાલ પંડ્યાના બહેનનું તારીખ ૬ના રોજ નૈરોબી ખાતે અવસાન થયુ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા ૧૩ના રોજ શનિવારે સાંજે ૫  થી ૬ ધારેશ્વર મંદિર ખાતે રાખ્યું છે. 

ચંદુલાલ રામાવત

રાજકોટ : સાધુ ચંદુલાલ ઓધવદાસ રામાવત (ઉ.વ.૬૫ નેશડા સુરજી હાલ રાજકોટ), તા. ૧૦ના અવસાન પામેલ છે. તે હિતેશભાઇ, રવિભાઇના પિતા અને બાબુલાલ, દયારામ, છોટાલાલ, કિશોરભાઇ, અશોકભાઇ રામાવાતના ભાઇનું બેસણું તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ રાધાપાર્ક કોઠારિયા ગામના ગેટની સામે, શિવમ પાર્ક પાછળ, રાજકોટમાં રાખ્યું છે.

 મનિષાબેન સીતાપરા

રાજકોટઃ રમેશભાઇ ભુરાભાઇ સીતાપરા ના ધર્મપત્ની મનિષાબેન (ઉ.વ.૬૧) તે નિતીનભાઇના માતૃશ્રીનું તા. ૧૧ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું : તા.૧૩ને શનિવાર સવારે ૮ થી ૧૦, નિલકંઠ પાર્ક, બ્લોક નં.ઇ-૪૨/૨, શેરી નં.૧, નિલકંઠ સિનેમાની પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

  નિર્મળાબેન અંબાસણા

રાજકોટઃકનુભાઇ છગનભાઇ અંબાસણા, ગામ કરીયાણાવાળાના પુત્ર રમણીકભાઇ ગજજર (આર.કે. હુક) ના ધર્મપત્ની નિર્મળાબેન (ઉ.વ.૬૭) તે નોતમભાઇ, અશ્વિનભાઇ, વિજયભાઇ ના ભાભી, ભાવિન, મયુર, મીનાબેન અશોકભાઇ અઘેરા તથા દીપાબેન વિનસભાઇ ધ્રાંગધરીયાના માતુશ્રી, તથા પોપટભાઇ કેશવજીભાઇ અનોવાડીયા (ભાવનગર)ના પુત્રીનું તા.૧૦ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૩ ને શનિવાર સાંજે પ થી ૬-૩૦ પંચશીલ સોસાયટીના કોમ્યુનિટી હોલ, ગોંડલ રોડ, રાજકોટ.

કિરીટભાઇ શાહ

રાજકોટઃ સ્વ.મનહરલાલ મોહનલાલ શાહના  પુત્ર કિરીટભાઈ (ઉ.વ.૬૫) (સેતુ એજન્સી-બોમ્બે ડાઈંગ શોરૂમવાળા) તે મીત, હેતાંગી, રીમા, ભકિતના પિતાશ્રી તે વિજયભાઈ, સ્વ.અજયભાઈ, ભારતીબેન, રેખાબેન, સ્મીતાબેનના ભાઈ તે વૃજલાલ ગોકુળદાસ શેઠના જમાઈનું અવસાન તા.૧૧  ના રોજ ગુરૂવારે થયેલ છે. તેમનું ઉઠમણું તથા પ્રાર્થના સભા તા.૧૩ શનિવારે સવારે ૧૦ કલાકે નુતનનગર કોમ્યુનીટી હોલ કાલાવડ રોડ, કોટેચા ચોક પાસે રાખેલ છે. 

રાણીંગભાઇ સાંડસુર

ચલાલાઃ લોઠપુર દરબાર શ્રી રાણીંગભાઇ ભીખાભાઇ સાંડસુર (ઉ.વ.૯૫) તે ભરતભાઇ રાણીંગભાઇના પિતા તા. ૧૦ના લોઠપુર રામચરણ પામેલ છે.

ભગીરથભાઇ નિમાવત

મોરબીઃ ભગીરથભાઇ અરવિંદભાઇ નિમાવત તે અરવિંદભાઇ લાલદાસ નિમાવતના પુત્ર તેમજ ગૌતમભાઇ નિમાવતના ભત્રીજા તથા મનીષભાઇ, ઉમેશભાઇ, કમલભાઇ અને મોહિતભાઇ(ગટ્ટો)ના ભાઇ તા. ૧૦ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી પ કલાકે કૃષ્ણ મહેલ મંદિર, ખત્રીવાડ શેરીનં. ર, દરબાર ગઢ નજીક મોરબી રાખેલ છે.

શરદચંદ્ર જોષી

ઉના : સનખડા નિવાસી સીમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ શરદચંદ્ર કાંતીલાલ જોષી (ઉ.વ.૭૬), તે નીલમબેન કિરીટકુમાર મહેતા (ઉના), કમલબેન નંદલાલ પુરોહિત (સુરત), અલ્પાબેન મહેશકુમાર જોષી (જરગલી), જનકભાઇ, અવિનાસભાઇના પિતાશ્રી તથા સ્વ. જીતેન્દ્ર જોષી (અમદાવાદ), બકુલભાઇ (સનખડા), મહાદેવભાઇ (સનખડા), લલીતભાઇ (તળાજા), તથા સ્વ. રેખાબેન ભાનુશંકર જોષી (ડેડાણ), સ્વ. ભાવનાબેન નવીનચંદ્ર વ્યાસ (ઉના), મધુબેન રમેશચંદ્ર જોષી (ગાંધીનગર)ના ભાઇ તા. ૮ના અવસાન પામેલ છે.

કાંતિલાલ પુરોહિત

કોડીનારઃ છારીયા ઉનેવાળ બ્રાહ્મણ કાંતિલાલ મયાશંકર પુરોહિત (ઉ.વ.૮૪) તે દીપકભાઇના પિતા તથા પરિમલ એસ. જાની (દમણ) જયેશ એચ. પંડયા (જામનગર), ઉત્પલ એન. મહેતા (દમણ)ના સસરાનું તા.૧૧ના રોજ અવસાન થયુ છે. તેમનું ઉઠમણું બપોરે ૪ વાગ્યે જંગલેશ્વર મહાદેવ મંદિર કોડીનાર ખાતે  તેમજ સાદડી તા.૧૩ના શનિવારે બપોરે ૪ થી૬ બ્રહ્મપૂરી કોડીનાર ખાતે રાખેલ છે.

નંદકુવરબા જાડેજા

વાંકાનેર : ગેલુભા કલુભા જાડેજાના પત્ની નંદકુવરબા ઉ.વ. ૭૨ તે ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉપપ્રમુખ નગરપાલીકા) ના માતુશ્રી તથા દિપરાજસિંહ ના દાદીમાં નું તા. ૧૧ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૩ ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને, અમરનાથ સોસાયટી શેરી નં.૩, ડો.મીતુલ પટેલના દવાખાના પાસે, વાંકાનેર રાખેલ છે.

વનીતાબેન ગોવિંદીયા

ઢાંક :  ગુર્જર સુતાર હરેશભાઇ જમનાદાસ ગોવિંદીયાના નાનાભાઇ પંકજભાઇના  ધર્મપત્ની વનીતાબેન (ઉ.વ.૪૬) નું   તા. ૧૧ મીએ અવસાન સુરત મુકામે થયેલ છે. બેસણું તા. ૧૩ ને શનિવારે ઢાંક મુકામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે.