Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019
અવસાન નોંધ

રતનબેન રંગાણી

રાજકોટઃ રતનબેન ગંગદાસભાઈ રંગાણી તા.૯ગુરૂવારના રામચરણ પામેલ છે. જેઓનું બેસણું તા.૧૩ને સોમવારે તેમના નિવાસ સ્થાન ભગીરથ સોસાયટી શેરી નં-૧, પંચશીલ સ્કુલ પાસે, સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ધનલક્ષ્મીબેન ડોડીયા

રાજકોટઃ ધનલક્ષ્મીબેન ડોડીયા તે ગંગદાસભાઇ ડોડીયા (નીતિ વિજય હોટલ વાળા)ના ધર્મપત્ની તથા રમેશભાઇ, દિનેશભાઇ, જગદીશભાઇ અને મંજુલાબેન અજિતભાઇ, ઇલાબેન નરેન્દ્રભાઇ, વીણાબેન અનિલભાઇ, ભાવનાબેન દિનેશભાઇના માતુશ્રીતથા સ્વ. પરસોતમભાઇ, રણજીતભાઇ અને સ્વ.મહેન્દ્રભાઇના મોટા ભાભીશ્રી અને હિરેન, દિગ્વીજયસિંહ, પાર્થ, કૃણાલના દાદીનું તા.૧૦ના અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ના શનિવારે બપોરના ૪-૩૦ થી ૬-૩૦ રાજપૂત વાડી, રણછોડનગર શેરી નં.૧પ, ખાતે રાખેલ છે.

આદ્યા વોરા

રાજકોટઃ કુ. આદ્યા (ઉ.વ.ર) તે લીના અને પ્રતીશ વોરાની પુત્રી, ભારતીબેન અને પ્રભાકર જયંતીલાલ વોરાની પૌત્રી, દર્શન વોરાની ભત્રીજી, પ્રતિભાબેન અને હર્ષદરાય અમરચંદ મહેતાની દોહિત્રી તથા પૂર્ણિમા મહેતા અને સોનલ ભાવેશ મોદીની ભાણેજનું તા.૯ના અવસાન થયેલ છે.

કાંતિભાઇ માનાણી

રાજકોટઃ સ્વ.કાંતિભાઇ પરસોત્તમભાઇ માનાણી (ઉ.વ.પર) તેજયશ્રીબેનના પતિ તેમજ વિશાલભાઇના પિતાશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના સોમવારે સાંજે પ થી ૭, કિરણ સોસાયટી, શેરી નં.૭, હરીધવા મેઇન રોડના છેડે, રાખેલ છે.

ચેતનાબેન જોબનપુત્રા

ગોંડલઃ ગોંડલ નિવાસી સ્વ.ચેતનાબેન પરમાંનંદભાઇ જોબનપુત્રા (ઉ.વ.૬૭) તા.૯ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. તે અન્નપૂર્ણા એજન્સી વાળા ધર્મુભાઇના કાકી તેમજ વાહેગુરૂ ફેશનવાળા નારૂભાઇના તથા લલીતભાઇ જોબનપુત્રાના માતુશ્રી થાય છે.તેમનું બેસણું તા.૧૩ને સોમવારના રોજ સિંધુ ભવન, મહાદેવવાડી ખાતે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

પદમકાંતભાઇ રાવલ

મોરબી : ઓૈદીચ્ય બ્રાહ્મણ પદમકાંતભાઇ ભાનુશંકર રાવલ (ઉ.વ. ૬૭) (ની.ના.કા.ઇજનેર પાણી પુરવાઠા) તે ચંદ્રેશભાઇ (ગોૈવા) તથા મેઘનાબેન કોૈશિકુમાર પંડયા (રાજકોટ)  ના પિતા તથા ભરતભાઇ (અમદાવાદ) ના ભાઇ તથા સ્વ. સદાશિવ હરિશંકર ભટ્ટના જમાઇ તેમજ જગદીશભાઇ (પીજીવીસીએલ) અને સ્વ. હસમુખભાઇ (એલઇ કોલેજ) ના બનેવીનું તા. ૦૪ ના રોજઅવસાન થયું છે, બેસણું તા. ૧૩ ને સોમવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે રામેશ્વર મંદિર, અંકુર સોસાયટી, શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

બસંતકુમાર સિંધવડ

ગોંડલ : બ્રહ્મક્ષત્રિય સ્વ. બસંતકુમાર શાંતિલાલ સિંધવડ ઉ.વ. ૭૪ તે મુકેશભાઇ વાલજીભાઇ મણિયાર ના બનેવીનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ને શનિવાર ના રોજ સાંજે પ થી ૬ તેમના નિવાસસ્થાન , નાની બજાર, નાગર શેરી, હાટકેશ્વર મંદિર સામે, ગોંડલ મુકામે રાખેલ છે.

સુષ્માબેન ખખ્ખર

રાજકોટ : ખખ્ખર ગં.સ્વ. સુષ્માબેન (ઉ.વ.૬૨), તે સ્વ. નરેન્દ્રભાઇ નારણદાસ ખખ્ખરના પત્ની, સ્વ. નારણદાસ સુંદરજી ખખ્ખર (પાનવાળા) ના પુત્ર વધુ, સંજયભાઇ,  રિધ્ધિબેન  સંદીપકુમાર દેસાઇ, સિધ્ધિબેન રાજેશકુમાર નથવાણીના માતા, તેમજ સ્વ. નવલચંદ્ર જવેરચંદ્ર માણક (મોરબીના) ના દીકરીનું તા. ૧૦ ને શુક્રવારના અવસાન થયું છે. ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા. ૧૧ ને શનિવારે સાંજે પ.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન ૧૫-અ જંકશનપ્લોટ ખાતે ભાઇ તથા બહેનોનું સાથેરાખેલ છે.

શારદાબેન પાઠક

રાજકોટઃ અમરેલીઃ સૌરાષ્ટ્ર બાજ ખેડવાળા બ્રાહ્મ ગં.સ્વ.શારદાબેન કાંતિલાલ પાઠક (ઉ.વ.૮૭) તે સુરેશભાઇ, સુર્યકાન્તભાઇ જગદીશભાઇ, હસમુખભાઇ, વસંતભાઇ તથા પંકજભાઇના માતુશ્રીનું તા.૧૦ને અવસાન થયેલ છે. બેસણું તા.૧૩ના સાંજે ૪:૩૦ થી ૬:૩૦ કલાકે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, બ્રહ્મ સોસાયટી, અમરેલી ખાતે રાખેલ છે

આદ્યા વોરા

રાજકોટઃ કુ. આદ્યા (ઉ.વ.૨) તે લીના અને પ્રતીશ વોરાની સુપુત્રી, ભારતીબેન અને પ્રભાકર જયંતિલાલ વોરાની પૌત્રી, દર્શન વોરાની ભત્રીજી, પ્રતિભાબેન અને હર્ષદરાય અમરચંદ મહેતાની દોહીત્રી તથા પૂર્ણિમા મહેતા અને સોનલ ભાવેશ મોદીની ભાણેજનું તા.૯ના રોજ આકસ્મીક અવસાન થયેલ છે.

વિમલભાઈ યાજ્ઞીક

રાજકોટઃ ઔ.બડોઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ વિમલભાઈ શિવશંકરભાઈ યાજ્ઞિક (આરભંડીયા) (ઉ.વ.૭૦) તે મૂળ ઓખા મઢીવાળા સ્વ.શિવશંકરભાઈ રણછોડભાઈ આરભંડીયાના પૂત્ર તે જતીનભાઈ યાજ્ઞિક (એડવોકેટ) તથા મયુરભાઈ યાજ્ઞિકના પિતાશ્રી તથા નલીનભાઈ અશોકભાઈ તથા રાજુભાઈ યાજ્ઞિકના ભાઈનું અવસાન તા.૧૧ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ના રોજ સોમવાર સાંજના ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન એમ- ૧૦૧,  આનંદનગર કોલોની, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

શાંતાબેન પીઠડીયા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુતાર શાંતાબેન (ઉ.વ.૯૦) તે સ્વ.હરીલાલ મોહનલાલ પીઠડીયાના પત્નિ તથા વાસુદેવભાઈ, રમેશભાઈ, કંચનબેન, હંસાબેન, ચંદ્રીકાબેનના માતુશ્રી તથા ઉકરડાવાળા સ્વ.નરશીભાઈ પીઠડીયા અને સ્વ.વાલજીભાઈ પીઠડીયાના બહેનનું તા.૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬, નીલકંઠ મહાદેવ મંદીર, યુનિવર્સીટી રોડ, જલારામઅ -૨ પાછળ,  આફ્રીકા કોલોની શેરી નં-૩, રાજકોટ ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદળી સાથે રાખેલ છે.

ધ્રુવિલ વિસપરા

રાજકોટઃ રાજકોટ નિવાસી વરીયાવંશ પ્રજાપતિ 'કેવડાવાડીવાળા' હસમુખભાઈ દેવરાજભાઈ વિસપરાના પુત્ર ધ્રુવિલ (ઉ.વ.૧૬) તા.૧૦ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'શ્રીકૃષ્ણ કુંજ', માટેલ સોસાયટી શેરીનં.૪, મવડી ગુરૂકુળની પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

સુષ્માબેન ખખ્ખર

રાજકોટઃ ખખ્ખર ગં.સ્વ.સુષ્માબેન (ઉ.વ.૬૨), તે સ્વ.નરેન્દ્રભાઈ નારણદાસ ખખ્ખરના પત્ની, સ્વ.નારણદાસ સુંદજી ખખ્ખર (પાનવાળા)ના પુત્રવધુ, સંજયભાઈ, રિધ્ધીબેન સંદીપકુમાર દેસાઈ, સિધ્ધીબેન રાજેશકુમાર નથવાણીના માતા, તેમજ સ્વ.નવલચંદ્ર જવેરચંદ્ર માણેક (મોરબી)ના દીકરીનું તા.૧૦ને શુક્રવારના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.૧૧ને શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ૧૫- અ જંકશન પ્લોટ ખાતે ભાઈ તથા બહેનોનું સાથે રાખેલ છે.