Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020
ચિત્રાબેન વૈશ્નવનું અવસાન થતાં ચક્ષુદાન

રાજકોટઃ નિવાસી ચિત્રાબેન રોહીતભાઇ વૈશ્નવનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં ચોથા વર્ષમાં ૧૫મુ ચક્ષુદાન થયેલ છે. તથા કુલ ૪૮મું ચક્ષુદાન થયેલ છે. વધુ માહિતી માટે ચેરમેન ઉમેશ મહેતા ૯૪૨૮૫૦૬૦૧૧નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

અવસાન નોંધ

શાંતિલાલ પટેલ

રાજકોટ : શાંતિલાલ રાઘવજીભાઈ પટેલ (અમૃતીયા) (ઉ.વ.૬૯) તે ભાવીનભાઈના પિતાનું તા.૧૧ના શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે 'ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર', જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રમોદરાય જોષી

રાજકોટ : ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ સમવાયના સ્વ.નૌતમલાલ જોષીના પુત્ર સ્વ.પ્રમોદરાય નૌતમલાલ જોષી (ઉ.વ.૭૩)  જેઓ ગં.સ્વ. નિલાબેન પ્રમોદરાય જોષીના પતિ જીતેનભાઈ જયશ્રીબેન, દેવલબેનના પિતા, ઈન્દીરાબેન, રંજનબેન, નલીનીબેન, સ્વ.મુકેશભાઈ તથા જયેશભાઈના ભાઈનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના સોમવારે ગુણેશ્વર મહાદેવ મંદિરઘ શ્રીનગર શેરી નં.૫, સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

વિજયાબેન તંબોળી

વે૨ાવળઃ વિજયાબેન મનસુખલાલ તંબોળી ઉ.૯૦ તે ૫૨ેશભાઈના માતૃશ્રી તથા વિશાળભાઈ, દર્શનાબેન ૫ટણીના દાદી તા.૧૦ના અવસાન થયેલ છે.  બેસણું તા.૧૧/ને શનિવા૨ે સાંજે ૪ થી ૫.૩૦ સુધી નવા ૨ામ મંદિ૨ ખડખડ વે૨ાવળ ખાતે ૨ાખેલ છે.

ભાનુબેન વસાણી

ગોંડલ : સ્વ.ઠા. મનસુખલાલ જમનાદાસ વસાણીના ધર્મપત્ની ભાનુબેન (ઉ.વ.૮૦) તે શૈલેશભાઇ (જનતા તાવડો), મયુરભાઇ, ધર્મિષ્ઠાબેન દિલીપકુમાર (રાજકોટ) તથા ચેતનાબેન વિપુલકુમાર (વિંછીયા)ના માતુશ્રી તેમજ સ્વ.બાવાભાઇ જેઠાભાઇ ચાંદ્રાણી (વીરપુર)ના દીકરી તથા સ્વ.જગજીવનભાઇ, સ્વ.કેશવલાલભાઇ, સ્વ.ભાઇલાલભાઇ, સ્વ.બટુકભાઇના બહેનનું તા. ૧૦મીએ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી બંને સાથે તા. ૧૩ સોમવારના રોજ સાંજના ૪ થી પ, લોહાણા વિદ્યાર્થી ભવન, રર-ભોજરાજપરા, ગોંડલ રાખેલ છે.

દયાબેન ટાંક

રાજકોટઃ સ્વ.રતીલાલ માવજીભાઈ ટાંકના ધર્મપત્ની ગં.દયાબેન રતીલાલ ટાંક (ઉ.વ.૯૫) તે સ્વ.વિનુભાઈ, રમેશભાઈ તથા હસમુખભાઈના માતુશ્રી તથા ચંદ્રકાન્તભાઈ તથા રાજેશભાઈ, મુકેશભાઈ તથા દર્શનભાઈ, રવીભાઈના દાદીમા તેમજ સ્વ.મધુબેન, ઈન્દુબેન તથા મીનાબેનના માતુશ્રી તેમજ સ્વ.નટવરલાલ વાઢેર તથા ચીમનભાઈ માવદીયાના સાસુ તથા સ્વ.લીલાધરભાઈ, છગનભાઈ, લવજીભાઈ, ટપુભાઈ તેમજ દામજીભાઈના બહેનનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૩ના રોજ કરણપરા શેરી નં.૩૩, સન્યાસ આશ્રમ (મઢુલી) સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઈ સોલંકી

રાજકોટઃ સ્વ.મગનભાઈ ભગવાનજીભાઈ સોલંકીના પુત્ર કિશોરભાઈ  તે અશ્વિનભાઈ (પ્રભાત લોન્ડ્રી) તથા ભરતભાઈ (કૈલાશ લોન્ડ્રી) વાળાના નાનાભાઈ તથા પરેશભાઈના કાકા તથા સમીરભાઈના મામાનું તા.૧૧ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૩ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે ''અલ્કેશ્વર મહાદેવ મંદિર'', ૧/૧૦ અલ્કાપુરી રૈયારોડ ખાતે રાખેલ છે.

સુભાષભાઇ ચંદારાણા

રાજકોટઃ સ્વ.પ્રેમીલાબેન તથા સ્વ.છગનલાલ અમરશીભાઈ ચંદારાણાના પુત્ર સુભાષભાઈ છગનભાઇ ચંદારાર્ણાં (ઉ.વ.૫૧)  તે ઇન્દુબેનના પતિ, ધવલ તથા ક્રિષ્નાના પિતા,  દિવાળીબેન તથા સ્વ.પ્રભુલાલ ડોસાલાલ કોટક (ભચાઉ)નાં જમાઈ, અનસૂયાબેન તથા સ્વ.કાંતિભાઈનાં ભત્રીજા, સ્વ. નટવરલાલ, સ્વ.રાજુભાઇ, સ્વ. બીપીનભાઈ, સ્વ.ભાનુબેન, જયોત્સનાબેન, કલ્પનાબેન, મીનાબેન, જાગૃતિબેન, જયશ્રીબેન, ભુપેન્દ્રભાઈ, મહેશભાઈ, નારણભાઈનાં ભાઈ, ચેતનભાઈ, ગોકુલના કાકાનું તા.૧૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતની બંને પક્ષની પ્રાર્થના સભા તા.૧૩ને સોમવારના સાંજે ૪ થી ૫ વાગ્યે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

કેતનગીરી ગોસ્વામી

રાજકોટ : કેતનગીરી રતિગીરી ગોસ્વામી (ઉ.વ.૪૭) તે પાર્થગીરી ગોસ્વામીના પિતાનું તા. ૧૦મીએ અવસાન થયું છે. બેસણું તા. ૧૩ ને સોમવારે સાંજે ૪ થી ૬, ૭-અમૃતા એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ, સી.આઇ.ડી. ઓફીસ પાછળ રાખેલ છે.

અલ્પેશભાઇ મીરાણી

રાજકોટ : અલ્પેશભાઇ શાંતિલાલ મીરાણી (ઉ.વ.૩૮) તે સ્વ. શાંતિલાલ રવજીભાઇ મીરાણીના પુત્ર તેમજ નરેશભાઇના ભાઇ તા. ૧૦ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું આજે તા.૧૧ ને શનિવારે પંચનાથ મંદિર રાજકોટ ખાતે સાંજે ૪ થી પ, રાખેલ છે.

કરશનભાઇ વાઢેળ

ઉના : કોડીનાર તાલુકાના મિતિયાજ નિવાસી કરસનભાઇ બેચરભાઇ વાઢેળ (ઉ.વ.૮પ) તે પોલાભાઇ, પરબતભાઇ, જીતુભાઇ (પ્રા. શિક્ષક)ના પિતાજી અને ગોપાલભાઇ વાઢેળ (પ્રાથમિક શિક્ષક)ના મોટા બાપુજી તા. ૯ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૧ર ને રવિવારે આખો દિવસ તેમના નિવાસ સ્થાન મીતિયાજ ગામે રાખેલ છે.

હસમુખભાઇ ગોહેલ

ગોંડલ : હસમુખભાઇ જાદવજીભાઇ ગોહેલ ઉ.૬૯ અશ્વિનભાઇ તથા મનોજભાઇના પિતાશ્રીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું આજે તા. ૧૧ ને શનિવારે સાંજે ૪ થી ૬, શંકર વાડી, વોરાકોટડા રોડ, આસોપાલવ સોસાયટી, ગોંડલ મુકામે રાખેલ છે.

સૈફુદ્દીનભાઇ મીઠાઇવાલા

રાજકોટ : સૈફુદ્દીનભાઇ મહમંદઅલી મીઠાઇવાલા (ઉ.વ.૯ર) તે શબ્બીરભાઇના પિતા તથા મુર્તજાભાઇ, મુસ્તફાભાઇ તેમજ હોઝેફાભાઇના દાદાનું તા. ૧૦ના અવસાન થયેલ છે. જેમની જીયારતના સિપારા તા. ૧ર ને રવિવારે બપોરે ૧:૩૦ વાગ્યે મુફદદલ હોલ, ભગવતીપરા ખાતે રાખેલ છે.

દમયંતીબેન ચોટલીયા

રાજકોટ : મુળ હજામચોરા હાલ રાજકોટ નિવાસી પરસોતમભાઇ નથુભાઇ ચોટલીયાના ધર્મપત્ની દમયંતિબેન પરસોતમભાઇ ચોટલીયા (ઉ.વ.૮પ) તે દિપ્તીબેન વિનોદભાઇ પરમારના માતુશ્રીનું તા. ૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, કુવાવાડી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી, રાજકોટ રાખેલ છે.

ભાનુબેન વસાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ. ઠા. મનસુખલાલ જમનાદાસ વસાણીના ધર્મપત્નિ ભાનુબેન (ઉ.વ.૮૦) તે શૈલેષભાઇ (જનતા તાવડો), મયુરભાઇ, ધર્મીષ્ઠાબેન દિલીપ કુમાર (રાજકોટ) તથા ચેતનાબેન વીપુલકુમાર (વીંછીયા)ના માતુશ્રી તેમજ સ્વ. બાવાભાઇ જેઠાભાઇ ચાંદ્રાણી (વીરપુર)ના દિકરી તથા સ્વ. જગજીવનભાઇ, સ્વ. કેશવલાલભાઇ, સ્વ. ભાઇલાલભાઇ, સ્વ. બટુકભાઇના બહેનનું તા.૧૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી બંને સાથે તા.૧૩ને સોમવારના રોજ સાંજના ૪ થી ૫ લોહાણા વિદ્યાર્થી ભવન-૨૨ ભોજરાજપરા ગોંડલ ખાતે રાખેલ છે.

કિશોરભાઇ ત્રિવેદી

રાજકોટઃ ચલાલા નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. પ્રહલાદભાઇ ત્રિવેદીના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.૬૮) તે વંસતભાઇ, સરલાબેન બટુકરાય જોષી, મધુબેન બાલક્રિષ્ન પંડયા અને મુકતાબેન હરકાંતભાઇ જોશીના નાનાભાઇ સ્વ. ગીતાબેનના પતિ, પંકજભાઇ (રાજકોટ નાગરીક સહકારી બેંક લી.), સોનલબેન બકુલકુમાર ત્રિવેદી (ભાવનગર), સ્વ. પારૂલબેન, રૂપલબેન કેતનકુમાર રાણા (ભાવનગર), તુપ્તીબેનના પિતાનું તા.૧૦ને શુક્રવારે અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.૧૩ને સોમવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન, 'નિલકંઠ નિવાસ', કસ્તુરબાપરા, ચલાલા ખાતે રાખેલ છે.

ઇલાબેન મીરાણી

મોરબી : સ્વ.ગીરધરલાલ માવજીભાઇ મીરાણીના પુત્રવધુ ઇલાબેન રમેશભાઇ (ઉ.૪૮) તે મીતુલ અને કૌશલના માતુશ્રી તથા રમણીકલાલ રવજીભાઇ કોટક (મોરબી)ના દિકરીનું અવસાન થયું છે.  ઉઠમણું આજે તા. ૧૧ શનિવારે સાંજે ૪ થી પ કલાકે રામેશ્વર મહાદેવ, આરાધના સોસાયટી, જીઆઇડીસી સામેની શેરી શનાળા રોડ, મોરબી .

નરેન્દ્રભાઇ રાવલ

મોરબી : રાવલ નરેન્દ્રભાઇ કાનજીભાઇ (અમદાવાદ) (નિવૃત એસટી કર્મચારી) તે પ્રાપ્તિના પિતા તેમજ હિતેશ કાન્તીલાલ જાની (બજરંગ રેડિયેટર) ના સસરાનું તા. ૧૦ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૩ ને સોમવારે સાંજે ૪ થી પ કલાકે મધર ટેરેસાની પાસે, અંબિકા નિવાસ સરદાર બાગ પાછળ, મોરબી ખાતે રાખેલ છે.

મનોજભાઇ ભાડેસીયા

મોરબી : મૂળ નેસડા (ધ્રોલ) ગુર્જર સુથાર મનોજભાઇ રતિલાલભાઇ ભાડેસીયા (ઉ.વ.૩૯) તે વિજયભાઇ, અમિતભાઇ, વર્ષાબેન (અમદાવાદ), દક્ષાબેન (જામનગર)ના ભાઇ તથા દુર્લભજીભાઇ, સ્વ. પ્રાણજીવનભાઇ, વલ્લભભાઇના ભત્રીજા તથા વિનોદભાઇ અરજણભાઇ બદ્રકીયા (રાજકોટ)ના જમાઇનું તા. ૧૦ના રોજ અવસાન થયું છે. બેસણું અને સસરા પક્ષનું બેસણું તા. ૧૩ ને સોમવારે સાંજે ૩ થી પ કલાકે હનુમાન મંદિર, ન્યુ ગાયત્રી સોસાયટી, નાની વાવડી મોરબી ખાતે રાખેલ છે.

કનૈયાલાલ ખખ્ખર

મોરબી : કનૈયાલાલ (રમુભાઇ) જગજીવનદાસ ખખ્ખર (ઉ.વ.૮૩) તે સ્વ.જગજીવનદાસ તુલસીદાસ ખખ્ખરના પુત્ર તેમજ દિલીપભાઇ, ઇલાબેન ભરતકુમાર પુજારા અને ભૂપેન્દ્રભાઇના પિતા તેમજ નિશાંત, રાધિકા, વરદ, જૈનમ અને ભવ્યાના દાદા તથા મેસરિયાવાળા ઠા.સ્વ. વલ્લમજીભાઇ ત્રીકમજીભાઇ રાજવીરના જમાઇનું તા. ૧૦ના રોજ અવસાન થયું છે. ઉઠમણું અને શ્વસુર પક્ષની સાદડી તા. ૧૩ ને સોમવારે સાંજે પ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, મોરબી ખાતે રાખેલ છે.