Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018
જામજોધપુર : મંજુલાબેન ભટ્ટનું નિધનઃ આવતીકાલે બેસણું

રાજકોટ : મંજુલાબેન વિશ્વનાથભાઇ ભટ્ટ તેઓ રમેશભાઇ, કમલેશભાઇ તથા સુનિલભાઇના માતુશ્રી ઉ.વ. ૮૮નું અવસાન થયેલ છે.

તેમનું બેસણુ તા. ૧૧-૧૦-૧૮ ,  ગુરૂવારે  બપોરે ૪થી પ વાગ્યે જાગનાથ મંદિર જામજોધપુર

અવસાન નોંધ

અહેલુમ શરીફ

રાજકોટ : ટેલિફોન ઓફિસના કર્મચારી મર્હુમ નઝીરખાન કાસમખાન પઠાણ (વફાત તા. ૨-૯-૧૮) નું અહેલુમ શરીફ તા. ૧૧-૧૦-૧૮ના ગુરૂવારે પંચાયત હોલ, દૂધની ડેરી પાસે, હૈદરી ચોક, રાજકોટ ખાતે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.

શારદાબેન દેસાઈ

રાજકોટ : શારદાબેન દેસાઈ (ઉ.વ.૮૫) તે સ્વ.કાંતિલાલ અંબાવીદાસ દેસાઈના ધર્મપત્નિ, બકુલભાઈ (ઓરીયેન્ટલ ઈન્સ્યુ. કાંુ. લી.), મધુકરભાઈ (પરફેકટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી), ડોલીબેન, મધુરીબેન યતીનભાઈ વોરા તથા પ્રીતિબેન દિલીપભાઈ મહેતાના માતુશ્રી અને ચંદ્રકાંતભાઈ જીવાલાલ તેજાણી (ધોરાજીવાળા - હાલ રાજકોટ)ના બહેન તા.૮ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ને ગુરૂવારે સવારે ૧૦:૩૦ વાગ્યે સદર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૧૫, પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

રસીકકુમાર વ્યાસ

વાંકાનેરઃ વાંકાનેર નિવાસી હાલ અમરેલી સ્વ. ચુનીલાલ કેશવલાલ વ્યાસના પુત્ર રસીકકુમાર (ઉ.વ. ૫૨) તે સ્વ. હસમુખરાય, સ્વ. બિપીનચંદ્ર તથા વિનોદરાયના નાનાભાઈ તેમજ કાંતિલાલ નરભેરામ વ્યાસ (નવાગઢવા ળા)ના જમાઈનું તા. ૮ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ નાઈન એવન્યુ પાર્ક જડેશ્વર રોડ, નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ સામે વાંકાનેર રાખેલ છે.

રંજનબેન પરમાર

રાજકોટ : રાજકોટ : રંજનબેન મહેશભાઈ પરમાર (ઉ.વ.૬૨) તે મહેશભાઈ જેસીંગભાઈ પરમારના ધર્મપત્નિ તેમજ દિપકભાઈ, રણજીતભાઈ, મનીષભાઈના માતુશ્રીનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ હુડકો કવાર્ટર ડી-૭૨ તેમના નિવાસસ્થાને રાખેલ છે. (મો.૯૭૨૩૬ ૫૮૪૫૪)

જયશ્રીબેન ભટ્ટ

રાજકોટ : કાલાવડ (શીતળા) નિવાસી શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ કાલાવડ નિવાસી રમેશચંદ્ર ભાનુશંકર ભટ્ટના ધર્મપત્નિ સ્વ.જયશ્રીબેન રમેશચંદ્ર ભટ્ટ (ઉ.વ.૬૨) તે સંજયભાઈ, કેયુરભાઈ તથા વિશાલભાઈના માતુશ્રી તેમજ અક્ષતના દાદીનું તા.૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના ગુરૂવારના સાંજે ૪ થી ૫ કલાકે શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણની વાડી, પંડ્યાની બારી પાસે, ધોરાજી રોડ, કાલાવડ (શીતળા) મુકામે રાખવામાં આવેલ છે.

મનોજકુમાર પરમાર

રાજકોટઃ મનોજકુમાર (મનસુખભાઇ) કાળુભાઇ પરમાર (ભાવનગર) તે ઉદેશીંગભાઇ તથા પરસોત્તમભાઇ તથા ધીરૂભાઇ રાઠોડના જમાઇનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને ગુરૂવારે ર૧૦,કોઠારીયા કોલોનીમાં, ૪ થી પ કલાકે રાખેલ છે.

નલિનભાઇ મકવાણા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.અમૃતલાલ સુંદરજીભાઇ મકવાણા (મકવાણા રેડીયો વાળા)ના પુત્ર નલિનભાઇ મકવાણા (ઉ.વ.૭ર) તા.૮ના કૈલાશવાસી થયેલ છે. તેઓ સ્વ.પ્રવિણભાઇ મકવાણા, જયેશભાઇ મકવાણા, જયપ્રકાશ મકવાણા, મહેશભાઇ મકવાણા તથા રંજનબેન ટાંકના મોટાભાઇ તથા પ્રદીપભાઇ ડી. ટાંકના સાળા તથા પ્રશાંત મકવાણા, (એચ.ડી.એફ.સી. બેન્ક) વિશ્વનાથ તથા દિપુબેન રાઠોડના પિતાશ્રી તે પોરબંદર નિવાસી જીતેશકુમાર રાઠોડના સસરાનું બેસણું તા.૧૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, માસ્તર સોસાયટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદીરે રાખવામાં આવેલ છે.

હરજીવનભાઇ પંડયા

રાજકોટઃ ગુર્જર પુષ્કરણા બ્રાહ્મણ હરજીવન વ્રજલાલ પંડયા તે રમેશભાઇ, જેન્તીલાલ, શંકરભાઇ, અશોકભાઇ દમયંતીબેન, સરોજબેન, મીનાબેનના પિતાશ્રીનું અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧રના શુક્રવારે ૪ થી ૬, ઉજ્જવલ સોસાયટી, જય જવાન જય કિશાન સોસાયટી, મોરબી રોડ, ખાતે રાખેલ છે.

પરમાણંદભાઇ ખેરડીયા

રાજકોટઃ જેતપૂર (નવાગઢ) મ.ક.દ.સુ. જ્ઞાતીના પરમાણંદભાઇ દામજીભાઇ ખેરડીયા (ઉ.વ.૮૪) તે કિશોરભાઇ, અનીલભાઇ તથા નિલેષભાઇના પિતાશ્રી તથા નરોત્તમભાઇ તથા મગનભાઇના મોટાભાઇનું તા.૯ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧રના શુક્રવારે સાંજે ૪ થી પ, નવાગઢ મુકામે એસ.બી.આઇ. બેંકની બાજુમાં રાખેલ છે.

નીતાબેન બારડ

રાજકોટઃ મનસુખભાઇ નટુભાઇ બારડના પત્ની સ્વ.નીતાબેનનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધરમનગર આવાસ યોજના બ્લોક નં.ર૭/૭૯૪, ૧પ૦ ફુટ રીંગ રોડ પરફેકટ શો રૂમ પાછળ રાખેલ છે તેમની ઉતરક્રિયા તા.૧૯ને શુક્રવારે રાખેલ છે.

મનસુખલાલ ગોહેલ

મોરબીઃ મનસુખલાલ સુંદરજીભાઇ ગોહેલ (ઉ.વ.૮૪) ઝાલાવાડી સઇ સુતાર તે સંજયભાઇ (રાજુભાઇ)ના પિતા તેમજ અરવિંદભાઇ, ભરતભાઇ, (નવયુગ સ્ટોર્સ) વારાના કાકાનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે પ થી ૬, જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

મંજુલાબેન લલાડીયા

રાજકોટઃ સ્વ.ચિમનલાલ લક્ષ્મીચંદ લલાડીયાના પત્ની મંજુલાબેન (ઉ.વ.૭૭) જે અશોકભાઇ, સતિષભાઇ, વિજયભાઇ, દિપ્તીબેન અને સોનલબેનના માતુશ્રીનું તા.૮ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.૧૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્યામકુંવરબાઇ વાડીમાં રાખેલ છે.

દિવાળીબેન પૈડા

રાજકોટઃ સોની દિવાળીબેન વલ્લભદાસ પૈડા (ઉ.વ.૯૦) તે હરીભાઇ સ્વ.પ્રકાશભાઇ તથા કિશોરભાઇના માતુશ્રી તથા યશ અને જયના દાદીમાં તા.૭ના શ્રીજી ચરણ પામ્યા છે. તેમનું બેસણું તા.ક્ષ્ક્ષ્ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, મેવાળા સુતારની વાડી ઉદયનગર ૧/૧૧ મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

વનીતાબેન ગોહેલ

રાજકોટઃ સોરઠીયા ધોબી વનિતાબેન ડાયાભાઇ ગોહેલ જે જગજીવનભાઇ ભૂરાભાઇ ચૌહાણ ખડીયાવાળાની પુત્રી તથા મનુભાઇ, અમુભાઇ ને રમેશભાઇ ચૌહાણની બહેનનું તા.પના અવસાન થયેલ છે. જેનું બેસણું પિયર પક્ષ તરફથી તા.૧૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગોપાલનગર ૬, બ્રહ્માણી કૃપા, ખાતે રાખેલ છે.

ધીરજલાલ મહેતા

રાજકોટઃ નથુ તુલસી ઔદિચ્ય જ્ઞાતી મુળ ગામ જામદુધઇ હાલ મુંબઇ (કાંદીવલી) ધીરજલાલ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮પ) તા.૭ના કૈલાશવાસ થયેલ છે. તે ગંગારામભાઇ, સ્વ.ગીરધરભાઇ, કનૈયાલાલ, નટવરલાલ તથા ઉમેદભાઇ અને ગોપાલગ્રામ નિવાસી સ્વ.ભીખાલાલ કે. ભટ્ટ તથા ભાસ્કરભાઇના બનેવી તથા મીનાબેન જોષી, સ્વ.ચંદ્રીકાબેન રાજયગુરૂ, હીનાબેન જોષી, ધર્મેશ તથા કવિતાબેન જોષીના પિતાનું અવસાન થયેલ છે. તેમનું બેસણું બન્ને પક્ષનું તા.૧૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, વી.કા. મહેતા બોર્ડીંગ ગોપાલનગર-૯, નં. કોર્નર ખાતે રાખેલ છે.

અનસુયાબેન કામદાર

રાજકોટઃ વાંકાનેર નિવાસી હાલ રાજકોટ અનસુયાબેન છોટાલાલ કામદારનો સ્વર્ગવાસ તા.૯ના થયેલ છે. તેમના આત્માના કલ્યાણ અર્થે જાપ તા.૧૧ને ગુરૂવારે બપોરે ૪ થી પ, નિવાસ સ્થાને રાખેલ છે.

ઠા. વૃજલાલભાઇ ચોટાઇ

ઉપલેટાઃ ઠા. વૃજલાલભાઇ જાદવજીભાઇ ચોટાઇ (બિલેશ્વર વાળા) (ઉ.વ.૮૩) તે સ્વ.હસમુખભાઇ, રાજુભાઇ, રસીલાબેન (અમરેલી) ચંન્દ્રકાબેન (જુનાગઢ), ગીતાબેન (ભાણવડ)ના પિતાશ્રી તથા રાણાવાવ નિવાસી ઠા. ગોવિંદજી જીણાભાઇ કારીયાના જમાઇનું તા.૮ના રોજ ઉપલેટામાં અવસાન થયેલ છે. બેસણું તથા સાદડી (બન્ને પક્ષનું સંયુકત) તા.૧૧ના રોજ સાંજના ૪ થી પ, નિલકંઠ મહાદેવ દ્વારકાધીશ સોસાયટી ખાતે રાખેલ છે.

મંજૂલાબેન લલાડીયા

ઉપલેટાઃ સોની મનસુખલાલ દુર્લભજી માંડલીયા, રમેશભાઇ માંડલીયા અને રતિલાલ માંડલીયાના બેન સોની મંજુલાબેન ચિમનભાઇ લલાડીયા (ઉ.વ.૭પ)નું તા.૮ના રોજ જુનાગઢમાં અવસાન થયેલ છે. સાદડી તા.૧૧ના રોજ સાંજના ૪ થી ૬, અમારા નિવાસ સ્થાન બાપુના બાવલા ચોક હોટલ સમ્રાટની ઉપલેટા રાખેલ છે.

પુષ્પાબેન ઉપાધ્યાય

ગોંડલ : વાલમ બ્રાહ્મણ સતિમા ઉપાધ્યાય પરિવારના પુષ્પાબેન જિતેન્દ્રભાઇ ઉપાધ્યાય (ઉ.વ.૮૩) તે અજિતભાઇ જિતેન્દ્રભાઇ ઉપાધ્યાય લંડન, પન્નાબેન અસિતભાઇ વ્યાસ લંડન, ભાવનાબેન ભરતભાઇ પટેલ લંડન અને હિનાબેન વિજયભાઇ ઉપાધ્યાય લંડન ના માતા તેમજ સ્વ. મનસુખભાઇ જટાશંકર ઉપાધ્યાયના નાના ભાઇના ધર્મપત્ની, તે રાજેન્દ્રભાઇ, પંકજભાઇ, રસેશભાઇ-લંડન, જૈમિનિભાઇ અને શૈલેષભાઇ-લંડનના ભાભીનું લંડન ખાતે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬, 'હેમવાડી' ગોંડલ ખાતે રાખેલ છે.

મોહનભાઇ કવૈયા

મોરબી : લુહાર મોહનભાઇ કલ્યાણજીભાઇ કવૈયા (ઉ.વ.૮૮) તે અમૃતભાઇ કવૈયાના પિતા તેમજ સ્વ. લાલજીભાઇ રાઘવજીભાઇ મારૂ અને તુલસીભાઇ રાઘવજીભાઇ મારૂના બનેવી તા.૭ના રોજ કૈલાશવાસી થયા છે. બેસણું તા. ૧૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે લુહાર જ્ઞાતિની વાડી, સત્યમ પાન વાળી શેરી, સરદાર બાગ મોરબી ખાતે રાખેલ છે.

ચંદ્રકાંતભાઇ બગથરીયા

ગોંડલ : ચંદ્રકાંતભાઇ બગથરીયા (ઉ.વ.૫૨) તે નટુભાઇ,કનુભાઇના ભાઇ અજયભાઇ, સંજયભાઇના કાકા બાવદીનભાઇ ના ભત્રીજાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નાની બજાર, ભટ્ટગોપાલની શેરી, ખોડિયાર મંદિર પાસે, ગોંડલ રાખેલ છે.

દેવીબેન દવે

રાજકોટ :.. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં. સ્વ. દેવીબેન ભાઇશંકરભાઇ દવે (મુળ કણકોટ) ઉ.૮૪ તે ભારતીબેન દિનકરરાય દવે (રાજકોટ), સુધાબેન અંબરીષભાઇ દવે (ભાવનગર), કુસુમબેન હરીશકુમાર ભટ્ટ (રાજકોટ) તથા સ્વ. નીલાબેન સુકેતુભાઇ મહેતા (મુંબઇ)ના માતુશ્રી અને ભાટીયા બોર્ડીંગ વાળા નિરંજનભાઇ મહેતા અને હર્ષદભાઇ મહેતાના મોટા બેનનું તા. ૬ ને શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૬ 'ધૂમકેતુ હોલ', ૪ રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

દેવીબેન દવે

રાજકોટઃ  મુળ કણકોટના સોૈરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ગં. સ્વ દેવીબેન ભાઇશંકરભાઇ દવે (ઉ.૮૪) તે ભારતીબેન દિનકરરાય દવે (રાજકોટ), સુધાબેન અંબરીશભાઇ દવે (ભાવનગર), કુસુમબેન હરિશકુમાર ભટ્ટ (રાજકોટ) તથા સ્વ. નિલાબેન સુકેતુભાઇ મહેતા (મુંબઇ)ના માતુશ્રી અને ભાટીયા બોર્ડિંગવાળા નિરંજનભાઇ મહેતા તથા હર્ષદભાઇ મહેતાના મોટા બહેનનું તા. ૬ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૧૧ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ ધૂમકેતુ હોલ, ૪-રોયલ પાર્ક, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સા. બ્રાહ્મણ ભુપતભાઇ લહેરૂનું અવસાનઃ કાલે ગુરૂવારે ઉઠમણું

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી ભુપતભાઇ શાંતિલાલ લહેરૂ (ઉ.વ.૬૫) તે હસુભાઇ લહેરૂ (ગોળવાળા) તથા રાજેશભાઇ લહેરૂના ભાઇ તથા હિરેન લહેરૂ તથા મોહિત લહેરૂના પિતાશ્રીનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું કાલે ગુરૂવારે સાંજે ૫:૦૦ કલાકે રામેશ્વર મહાદેવ મંદિર, સુતા હનુમાનજીવાળી શેરી, નિલકંઠ ટોકિઝ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

સરલાબેન કારીયા

નવાગઢ : જુનાગઢ નીવાસી સ્વ. મગનલાલ સુંદરજી કારીયા ના પુત્રવધુ તથા જગદીશભાઇ કારીયા ના ધર્મ પત્ની તથા સ્વ. વીઠ્ઠલદાસ પ્રાગજીભાઇ અઢીયા ના સુપુત્રી સરલાબેન (ઉ.વ. ૬૩) નું તા. ૧૦ ને બુધવારે અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તથા પીયર પક્ષ ની સાદડી તા. ૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ અશોકનગર સોસાયટી કોમ્યુનીટી હોલ, બસ સ્ટેન્ડ ની બાજુમાં જુનાગઢમાં રાખેલ છે.

શારદાબેન સિતાપરા

રાજકોટઃ ગામ થાણા પીપરી હાલ (રાજકોટ) ગુર્જર સુથાર શારદાબેન હીરજીભાઈ સીતાપરા (ઉ.વ.૬૮) તે હીરજીભાઈ પ્રાગજીભાઈ સીતાપરાના ધર્મપત્ની તથા સ્વ.જમનભાઈના નાનાભાઈના પત્ની, ચુનીભાઈના ભાભી તથા અનિલભાઈ, હિતેષભાઈ, ભાવનાબેન, ક્રિષ્નાબેન, ભારતીબેનના માતુશ્રી દુઃખદ અવસાન તા.૯ રોજ થયેલ છે. તેમનું સદ્દગતનું બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બોલબાલા માર્ગ રાધેકૃષ્ણ સોસાયટી વાડી લાલ બહાદુર સોસાયટીની સામે સંકટ મોચન હનુમાન જીની મંદીરની બાજુમાં રાજકોટ ખાતે રાખેલ છે. હિતેષભાઈ સીતાપરા મો.૯૯૭૯૯ ૫૧૦૭૯

દિલીપભાઈ સાગર

રાજકોટઃ પરજીયા સોની શીલવાળા હાલ રાજકોટ નિવાસી દિલીપભાઈ ગોવિંદભાઈ સાગર (ઉ.વ.૫૭) તે જશવંતભાઈ, રાજુભાઈ તથા વર્ષાબેન, મધુબેન અરજનના ભાઈ તથા કેયુર દિલીપભાઈ, ચાંદની દિલીપભાઈ હાર્દિક દિલીપભાઈના પિતાશ્રી તા.૯ના શ્રીજીચરણ થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાને સત્યમ એપાર્ટમેન્ટ, ૩૦૫ નાગેશ્વર મંદિર સામે જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

શારદાબેન જોષી

રાજકોટઃ મુળ કરીયા નિવાસી હાલ- આણંદપર નવાગામ, રાજકોટ ઔ.ઝા.બ્રાહ્મણ સ્વ.હરિલાલ રામકૃષ્ણ જોષીના ધર્મપત્નિ ગં.સ્વ.શારદાબેન હરિલાલ જોષી (ઉ.વ.૮૫) તે રાજુભાઈ, જીતેન્દ્રભાઈ, નિલેશભાઈ, સ્વ.નિતિનભાઈ તેમજ સંગીતાબેન ધવલકુમાર જોષીના માતુશ્રીનું તા.૯ મંગળવારના રોજ સવારના કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, સ્થળઃ આર્યનગર કોમ્યુનીટી હોલ, આર્યનગર શેરી નં.૧, પેડક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૮૯૮૦ ૯૧૦૩૮/ ૯૩૨૮૭ ૨૫૩૫૧

નારણદાસ અનડકટ

રાજકોટઃ નારણદાસ નરભેરામ અનડકટ (ઉં. ૮૯) તે કિશોરભાઇ (રીટાયર્ડ નાયબ મામલતદાર), રાજુભાઇ તથા દિપકભાઇના પિતાશ્રી તેમજ દેવચંદ કાળીદાસ કકકડ, મુંબઇના જમાઇ તથા પ્રફુલ્લભાઇ કકકડના બનેવી તા. ૧૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા સાદડી તા. ૧૧ ગુરૂવારના રોજ નંદીશ્વર મહાદેવ મંદિર, નંદનવન સોસાયટી શેરી નં. ૩, ૧પ૦ ફુટ રીંગ રોડ, નાણાવટી ચોક પાસે સમય સાંજે પ વાગ્યે રાખેલ છે.