Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019
ગુલાબ સિંગતેલ પરિવારના મોભી પ્રાગજીભાઇનું અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

રાજકોટઃ ગુલાબ સિંગતેલ (માંગરોળ,અમદાવાદ, રાજકોટ અને મુંબઇ) પરીવારના મોભી. ઠા.પ્રાગજીભાઇ ગોકલદાસ નથવાણી ઉ.વર્ષ.૮૦ તે.સ્વઃ ગોપાલભાઇ, સ્વઃ માધવજીભાઇના નાનાભાઇ મુકેશભાઇ, અનિલભાઇ, પંકજભાઇ, હર્ષાબેન,રૂપાબેન અને સોનાબેનના પિતાશ્રી મહેન્દ્રભાઇ, ગોરધનભાઇ,દામોદરભાઇ, દિલિપભાઇના કાકા મીતાબેન, ચેતનાબેન અને પુજાબેનના સસરા તા.૯ના રોજ શ્રીજી-ચરણ પામ્યા છે સદ્ગતની પ્રાર્થના સભા તા.૧૧ના રોજ જન કલ્યાણ કોમ્યુનીટી હોલ અમીન માર્ગ રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

જેઠુભાઇ ડોડીયા

રાજકોટઃ  શ્રી સિધ્ધપુરીયા બારશાખ રાજપૂત મુળ લીંબડી નિવાસી હાલ રાજકોટ જેઠુભાઈ નાનજીભાઈ ડોડીયા (નિવૃત સરકારી પ્રેસ મોનો ઓપરેટર) (ઉ.વ. ૯૫) જે   દિલીપભાઈ જેઠુભાઈ ડોડીયા (નિવૃત સરકારી પ્રેસ),  સુરેશભાઈ જેઠુભાઈ ડોડીયા (શ્રી ભગવતી પ્રિન્ટરી)ના પિતાશ્રી તથા ભાર્ગવભાઈ (શ્રી ભગવતી કૃપા ઓફસેટ), યશરાજભાઈ, મીતરાજના દાદાશ્રી નું તા. ૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૫ને શુક્રવારના રોજ ભુતનાથ મહાદેવ મંદિર, પોલીસ હેડકવાર્ટર પાસે, ભોમેશ્વર, જામનગર રોડ, રાજકોટ ખાતે સાંજે ૪.૩૦ થીપ.૩૦ કલાકે રાખેલ છે.

બાબુલાલ જોષી

જુનાગઢ  : ઓૈદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ બાબુલાલ દેવશંકર જોષી (મુળ ચારણિયા) અંબિકા લોજ ભવનાથ વાળા (ઉ.વ.૮૬) તે કિશોરભાઇ જોષી તથા બિરજુભાઇ ના કાકા તેમજ જયદેવભાઇ હિતેશભાઇ, પાર્થભાઇ જીજ્ઞેશભાઇના મોટા બાપુજી તથા શૈલેષભાઇ કપિલભાઇના દાદાનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. બેસણું તા ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ભવનાથ તળેટી સનાતન ધર્મશાળા ખાતે રાખેલ છે.

મીનાબેન ટાંક

રાજકોટઃ  સ્વ. રૂક્ષ્મણીબેન તથા સ્વ. ચત્રભુજભાઇ ટાંકના પુત્રી તે ગુણવંતભાઇ, સંજયભાઇ અને સંદીપભાઇ અને ચંદ્રીકાબેન જેન્તીલાલ ટાંક, સિંદુબેન કેશુભાઇ ટાંકના બહેન તે ભારતીબેન સંજયભાઇ ટાંક, હર્ષિદાબેન ટાંકના નણંદ મીનાબેન ટાંક (ઉ.વ.૫૦)નું તા.૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારે નિવાસ સ્થાને શાંતિ નિકેતન એવન્યુ, માં (સંપનાથ મંદિર) સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શારદાબેન લાખાણી

રાજકોટઃ જુનાગઢ નિવાસી શારદાબેન રમણીકલાલ લાખાણી (ઉ.વ.૭૯) હાલ રાજકોટ તે સ્વ. રમણીકલાલ કલ્યાણજી લાખાણીના પત્નિ તે સુરેશભાઇ રમણીકલાલ લાખાણી તથા રિનાબહેન કારીયા, ગીતા ઠકકર, માધવીબેન રાયચાના માતુશ્રી તે વર્ષાબેન સુરેશભાઇ લાખાણી (એલઆઇસી)ના સાસુનું દુઃખદ અવસાન તા.૧૦ના થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ના સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન પેન્ટાગોન કલબ હાઉસ સ્પીડ પાર્ટી પ્લોટ સામે મોટામવા ખાતે રાખેલ છે. સાથે પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મંજુલાબેન શાહ

ઉના : નિવાસી મંજુલાબેન અમૃતલાલ શાહ (ઉ.વ.૮૭), તે જીતેન્દ્રભાઇ એ. શાહ તથા સ્વ. દિલીપભાઇ શાહ, જયેશભાઇ એ. શાહ, જશમીનભાઇ શાહના માતુશ્રી તા. ૧૦ ના શ્રી જી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૧ ને સાંજના ૪ થી ૬ કલાકે કેશર બાગમાં ઉના ખાતે રાખેલ છે.

અનિલભાઇ ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. ધીરજલાલ જીવરામ ભટ્ટના પુત્ર અનિલભાઇ (ઉ.વ.૬૦) (શકિત ટ્રાન્સપોર્ટ) તે રાજુભાઇ અને દિપુભાઇના નાનાભાઇ તેમજ તુષારભાઇ અને હેતલબેનના પિતાશ્રી તેમજ સ્વ. નંદલાલભાઇ મહેતાના જમાઇનું તા. ૧૦ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૧ ના સોમવારે સાંજે ૪ થી ૫ ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ ખાતે રાખેલ છે.

પુનિતાબેન પુનાતર

રાજકોટઃ પુનીતાબેન મુકેશભાઇ પુનાતર (ઉ.વ.૬૫) તે સુનીલભાઇ તથા સોનલબેનના ભાભી તથા સ્વ. મનહરબા ધીરજલાલ શાહની પુત્રી આજરોજ દેહ પરિવર્તન થયેલ છે. જેમનું ઉઠમણું આજે સાંજે ૪ કલાકે શ્રી સીમન્ધર જૈન મંદિર ૫ પંચનાથ પ્લોટમાં રાખેલ છે.

આરતીબેન ચાવડા

ઉપલેટા : પૂર્ણીમા પાઉભાજી વાળા અશોકભાઇ બાબુલાલ રાઠોડની પુત્રી આરતીબેન ચેતનભાઇ ચાવડા ગોંડલ (ઉ.૩ર) નું અવસાન થયેલ છે. સાદડી તા. ૧૧ સોમવારના સાંજે પ થી ૬ અશોકભાઇ રાઠોડ, અશ્વિન ટોકીઝ પાછળ તેઓના નિવાસ સ્થાને છે.

નિતીનકુમાર રાવલ

મોરબી : સ્વ. પ્રેમશંકરભાઇ જટાશંકરભાઇ રાવલના પુત્ર નિતીનકુમાર (કાનાભાઇ) તે અરૂણભાઇ (નિવૃત એલ. ઇ. કોલેજ) ના નાનાભાઇ તથા નલીનભાઇ (જીઇબી), રાજુભાઇ (ઇરીગેશન ડીપાર્ટમેન્ટ)ના મોટાભાઇનું અવસાન થયું છે. બેસણુ તા. ૧૧ સોમવારે સાંજે ૪ થી પ કલાકે કુબેરનાથ મંદિર, ગ્રીન ચોક, મોરબી રાખેલ છે.

અરવિંદભાઇ મકવાણા

ગોંડલ : લુહાર સ્વ. અરવિંદભાઇ ચુનીલાલ મકવાણા (ઉ.૭૬) તે ચેતનભાઇના પિતાશ્રી તથા શુભમના દાદાનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ને સોમવારે સાંજે ૪ થી ૬ લુહાર જ્ઞાતિની વાડી (સોરઠીયા વિઠ્ઠલવાડી), ર૦-૩ ભોજપરા સાયડિંગ રોડ, ગોંડલ રાખેલ છે.

જગદીશભાઇ ચાવડા

જેતલસર : મુળ વંથલી, હાલ અમેરિકા નિવાસી જગદીશભાઇ જીવરાજભાઇ ચાવડા (ઉ.૭૮) તે જેસુખભઇ નાંઢા, વસંતભાઇ, સંજયભાઇના બનેવી તા. ૪ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા. ૧૧ ના રોજ, સાંજે ૪ થી ૬, નર્મદેશ્વર મહાદેવ મંદિર, કડીયાનગર, શેરી નં. ૧, અંકુરનગર મેઇન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગંગારામભાઇ હેડાવ

મોરબી : મુળ નાની બરાર હાલ ભચાઉના હેડાવ (જોષી) ગંગારાભાઇ (ઉ.૯૦) જે જગજીવનના પુત્ર, રાજગોર ગંગારામ કલ્યાણજીના જમાઇ, સ્વ. જીવરામભાઇ, માણેકબેન અને હેમલતાબેનના ભાઇ, મહેન્દ્રભાઇ તથા રમેશભાઇના પિતા, કાંતાબેન તથા સ્વ. હંસાબેનના સસરા, અશોકભાઇ, રાજેશભાઇ, શારદાબેન, સ્વ. ઇન્દુબેન, જયશ્રીબેન, શાંતીબેન, રમીલાબેન તથા જયોતિબેનના કાકાનું તા. ૯ ના રોજ અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. ૧૪ ને ગુરૂવારે સાંજે ૩-૪ કલાકે નિવાસ સ્થાન ગરબી ચોક નવી ભચાઉ, કચ્છ ખાતે રાખેલ છે.

મગનભાઇ પડસુંબીયા

મોરબી : નાની વાવડી મગનભાઇ ગોવિંદભાઇ પડસુંબીયા (પટેલ કટલેરી સ્ટોર્સવાળા) તે દિપકભાઇનાા પિતા તથા રમેશભઇ અને વિનોદભાઇના કાકા તેમજ પુનીત, પાર્થ, પીયુષ અને સાવનના દાદાનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે.

મીનાબેન ચત્રભુજભાઇ ટાંક

રાજકોટ : સ્વ. રૂક્ષ્મણીબેન તથા સ્વ. ચત્રભુજભાઇ ટાંકના પુત્રી મીનાબેન (ઉ.પ૦) તે ગુણવંતભાઇ, સંજયભાઇ અને સંદીપભાઇ અને ચંદ્રીકાબેન જેન્તીલાલ ટાંક, સિંદૂબેન કેશુભાઇ ટાંક, હર્ષિદાબેન ટાંકના બહેન તેમજ ભારતીબેન સંજયભાઇ ટાંકના નણંદાનું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૪ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને શાંતિ નિકેતન એવન્યુ (સંપનાથ મંદિર), જે આલાપ ગ્રીનસીટી પાછળ, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સંદીપભાઇ મો. ૯૩૭૬પ ૭ર૭ર૯, સંજયભાઇ મો. ૮૦૦૦૮ ૭૩રર૩

મંજુલાબેન ભટ્ટ

રાજકોટઃ સ્વ.નિલકંઠભાઇ શાંતિલાલ ભટ્ટના ધર્મપત્ની મંજુલાબેન ભટ્ટ (ઉ.વ.૭૮) તે સ્વ.મૂળશંકર એન. જોષી (ચરખડી)ના પૂત્રી તથા કાર્તિક ભટ્ટ (એલઆઇસી ઓફ ઇન્ડીયા) અને હાર્દિકભાઇ ભટ્ટ (પી.એફ. ડિપાર્ટમેન્ટ)ના માતુશ્રીનું તા.૯ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું-બેસણું આજે તા.૧૧ના સોમવારે સાંજે પ થી ૬, અમરનાથ મહાદેવ મંદિર, બીગ બજાર પાછળ, જગન્નાથ પ્લોટ ખાતે રાખેલ છે.

મહેશભાઇ પડિયા

રાજકોટઃ જેતપુર નિવાસી મહેશભાઇ ભૂપતરાઇ પડિયા (ઉ.વ.૪૮)નું અવસાન થયેલ છે. તે સ્વ.ભુપતરાય ગોકળદાસ પડિયાના પુત્ર, સ્વ.ગીરીશભાઇ તથા સંજયભાઇ, મહેન્દ્રભાઇ, ગીતાબેન, મીનાબેન, સરોજબેનના ભાઇ, મોરારજી હંસરાજ મેરના જમાઇની સાદડી આજે સોમવારના તા.૧૧ના સાંજે પ-૦૦ કલાકે બ્રહ્મક્ષત્રીય વાડી ખત્રીવાડ ખાતે રાખેલ છે.

નુરૂદીનભાઇ

રાજકોટઃ નુરૂદીનભાઇ આદમઅલી વજીહી (ભીમાણી) તા.૯ના ગુજરી ગયેલ છે. જે મેમુનાબેન હસનઅલી પાણકોરાવાલાના શોહર, તે જુજર, મુર્તજા અને હાતીમના બાવાજી તેમજ ફખરૂદીનભાઇ, સૈફુદીનભાઇ જેહરાબેન (અમરેલી), સારાબેન (વઢવાણ), મ.બતુલબેન (સુરત)ના ભાઇ ગુજરી ગયેલ છે. જેમની જીયારત તા.૧૧ના સોમવારે ઝોહરની નમાઝ બાદ ઝકવી હોલ ગાંધી સોસાયટી, જામનગર રોડમાં રાખેલ છે.

શીરીનબેન

રાજકોટઃ સાદીકભાઇ અબ્દુલ્લાભાઇ વાંકાનેર વાલાના પત્ની શીરીનબેન સાદીકભાઇ તા.૯ના વફાત થયેલ છે. જે ફાતેમાબેન મહુવા સબ્બીરભાઇ તથા ખોજેમાભાઇ (રાજકોટ)ના મા સાહેબ થાય છે. તેમના પુત્રના સીપારા તા.૧૧ના સોમવારે સદર બજાર એ-વન કેટરર્સમાં જોહરની નમાઝ બાદ ૧-૩૦ કલાકે રાખેલ છે.

બિપીનભાઇ ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના બિપીનભાઇ નરભેરામભાઇ ચાવડા (ઉ.વ.પ૯) (હેકમ સંચાવાળા) તે પ્રશાંતભાઇ, હિતેષભાઇ, સંજયભાઇના મોટાભાઇનું તા.૯ના અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬, સહયોગ, દરજી જ્ઞાતીની વાડી, ગુરૂકુળ સામે, ઢેબર રોડ ખાતે રાખેલ છે.