Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019
રાજહંસ પ્રિન્ટવાળા સ્વ.મણીલાલ વાઢેરના ધર્મપત્નિનું દુઃખદ અવસાનઃ કાલે શુક્રવારે રાજકોટમાં પ્રાર્થનાસભા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ.મણીલાલ (બાબુભાઈ) પ્રભુલાલ વાઢેર રાજહંસ પ્રિન્ટવાળાના ધર્મપત્નિ ગં.સ્વ. પુષ્પાબેન (ઉ.વ.૮૦) તે મનહરભાઈ, સ્વ.અનંતરાય તથા શાંતિભાઈ, મુકુંદરાય, મહેશભાઈના ભાભી તેમજ રાજેશ, અરવિંદ, અમિતના માતુશ્રી તા.૧૧ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૨ના શુક્રવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

મોટી પાનેલીવાળા રૂપાબેન અઢીયાનું દુઃખદ અવસાન : કાલે બેસણું - સાદડી

રાજકોટ : મોટી પાનેલીના અને હાલ રાજકોટ નિવાસી સ્વ.નટવરલાલ અમૃતલાલ અઢીયાના પત્નિ તથા રાકેશભાઈ નટવરલાલ અઢીયાના માતુશ્રી તેમજ પ્રવિણકુમાર અમૃતલાલ કોટેચા (એસ.ટી.વાળાના) મોટા બહેન રૂપાબેન અઢીયા (ઉ.વ.૭૦)નું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ના શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે સોમનાથ મહાદેવ મંદિર, વૃંદાવન નગર મેઈન રોડ, પુનિતનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

લીલાવંતીબેન ચાવડા

રાજકોટઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના ખીરસરાવાળા જમનાદાસ મુળજીભાઇ ચાવડાના ધર્મપત્ની લીલાવંતીબેન જમનાદાસ ચાવડા તે ગોંડલવાળા સ્વ.ડાયાલાલ કરશનભાઇસોલંકીની પુત્રીનું તા.૮ના અવસાન થયેલ છે. (આનંદ કોલ્ડ્રીંકસ વાળા)  તેમનું બેસણું તા.૧રને શુક્રવારે, સવારે ૯ થી ૧૦, ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીની વાળી, સહયોગ, ધર્મજીવન માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

તારાચંદ મહેતા

રાજકોટઃ જામકંડોરણા-ધોરાજી નિવાસી નાનચંદ મોતીચંદ મહેતાના પુત્ર તારાચંદ નાનચંદ મહેતા (ઉ.વ.૯૪)નું ન્યુયોર્ક - અમેરિકા મુકામે તા.૭ના અરિહંત શરણ પામેલ છે.

લાભુબેન રૈયાણી

ગોંડલઃ સ્વ. લાભુબેન રામજીભાઇ રૈયાણી (ઉ.વ.૮૨) તે રમેશભાઇ, ધનજીભાઇ, ભવાભાઇ, પરષોતમભાઇ, શામજીભાઇના માતુશ્રીનું તા. ૭ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન ભોજરાજપરા, શેરી નં. ૧૮/૧૩ ગોંડલ મુકામે રાખેલ છે.

ભાઇલાલભાઇ જોષી

મોરબીઃ સજ્જનપર નિવાસી ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ ભાઇલાલભાઇ જટાશંકરભાઇ જોષી(ઉ.વ.૮૪)તે મહેશભાઇ (બી.એસ.એન.એલ.),અંબરીશભાઇ (ગજાનન કોમ્પ્યુટર) ના પિતા તેમજ સ્વ. પ્રવીણભાઇ (વઢવાણ), ગિરજાશંકરભાઇ, પ્રમોદભાઇ, જગદીશભાઇ, કિશોરભાઇના ભાઇ તથા મૂળશંકરભાઇ ધનજીભાઇ પંડયાના જમાઇનું તા.૧૦ના રોજ દુખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ ને શુક્રવારે સાંજે પ થી ૬ કલાકે પરષોતમ ચોક મંદિર, કાલિકા પ્લોટ મેઇન રોડ મોરબી ખાતે રાખેલ છે.

વિનોદકુમાર કોટેચા

મોરબીઃ સ્વ. ગોરધનદાસ મુળજીભાઈ સેજપાલના જમાઈ બેંગ્લોર નિવાસી વિનોદકુમાર દલીચંદ કોટેચા (ઉ.વ. ૫૬) તે કિશોરભાઈ, હિંમતભાઈ (લાલો), અશ્વિનભાઈ (મુન્નો), ભાવનાબેન અરૂણકુમાર પાંઉ (રાજકોટ) અને નિતાબેન ગીરીશકુમાર કોટેચા (બેંગ્લોર)ના બનેવી તા. ૯ ના રોજ અવસાન પામેલ છે. પિયરપક્ષની સાદડી તા. ૧૩ને શનિવારે સાંજે ૫ થી ૬ ૬૪-રોટરીનગર, લાલબાગ સેવા સદનની પાછળ, સામાકાંઠે મોરબી-૨ રાખેલ છે.

પ્રતિક્ષાબેન દેસાઈ

વડિયાઃ નિલેશભાઈ ત્રાંબેકભાઈ દેસાઈ (હાલ લીલાખા શિક્ષક)ના ધર્મપત્નિ અને હાર્દ તેમજ રિધનના માતુશ્રી પ્રતિક્ષાબેન નિલેશભાઈ દેસાઈ (ઉ.વ. ૩૯)નું અવસાન થયેલ છે.

રસનાબેન ચૌહાણ

ગોંડલ :  રસનાબેન કિર્તીભાઇ ચૌહાણ (ગોંડલ) ઉ.વ. ૫૯, તે   કિર્તીભાઇ શામજીભાઇ ચૌહાણના  ધર્મપત્ની, દર્શિતા, પ્રિયંક, ગાયત્રી, ના માતુશ્રી અન  ે ચિરાગકુમાર, વિરેન્દ્રકુમાર, નિધીબેનના સાસુશ્રી, ચંદ્રિકાબેન, હરિષભાઇ, રાજેન્દ્રભાઇના  ભાભીશ્રી, ચૈત્ર શુદ-એકમ શનિવાર તો.૬ ના પ્રયાગરાજમા  ં દત્તશરણ પામેલ છે. બેસણું આજે તા. ૧૧ ના સાંજે ૪ થી ૬ ગોંડલ, રાજપુત સમાજની વાડી (દરબાર વાડી) રેલ્વે સ્ટેશન, લાલપુર પાસે યુનિટ-૧ રાખેલ છે, અને લોૈકિક ક્રિયા બંધ રાખેલ છે.

ડોલરબેન નિર્મળ

રાજકોટઃ ગોંડલ નિવાસી બ્રહ્મ ક્ષત્રીય ભગવાનજી રૂગનાથ નીર્મળના પુત્રવધુ તે ભોગીલાલ ભગવાનજીભાઈ નિર્મળના ધર્મપત્ની ડોલરબેન તે ચેતનભાઈ તથા આશીષભાઈ તથા પ્રિતીબેન પરેશભાઈ સિંધવડ (મુંબઈ)ના માતુશ્રીનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ વાગ્યે બ્રહ્મક્ષત્રીય જ્ઞાતીની વાડી, વેરી દરવાજા પાસે, મોટીબજાર ગોંડલ ખાતે રાખેલ છે.

ડાયાભાઈ ગોહેલ

રાજકોટઃ સ્વ.ધોબી ડાયાભાઈ હરીભાઈ ગોહેલ (જેતપુર વાળા) તે સ્વ.ધોબી જગજીવન ભુરાભાઈ ચૌહાણના જમાઈ તથા મનુભાઈ અમુભાઈ રમેશભાઈ ચૌહણના બનેવીનું  તા.૮ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતના સસરા પક્ષનું બેસણું તા.૧૨ના શુક્રવારે સાંજે ૪ થી ૬ ધોબી જ્ઞાતિની વાડી, અટીકા, સોરઠીયા ધોબી જ્ઞાતીની વાડી રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન વાઢેર

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ. મણીલાલ (બાબુભાઇ) પ્રભુલાલ વાઢેર રાજહંસ પ્રિન્ટ વાળાના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન ઉ.વ. ૮૦, તા. ૧૧-૪-ર૦૧૯ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે મનહરભાઇ, સ્વ. અનંતરાય તથા શાંતિભઇ, મુકુંદરાય, મહેશભાઇના ભાભી ત્થા રાજેશ, અરવિંદ, અમિતના માતુશ્રીની પ્રાર્થના સભા તા. ૧ર ના શુક્રવારના  સાંજે પ.૩૦ થી ૬.૩૦ બ્રહ્મક્ષત્રીય જ્ઞાતિની વાડી પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.