Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022
બાલાજી ગ્રુપના જાણીતા બિલ્‍ડર, આશિષ શાહનું ડેન્‍ગ્‍યુના લીધે નિધનઃ સ્‍મશાન યાત્રા

ઝાયડસ હોસ્‍પિટલમાં સારવાર ચાલતી હતીઃ અનેક પ્રોજેકટ બનાવેલા

(કેતન ખત્રી), અમદાવાદઃ ગુજરાતના જાણીતા બિલ્‍ડર આશિષ શાહનું ડેન્‍ગ્‍યૂને કારણે નિધન થયું છે.  સારવાર દરમ્‍યાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ બાલાજી ગ્રુપના બિલ્‍ડર છે. ૩ દિવસથી ઝાયડ્‍સ હોસ્‍પિટલમાં દાખલ હતા. જો કે, અચાનક તેમની તબિયત લથડતા તેમનું અવસાન થયું હતું. આજે બપોરે ૩ વાગ્‍યે તેમના સાબરમતી સ્‍થિત  નિવાસસ્‍થાનેથી અંતિમયાત્રા નિકળી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે આશિષ શાહ રિયલ એસ્‍ટેટ બિઝનેસમાં ઘણું મોટું નામ ધરાવે છે. તેમના પ્રોજેકટ્‍સ રહેણાંક અને વેપારીઓ માટે વૈભવી જગ્‍યાઓમાં બનાવવામાં આવે છે. તે ફક્‍ત ધ કલાસ માટેના લિમિટેડ એડિશન વિલા (શ્રી બાલાજી ગ્રીન વેલી) માટે પ્રખ્‍યાત છે. તેમની અસાધારણ મહત્‍વાકાંક્ષી દ્રષ્ટિ અને મિશનને ધ્‍યાનમાં રાખીને તેઓ અમદાવાદ, મહેસાણા, વડોદરા અને મુંબઈમાં વૈભવી રિયલ એસ્‍ટેટના બજારમાં તેમની કુશળતાનો ઉપયોગ કરીને વિસ્‍તારી રહ્યા હતા.

અવસાન નોંધ

રાજેશ દેસાઇ

રાજકોટ : દશાશ્રી માળી જૈન રાજેશ વસંતલાલ દેસાઇ (ઉવ.૫૯) તે સ્‍વ. વસંતલાલ વી.દેસાઇના પુત્રને ધર્મેશ દેસાઇ (જ્‍યુપીટર ઇન્‍ડ) દિવ્‍યા દેસાઇ, સુધાબેન મુકેશભાઇ પટેલ અને નયાનબેન અનીલ પારેખના ભાઇનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ વાગ્‍યે ૩-વર્ધમાન નગર જૈન ઉપાશ્રય પેલેસ રોડ ખાતે રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે. લૌકિક વહેવાર બંધ છે.

મંગળાબેન દવે

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગં.સ્‍વ.મંગળાબેન (શાંતિબેન) દિનેશચંદ્ર દવે (ઉ.વ.૮૫) તે ચેતનભાઈ દવે, હર્ષાબેન કિશોરચંદ્ર જોશી, ભારતીબેન દવે, મીનાબેન વિનોદચંદ્ર પાઠક, કીર્તિબેન દવે, રેખાબેન દવેના માતુશ્રી તેમજ સ્‍વ.જયવંતરાય ચુનીલાલ મહેતા, સ્‍વ.પ્રતાપરાય ચુનીલાલ મહેતા (સા.આફ્રિકા), સ્‍વ.લીલાબેન વિજયશંકર જોશી, મધુસૂદન મહેતાના બેનનું તા.૮ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઈન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્‍તર સોસાયટી મેઈન રોડ, કસ્‍તુરબા વિદ્યાલય પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન ધીરજલાલ બારડ

રાજકોટ : મંજુલાબેન ધીરજલાલ બારડ (ઉ.વ.૭૫) તે રાજકોટ નિવાસી ધીરજલાલ મગનલાલ બારડ (નિવૃત્ત રેલ્‍વે કર્મચારી) ના ધર્મપત્‍નિનું તા. ૮ ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૨ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ શનીદેવ મંદિર, રૂડાનગર-૧, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રંજનબેન બુધ્‍ધદેવ

રાજકોટઃ પોરબંદરવાળા હાલ રાજકોટ નિવાસી રંજનબેન પ્રભુદાસભાઈ બુધ્‍ધદેવ (ઉ.વ.૭૬) તે પ્રભુદાસભાઈ કમળશીભાઈ બુધ્‍ધદેવના ધર્મપત્‍નિ અને નિતેશભાઈ (ભાવેશ ઓટો સેન્‍ટર રાજકોટ), ભાવેશભાઈ (મોરબી), પુનમબેન પરેશકુમાર કારીયા (જામનગર), ચાંદનીબેન રાજેશકુમાર કતીરા (જામનગર)ના માતુશ્રી તે સ્‍વ.રમણીકલાલ ગોરધનદાસ કેશરીયાના દીકરી તા.૯ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.  સદ્દગતનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, રામનગર શેરી નં.૨, રામ મંદિર પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પાશ્વિરભાઈ અજમેરા

રાજકોટઃ પાશ્વિરભાઈ વાડીલાલ અજમેરા (ઉ.વ.૮૮) તે હિરેનભાઈ અજમેરા (પીજીવીસીએલ), પ્રદિપભાઈ અજમેરા (પાવન ઈલેકટ્રીક) તથા સોનલબેન મિલનભાઈ મહેતાના પિતાશ્રીનું તા.૯ના રોજ નવકાર મંત્રનું શ્રવણ કરતા દેહ પરિવર્તન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સ્‍થળ- દિગમ્‍બર જૈન મંદિર, પંચનાથ પ્‍લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

નિલમબેન રાવલ

ગોંડલ-વિશનગરા નાગર નિલમબેન દોલતરાય રાવલ ઉ.૭૬ તે ચેતનભાઇ (ઉમંગ ઓટો)તથા ભાવેશભાઈના માતુશ્રી,વિપુલભાઈ (ધોરાજી)ના કાકીનુ તા.૯ મંગળવાર ના અવસાન થયુ છે. બેસણુ તા.૧૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન રોયલ પાર્ક-૧ એસઆરપી કેમ્‍પ સામે રાખેલ છે.

જશવંતીબેન સેલારકા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક જસવંતીબેન લજપતરાય સેલારકા, (ઉ.વ.૭૨) તે રાજુભાઇ, જસ્‍મીનભાઇ, ચંદ્રિકાબેન, હેમાબેન, હીનાબેનના માતુશ્રી તથા દિનેશભાઇ પારેખ (બિલખા), જીતુભાઇ સાંગાણી (રાજકોટા તથા શરદભાઇ મહેતા (રાજકોટ)ના સાસુમા તથા સ્‍વ.વલ્લભદાસ શેઠ (કુંકાવાવ)ની દિકરીનું તા.૮ના અવસાન થયેલ છે બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજના ૪ થી ૫ રામેશ્‍વર મંદિર, રામેશ્‍વર ચોક, આમ્રપાલી સિનેમા પાછળ રાખેલ છે.

મંજુલાબેન ધીરજલાલ બારડ

રાજકોટ : મંજુલાબેન ધીરજલાલ બારડ (ઉ.વ.૭૫) તે રાજકોટ નિવાસી ધીરજલાલ મગનલાલ બારડ (નિવૃત્ત રેલ્‍વે કર્મચારી) ના ધર્મપત્‍નિનું તા. ૮ ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૨ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ શનીદેવ મંદિર, રૂડાનગર-૧, વૃંદાવન સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રંજનબેન બુધ્‍ધદેવ

રાજકોટઃ પોરબંદરવાળા હાલ રાજકોટ નિવાસી રંજનબેન પ્રભુદાસભાઈ બુધ્‍ધદેવ (ઉ.વ.૭૬) તે પ્રભુદાસભાઈ કમળશીભાઈ બુધ્‍ધદેવના ધર્મપત્‍નિ અને નિતેશભાઈ (ભાવેશ ઓટો સેન્‍ટર રાજકોટ), ભાવેશભાઈ (મોરબી), પુનમબેન પરેશકુમાર કારીયા (જામનગર), ચાંદનીબેન રાજેશકુમાર કતીરા (જામનગર)ના માતુશ્રી તે સ્‍વ.રમણીકલાલ ગોરધનદાસ કેશરીયાના દીકરી તા.૯ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.  સદ્દગતનું બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૧૧ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, રામનગર શેરી નં.૨, રામ મંદિર પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

પાશ્વિરભાઈ અજમેરા

રાજકોટઃ પાશ્વિરભાઈ વાડીલાલ અજમેરા (ઉ.વ.૮૮) તે હિરેનભાઈ અજમેરા (પીજીવીસીએલ), પ્રદિપભાઈ અજમેરા (પાવન ઈલેકટ્રીક) તથા સોનલબેન મિલનભાઈ મહેતાના પિતાશ્રીનું તા.૯ના રોજ નવકાર મંત્રનું શ્રવણ કરતા દેહ પરિવર્તન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સ્‍થળ- દિગમ્‍બર જૈન મંદિર, પંચનાથ પ્‍લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

જશવંતીબેન સેલારકા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક જસવંતીબેન લજપતરાય સેલારકા, (ઉ.વ.૭૨) તે રાજુભાઇ, જસ્‍મીનભાઇ, ચંદ્રિકાબેન, હેમાબેન, હીનાબેનના માતુશ્રી તથા દિનેશભાઇ પારેખ (બિલખા), જીતુભાઇ સાંગાણી (રાજકોટા તથા શરદભાઇ મહેતા (રાજકોટ)ના સાસુમા તથા સ્‍વ.વલ્લભદાસ શેઠ (કુંકાવાવ)ની દિકરીનું તા.૮ના અવસાન થયેલ છે બેસણું તા.૧૧ને ગુરૂવારે સાંજના ૪ થી ૫ રામેશ્‍વર મંદિર, રામેશ્‍વર ચોક, આમ્રપાલી સિનેમા પાછળ રાખેલ છે.

રાજેશ દેસાઇ

રાજકોટ : દશાશ્રી માળી જૈન રાજેશ વસંતલાલ દેસાઇ (ઉવ.૫૯) તે સ્‍વ. વસંતલાલ વી.દેસાઇના પુત્રને ધર્મેશ દેસાઇ (જ્‍યુપીટર ઇન્‍ડ) દિવ્‍યા દેસાઇ, સુધાબેન મુકેશભાઇ પટેલ અને નયાનબેન અનીલ પારેખના ભાઇનું તા. ૮ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા. ૧૨ને શુક્રવારે સાંજે ૪ વાગ્‍યે ૩-વર્ધમાન નગર જૈન ઉપાશ્રય પેલેસ રોડ ખાતે  સદગતનું ચક્ષુદાન કરેલ છે. લૌકિક વહેવાર બંધ છે.

મંગળાબેન દવે

રાજકોટઃ ઔદિચ્‍ય ખરેડી સમવાય બ્રાહ્મણ ગં.સ્‍વ.મંગળાબેન (શાંતિબેન) દિનેશચંદ્ર દવે (ઉ.વ.૮૫) તે ચેતનભાઈ દવે, હર્ષાબેન કિશોરચંદ્ર જોશી, ભારતીબેન દવે, મીનાબેન વિનોદચંદ્ર પાઠક, કીર્તિબેન દવે, રેખાબેન દવેના માતુશ્રી તેમજ સ્‍વ.જયવંતરાય ચુનીલાલ મહેતા, સ્‍વ.પ્રતાપરાય ચુનીલાલ મહેતા (સા.આફ્રિકા), સ્‍વ.લીલાબેન વિજયશંકર જોશી, મધુસૂદન મહેતાના બેનનું તા.૮ને સોમવારના રોજ અવસાન થયું છે.  ઉઠમણું તા.૧૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ઈન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્‍તર સોસાયટી મેઈન રોડ, કસ્‍તુરબા વિદ્યાલય પાસરાખેલ છે.

કલ્‍પનાબેન ઠકકર

રાજકોટઃ સ્‍વ.કલ્‍પનાબેન પંકજભાઈ ઠકકર (ઉ.વ.૭૦) જેઓ અભય ઠકકર, તેજલ પાંધી અને પુર્વી ગણાત્રાનાં માતુશ્રી તેમજ કોમલ ઠકકરના સાસુ, જે સ્‍વ.વિઠ્ઠલભાઈ આહયા (રાષ્‍ટ્રીયશાળા)નાં દીકરીનું તા.૯નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૨નાં રોજ સાંજે ૫ થી ૬ રાષ્‍ટ્રીયશાળા મધ્‍યસ્‍થ હોલ ખાતે ં તેમની પિયરપક્ષની સાદળી પણ સાથે રાખેલ છે.

નરેશભાઈ પારેખ

રાજકોટઃ જામનગરવાળા સોની ગીરધરલાલ દામોદરદાસ પારેખના પુત્ર મનસુખલાલ ગીરધરલાલના પુત્ર સ્‍વ.નરેશભાઈ મનસુખલાલ, તે ભાવેશભાઈના નાનાભાઈ અને તે ટંકારાવારા- રાણપરા નવનીતભાઈ ભગવાનજીભાઈના જમાઈ તા.૯ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ ગુરૂવાર સાંજે ૪ થી ૫ ખીજડા વાડી યુનીટ નં.૧ કોઠારીયા નાકા ખાતે રાખેલ છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.

જેન્‍તીભાઈ ચોટલીયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા રાજકોટ નિવાસી સ્‍વ.જેન્‍તીભાઈ રામજીભાઈ ચોટલીયા (ઉ.વ.૬૧) જેઓ દિપકભાઈ, ધર્મેશભાઈના પિતાશ્રી, સ્‍વ.દિલિપભાઈના મોટાભાઈ, વિશાલ તથા દર્શનના મોટાબાપુનું તા.૮ સોમવારના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૨ શુક્રવારના રોજ પુરૂષાર્થ મહાદેવ મંદિર, પુરૂષાાર્થ સોસાયટી મેઈન રોડ, લાલપાર્ક ડી માર્ટની પાછળ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

નિલમબેન રાવલ

ગોંડલ-વિશનગરા નાગર નિલમબેન દોલતરાય રાવલ ઉ.૭૬ તે ચેતનભાઇ (ઉમંગ ઓટો)તથા ભાવેશભાઈના માતુશ્રી,વિપુલભાઈ (ધોરાજી)ના કાકીનુ તા.૯ મંગળવાર ના અવસાન થયુ છે. બેસણુ તા.૧૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન રોયલ પાર્ક-૧ એસઆરપી કેમ્‍પ સામે રાખેલ છે.

બ્રિજેશ પંડયા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ ભાવનગર સ્‍વ.ગીરીશભાઈ લાભશંકર પંડયા (ઘડિયાળી)ના પુત્ર બ્રિજેશ (પિન્‍ટુ) ગિરીશભાઈ પંડયા (ઉ.વ.૪૪) તે સ્‍વ.હેમંતભાઈ જી.પંડયાના મોટાભાઈ તથા સ્‍વ.રમેશભાઈ એલ.પંડયા (રાજકોટ), પંકજભાઈ એલ. પંડયા (ભાવનગર), અરવિંદભાઈ એલ.  પંડયા (બોટાદ)ના ભત્રીજા તથા સ્‍વ.માર્કડભાઈ હેમશંકર દવે (સાલપીપળીયાવાળા)ના જમાઈ તથા રાજદિપ એમ.દવે સાલપીપળીયાના બનેવી તથા અંનતરાય વાલજી પંડયા તથા પ્રફુલ વાલમજી પંડયાના ભાણેજનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગત સસુર પક્ષ તથા મોસાળ પક્ષનું બેસણું તા.૧૩ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ભગવતી સર્કલ, એસબીએસ બેન્‍કવાળા ખાચામાં, કાળીયાબીડ ભાવનગર ખાતે રાખેલ છે.

 

સરલાબેન દોશી

રાજકોટઃ રાજકોટ નિવાસી વસંતલાલ વૃજલાલ દોશીના ધર્મપત્નિ સરલાબેન વસંતલાલ દોશી (ઉ.વ.૮૨) તે સત્ય સ્ટોર્સ તથા માસુમ વાળા મનોજભાઈ, પરેશભાઈ, બીનાબેન, ડિમ્પલબેનના માતુશ્રી તથા રાજુલ, તૃપ્તિ, નીલેશકુમાર અને અજયકુમારના સાસુ તે સ્વ.લાભુબેન અને લક્ષ્મીચંદ દેસાઈના પુત્રી તથા હસમુખ સ્ટોર્સવાળા હસમુખભાઈ અને સ્વ.શશીકાંતભાઈ ભાભી તથા અદિતિ, ભકિત, સેજુલ, હર્ષિલ, કિંજલના દાદી અને મિનલ, જશના નાની તા.૯ને મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પ્રાર્થનાસભા તા.૧૧ ગુરૃવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે બાલકુંજ હોબી સેન્ટર, એરપોર્ટફાટક પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.

સુભદ્રાબેન ઉદાણી

રાજકોટઃ સુભદ્રાબેન ઉદાણી (ઉ.વ.૮૪) તે સ્વ.મહેન્દ્રભાઈ હરિલાલ ઉદાણીના ધર્મપત્નિ તે પિયુષભાઈ, કુંજનબેન ભરતભાઈ બાવીસી, હેતલબેન હર્ષદભાઈ કામદારના માતુશ્રી તે રિયાબેનના સાસુ તે રૃચિતા વિરાજભાઈ કોઠારી, આયુષ, ધનરાજ, નિયતિના દાદી તેમજ ત્રંબકલાલ દેવકરણ જસાણીના દિકરી તા.૯ના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૨ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે અને પ્રાર્થનાસભા ૧૧ કલાકે પારસ કોમ્યુનિટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા કોન્વેટ સ્કૂલની સામે રાખેલ છે.

જનાર્દન દવે

રાજકોટઃ જનાર્દન દ્વારકાદાસ દવે (માડાગાસ્કર, આફ્રિકા) તે સ્વ.મનહરલાલ દ્વારકાદાસ દવે (લંડન), લતાબેન પ્રવિણભાઈ આચાર્ય તેમજ ચંદ્રિકાબેન રશેષભાઈ વ્યાસના ભાઈ તથા મહાશંકરભાઈ જોષીના જમાઈનું તા.૮ના રોજ માડાગાસ્કર (આફ્રીકા) મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તેમજ શ્વસુર પક્ષની સાદડી  તા.૧૨ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન તેમના નિવાસસ્થાન પાર્થ એપાર્ટમેન્ટ, ૧- કોલસાવાડી જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

મુકુંદભાઈ વસંત

રાજકોટઃ  જસદણ સ્વ.મુકુંદભાઈ કેશવલાલ વસંત (હાલ અમદાવાદ) તે હંસાબેનના પતિ તે રાજકોટ સ્વ.પ્રાગજીભાઈ ટપુભાઈ કકકડના જમાઈ તે સ્વ.પ્રવિણભાઈ (કલકતા), અરવિંદભાઈ (સીંકદબાદ), સ્વ.મનુભાઈ (રાજકોટ), કિશોરભાઈ (કલકતા), જયેન્દ્રભાઈ (રાજકોટના બનેવી)નું તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૩ના શનિવારના રોજ  રાખેલ છે. અરવિંદભાઈ મો.૯૫૧૫૪ ૦૬૮૨૬, મનુભાઈ મો.૯૮૭૯૨ ૭૭૯૩૪ (પરેશભાઈ), કિશોરભાઈ મો.૯૯૦૩૪ ૧૧૧૫૮, જયેન્દ્રભાઈ મો.૯૯૭૫૭ ૬૪૫૫૮