Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021
અમરેલી ચેમ્બરના પૂર્વ પ્રમુખ મહેશભાઈના બનેવીનું સાંજે ટેલીફોનિક બેસણુ

ચલાલાઃ અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને અમરેલી જિલ્લા રઘુવીર સેનાના પ્રમુખ રઘુવંશી આગેવાન મહેશભાઈ નગદીયાના બનેવી જગદીશચંદ્ર નાથાલાલ ઠક્કર (ઉ.વ. ૭૫) તે રાજકોટના ખ્યાતનામ ઈએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર અને નેહાબેનના પિતાશ્રી તેમજ ચલાલા નિવાસી સ્વ. ચત્રભુજભાઈ ગોરધનદાસ નગદીયાના જમાઈનુ તા. ૧૦મીએ અવસાન થયેલ છે.

ટેલીફોનિક બેસણુ તા. ૧૧ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ડો. હિમાંશુ ઠક્કર મો. ૯૮૯૮૦ ૨૪૧૫૦, ડો. કૃપા ઠક્કર મો. ૯૪૦૯૪ ૦૫૭૭૪ તેમજ મહેશભાઈ નગદીયા મો. ૯૩૭૪૧ ૪૨૪૧૫

અવસાન નોંધ

મહિલા અગ્રણી કલાબેન પારેખના પિતાજી ભુપેન્દ્રભાઇ ગાંધીનું નિધન

 રાજકોટ : મોઢ વણિક સમાજ રાજકોટના શ્રી ભૂપેન્દ્રભાઇ સી. ગાંધી તે સામાજિક મહિલા અગ્રણી કલાબેન પારેખ અને જયેશ પારેખના પિતાશ્રી રાજકોટના જાણીતા મહિલા તબીબ ડો.તારાબેન ગાંધી મુકુંદભાઇ ભદ્રેશભાઇ પિયુષભાઇ સ્વ.દેવદાસભાઇ, ગીરીશભાઇ અને ભરતભાઇ ગાંધીના ભાઇનું આજરોજ અવસાન થયું છે. (

બળવંતસિંહ મકવાણા

દેવચડી -બળવંતસિંહ રવુભાબાપુ મકવાણા (ઉ.વ.૬૮) નિવૃત્ત એસ.ટી. તે મહિપાલસિંહ (એસ.ટી.) ચૈતત્યસિંહના પિતાશ્રી ચંદ્રસિંહ (એસ.ટી.) ના મોટાભાઇ સ્વ. પ્રતાપસિંહના લઘુબંધુ તથા રણજીતસિંહ, નવલસિંહ, સુરેન્દ્રસિંહના મોટાભાઇ તથા યજુર્વેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહના દાદાબાપુનું તા. ૯ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મહિપાલસિંહ -૯૮૭૯૬ ૦૮૦૧૯, ચૈતત્યસિંહ-૯૬૮૭૬ ૦૮૦૧૯, ચંદ્રસિંહ ૭૬૯૮૧-૪૩૪૪ર.

શુભદ્રાબેન જોષી

ગાંધીનગર : વાલમ બ્રાહ્મણ શ્રી મહાકાળી જોષી પરિવાર (મુળ કોટડાસાંગાણી), (હાલ ગાંધીનગર) ના ગં. સ્વ. સુભદ્રાબેન મનહરલાલ જોષી (ઉ.વ.૯૩) તે સ્વ. મનહરલાલ જોષીનાં ધર્મપત્ની, જયદેવભાઇ મનહરલાલ જોષી, સ્વ. નીનાબેન અનિરૂધ્ધભાઇ ભટ્ટ, ગં. સ્વ. શિલાબેન અનિલભાઇ ઉપાધ્યાય તથા શ્રીમતી ભારતીબેન શૈલેષભાઇ ઉપાધ્યાયના માતુશ્રી અને વૈદ સ્વ. ઉમિયાશંકર મુળશંકર જોષી (વાલ્મિક ફાર્મસી) ના નાનાભાઇના પત્નિ તથા જીજ્ઞેશભાઇ જયદેવભાઇ જોષી, ઋષિકેશભાઇ જયદેવભાઇ જોષીના દાદીમા અને રિબ વ્યાસ પરિવારના સ્વ. વૃજલાલ પ્રાણજીવન વ્યાસ, સ્વ. મગનલાલ પ્રાણજીવન વ્યાસ, સ્વ. ગુણવંતભાઇ પ્રાણજીવન વ્યાસના બહેનનું આજરોજ તા. ૧૧-ને શુક્રવારના રોજ ગાંધીનગર મુકામે અવસાન થયેલ છે. સદ્ગતને દિલોસોજી પાઠવવા માટે જયદેવભાઇ  (પુત્ર) મો. ૯૯ર૦૦ ૯૪૧૬૯, જીજ્ઞેશભાઇ (પૌત્ર) ૯૮૧૯૩ ૦૦૦૩૭, ઋષિકેશભાઇ (પૌત્ર) ૯૮ર૯૬ ૩૦૦૮૧

ધ્વનિબેન દડીયા

રાજકોટઃ ધ્વનિબેન (ઉ.વ.૫૭) તે સ્વ.ઉદયભાઈ નવનિતલાલ દડીયાના ધર્મપત્નિ તેમજ રીકિત તથા દિશાંતના મમ્મી અને લક્ષ્મીચંદ એમ. મહેતા જામનગરવાળાની દીકરી તા.૧૦ના અરીહંત શરણ પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને શનિવારે બપોરે ૪ થી ૫ રાખેલ છે. મો.૬૩૫૪૫ ૦૫૪૧૩, મો.૯૪૨૭૨ ૨૧૬૮૯

મનસુખભાઇ જોષી

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ બહુચરાજી જોષી પરિવાર (મૂળ જસાપર-હાલ રાજકોટ)  મનસુખલાલ મૂળશંકર જોષી (ઉ.વ. ૭૯- નિવૃત્ત આચાર્ય શિવશકિત પ્રાથમિક શાળા) તેઓ વિજ્યાબેનના પતિ,  કિરણભાઈ મનસુખલાલ જોષી, જ્યોતિબેન માર્કંડભાઇ મહેતા, દક્ષાબેન ઉજ્જવલભાઇ વ્યાસ (શાળા નં ૬૦ના શિક્ષિકા) અને બીનાબેન વિનયભાઇ ત્રિવેદીના પિતાશ્રી તેમજ સ્વ. બળવંતભાઈ, ચંદ્રકાંતભાઈ (જીતુભાઈ), ગીતાબેન પ્રવીણચંદ્ર ઉપાધ્યાય તથા ભારતીબેન જિતેન્દ્રભાઈ ભટ્ટના મોટાભાઈ તથા વૈભવના મોટા બાપુજી,  શિવાનીબેન સૂરજભાઇ મહેતાના દાદાતેમજ ઉમિયાશંકર રવજીભાઈ પાણેરી (મોટા દડવાવાળા)ના જમાઇનું તા. ૧૦ના અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને કારણે ટેલિફોનિક બેસણું તા. ૧૨નાશનિવારે રખાયું છે.

પરમાનંદભાઇ સોનૈયા

ગોંડલઃ પીતામ્બરદાસ દેવનદાસ સોનૈયાના પુત્ર પરમાનંદભાઇ પીતામ્બરદાસ સોનૈયા તે મોહનભાઇ, આસનભાઇ, હરિરામ, ખુશાલભાઇ તથા ઇશ્વરભાઇના ભત્રીજાનું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા. ૧૧ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દક્ષાબેન ગોહેલ

રાજકોટઃ વેરાવળ નિવાસી ભાઈલાલભાઈ દેવકરણભાઈ ગોહેલના ધર્મપત્નિ દક્ષાબેન ભાઈલાલ ગોહેલ (ઉ.વ.૬૯) તે દર્શકભાઈ, ધર્મેશભાઈ, બીનાબેનના માતુશ્રી, નિત્ય અને વિશ્વા, વેદાંતીના દાદી અને પૃષ્ટી, હેતશ્રીના નાની તેમજ સ્વ.મનહરભાઈ કવઈયા (કાર્ટૂનિસ્ટ)ના દિકરી અને ગૌરવભાઈ કવઈયા, વિશેષભાઈ કવઈયાના મોટાબહેનનું તા.૯ બુધવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તથા પીયરપક્ષની સાદડી બન્ને સાથે ટેલીફોીનીક રાખેલ છે. દર્શકભાઈ ગોહેલ મો.૯૭૨૩૧ ૩૦૭૭૩, ધર્મેશભાઈ ગોહેલ મો.૮૬૦૦૮ ૨૭૭૭૬, પીયર પક્ષ- ગૌરવભાઈ મો.૯૮૨૫૨ ૭૬૪૭૭, વિશેષભાઈ મો.૯૭૨૬૯ ૩૪૫૪૩

નરેન્દ્રભાઈ ઉપાધ્યાય

રાજકોટઃ મોઢ ચા.રા.સ.બ્રાહ્મણ સ્વ.જયંતિભાઈ ઉમીયાશંકર ઉપાધ્યાયના પુત્ર તથા સાવન અને ધવલ ઉપાધ્યાયના પિતા સ્વ.નરેન્દ્રભાઈ જયંતીભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૬૫) હાલ રાજકોટ નિવાસી  (ભાવનગર) જેઓ સ્વ.ઉપેન્દ્રભાઈ જે. ઉપાધ્યાયના નાનાભાઈ તેમજ ગ.સ્વ.નયનાબેન જયંતકુમાર ત્રિવેદીના નાનાભાઈ થાય તથા સ્વ.ગણપતભાઈ ઉમીયાશંકર ઉપાધ્યાયના ભત્રીજા થાય તથા સ્વ.મહેશભાઈ અને સ્વ.મુકેશભાઈ ગણપતભાઈ ઉપાધ્યાયના મોટાભાઈ, ચન્દુભાઈ ધનજીભાઈ ડોડીયા તથા જેન્તીભાઈ રતીભાઈડોડીયા તથા અ.સૌ.રક્ષાબેન  ઉમાકાંતભાઈ સોલંકીના બનેવીનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક સાદડી તા.૧૧ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમની વિધી ધાર્મીક સ્થળે રાખેલ છે. શોક સંદેશ ટેલીફોન અને વોટ્સએપ મેસેજથી પાઠવવા વિનંતી કરાઈ છે.

છગનલાલ ભાડ

રાજકોટઃ જૂનાગઢ નિવાસી છગનલાલ નાથાભાઈ ભાડ તે ગં.સ્વ.રેવતીબેન છગનલાલ ભાડના પતિશ્રી તથા મગનલાલ નાથાભાઈ ભાડના ભાઈ તે વિપુલ મગનલાલ ભાડ, ભાવિનાબેન એમ. ભેસાણીયા, જલ્પાબેન એન. મેમકીયાના મોટા બાપુજીનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

કાવ્યેશભાઈ શેઠ

રાજકોટઃ મોઢ વણિક રાજકોટના માજી મેયર સ્વ.વિનોદભાઈ નાનાલાલ શેઠના પુત્ર કાવ્યેશભાઈ (પીન્ટુભાઈ) (ઉ.વ.૫૦) તે એડવોકેટ ધર્મેશભાઈ શેઠના ભત્રીજા, મનીષભાઈ શેઠના નાનાભાઈ, એડવોકેટ દિવ્યેશભાઈ શેઠના મોટાભાઈ, એડવોકેટ કેવલ શેઠના પિતાશ્રીનું તા.૧૦ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ટેલીફોનીક બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) ધર્મેશભાઈ મો.૯૮૨૪૨ ૧૬૧૫૫, મનીષભાઈ મો.૯૪૨૮૨ ૦૧૦૦૮, દિવ્યેશભાઈ મો.૯૮૨૪૩ ૨૯૯૭૪, કેવલભાઈ મો.૯૬૨૪૭ ૧૦૦૨૬