Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021
જિલ્લા અનુ.જાતિ મોરચાના પ્રમુખ મનોજ રાઠોડના ભત્રીજાનું દુઃખદ અવસાન

રાજકોટઃ દીપકભાઈ વાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૨) તે મનોજ રાઠોડ (મો.૯૮૨૪૨ ૫૧૬૬૩) (પ્રમુખ રાજકોટ  જિલ્લા ભાજપ અ.જા. મોરચા અને પૂર્વ પ્રમુખ લોધિકા તાલુકા પંચાયત), નાથાભાઈ દેશુરભાઈ રાઠોડ, લખમણભાઈ દેશુરભાઈના ભત્રીજા, રવિ વાલજીભાઈના મોટાભાઈ, રાહુલના ભાઈ,  ધીરૂભાઈ, મોહિલ, મુકેશ, માનવ અને નલિન રાઠોડના મોટાભાઈનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ના સોમવારે  સાંજે ૪ થી ૬ ગૌતમ બોયઝ હોસ્ટેલ, ન્યારી ડેમ રોડ, અધિશથાન ફલેટની પાછળ રાખેલ છે.

અવસાન નોંધ

યશ્વીબેન તલસાણીયા

રાજકોટઃ મુળગામ રાણેકપર (વાંકાનેર)  નિવાસી ચેતનભાઈ મનસુખભાઈ તલસાણીયાની પુત્રી યશ્વીબેન (ઉ.વ.૧૭)નું તા.૯નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્દગતનું બેસણું તા.૧૨ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ''શિવમ'', મંગલપાર્ક શેરી નં.૪, મંગલપાર્ક મેઈન રોડ કોઠારીયા રોડ ખાતે રાખેલ છે. ચેતનભાઈ મો.૯૮૨૪૮ ૧૫૯૯૯

જમનાબેન સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ. જમનાબેન ભીખુભાઇ સોલંકી મુળ દેવગામ હાલ રાજકોટ તે સ્વ. ભીખુભાઇ કરશનભાઇ સોલંકીના ધર્મપત્નિ તથા ગાંડુભાઇ ભીખુભાઇ સોલંકી અને ભુપતભાઇ ભીખુભાઇ સોલંકીના માતુશ્રી તેમજ સ્વ. મનુભાઇ જીવણસિંગભાઇ પરમારના અને લાલસિંગભાઇ ભાણજીભાઇ ગોહેલના સાસુ તથા વિક્રમભાઇ જયેન્દ્રભાઇ ચૌહાણના દાદી સાસુનું તા.૮ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ ખોડીયાર મંદિર લક્ષ્મીનગર શેરી નં.૧/૨ ખાતે રાખેલ છે. ગાંડુભાઇ સોલંકી ૭૦૪૮૫ ૯૧૧૮૦, ભુપતભાઇ સોલંકી ૯૭૨૪૧ ૧૨૧૯૨

મનસુખભાઇ શેઠ

ભાવનગર : દશાશ્રીમાળી દેરાવાસી જૈન  મનસુખભાઇ જયંતીલાલ શેઠ (ઉ.વ.૭૬) તેઓ જીજ્ઞેશભાઇ શેઠ (અરિહંત એકાઉન્ટસી) અને શ્રીમતી રીનાબેન ભાવિનકુમાર મહેતાનાં પિતાશ્રી, સ્વ. વિનયચંદ જયંતીલાલ શેઠનાં નાનાભાઇ, શ્રીમતી વિનેશ્વરીબેનનાં સસરા તથા અર્કનનાં દાદા તેમજ અજય શેઠ, સંજય, જાગૃતિ, દિપ્તી તથા દર્શનાનાં કાકા અને વિનુભાઇ ગોંસાઇના વેવાઇ તથા રમેશચંદ્ર ચીમનલાલ શાહ (ચોટીલા), જયંતીભાઇ અને નિતિનભાઇ (મુંબઇ) તેમજ તારામતી મનહરલાલ દેસાઇ (સુરેન્દ્રનગર) અને કોકીલાબેન રાજેષભાઇ દેસાઇ (ધંધુકા) નાં બનેવી  તા. ૮ (ગુરૂવાર)નાં રોજ અરિહંત શરણ પામેલ છે. વર્તમાન કોરોનાના સંજોગોમાં ટેલીફોનીક બેસણુ તા. ૧૦ (શનીવાર) આજે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાખેલ છે. જીજ્ઞેશભાઇ શેઠ મો. ૯૪ર૭૭ પપ૦૭પ, વિનેશ્વરબેન મો. ૯૪૦૮૮ ર૮૮ર૮ તથા અજયભાઇ શેઠ ૯૪ર૮પ રર૪૪૪ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

ઉમંગ સામાણી

પોરબંદર : ઉમંગ અલ્પેશભાઇ સામાણી (ઉ.વ.૧૭) જે રમેશચંદ્ર ગોકલદાસ સામાણીના પુત્ર દિનેશભાઇ, નિલેષભાઇ તથા ઇલેષભાઇના ભત્રીજા તા. ૯ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૧૦ શનિવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. રમેશચંદ્ર ગોકલદાસ સામાણી અને દિનેશભાઇ રમેશચંદ્ર સામાણી મો. ૯૪ર૮૦ ૮૬૮રપ, નિલેષભાઇ રમેશચંદ્ર સામાણી મો. ૯૪ર૯૭ ૬૮૪રર, ઇલેષભાઇ રમેશચંદ્ર સામાણી મો. ૯૬ર૪૬ ૦૭૩૪૧, અલ્પેશભાઇ રમેશચંદ્ર સામાણી મો. ૭૦૪૬ર ૬૧૯૭૮

હરમુખભાઇ ચૌહાણ

રાજકોટ : મોચી શ્રી રાજેશભાઇ હરસુખભાઇ ચાવડાના પિતાશ્રી હરસુખભાઇ (વિનુભાઇ) મોહનભાઇ ચાવડા મુળ વતન વેકરી હાલ રાજકોટ નિવાસીનું તા.૯/૭/ર૦ર૧ ના રોજ અવસાન થયેલ છે. તેઓશ્રી અલ્પેશભાઇ,  ઘનશ્યામભાઇના પિતાશ્રી તથા પ્રવિણભાઇ, અમૃતભાઇ, જગદીશભાઇના લઘુ બંધુ તથા રસીકભાઇ, બિપીનભાઇના મોટાભાઇનુ અવસાન થયેલ છે .

પુષ્પાબેન ચાવડા

રાજકોટઃ ખોખરડા, તા. વંથલી જિલ્લો જૂનાગઢ પુષ્પાબેન રાણાભાઈ ચાવડા ( ઉ.વ. ૬૨) તે રાણાભાઈ ભુરાભાઈ ચાવડાના પત્ની, કિશોરભાઈના માતાનું તા. ૮ના અવસાન થયુ છે. ટેલિફોનિક બેસણુ મો. ૯૪૨૯૪ ૫૨૦૦૦ તથા મો. ૯૮૭૯૪ ૦૦૮૮૪ રાખ્યું છે.

સલમાબેન હીરાણી

જસદણઃ સલમાબેન હૈદરઅલી હીરાણી (ઉ.વ. ૭૮) તે મ. ફખરૂદીનભાઈ મુસાજીભાઈ ત્રવાડીના બૈરો તેમજ હુસેનભાઈ, મુસ્લિમભાઈ, રજીયાબેન (લાઠી), શબનમબેન (વેરાવળ)ના માતાજી તેમજ અબ્બાસભાઈ (ધારી), આબીદભાઈ (મીઠાપુર), ઝરીનાબેન (ધારી), મ. શરીફાબેન (વેરાવળ), મ. કુબરાબેન (કચ્છ-માંડવી)ના બહેન આજરોજ તા. ૯ શુક્રવારના અમરેલી મુકામે વફાત થયેલ છે. દિલશોજી માટે સંપર્ક હુસેનભાઈ મો. ૮૭૫૮૬ ૯૮૭૯૮, મુસ્લિમભાઈ મો. ૯૯૦૯૩ ૯૬૫૫૧

વિજયાબેન જોલાપરા

રાજકોટઃ વિજયાબેન હંસરાજભાઈ જોલાપરા (ઉ.વ. ૯૪) તા. ૭ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હંસરાજભાઈ ભુરાભાઈ જોલાપરાના પત્ની તથા સ્વ. હરજીવનભાઈ, સ્વ. ખીમજીભાઈ, ધીરૂભાઈ, અમુભાઈ, લલીતભાઈ, સ્વ. દમયંતીબેન ત્રેટીયા, ગં.સ્વ. લીલીબેન દુદકીયા, ગૌરીબેન વડગામા, જોસનાબેન ભાડેશીયાના માતુશ્રી તથા વેલજીભાઈ ભુરાભાઈ જોલપરાના નાનાભાઈના પત્ની અને ભગવાનજીભાઈ ભવાનભાઈ અઘેરાના બહેન, હસમુખભાઈ, દિપકભાઈ, કિશનભાઈ, ભાવેશભાઈ, વિશાલભાઈ, ચીરાગભાઈના દાદીનું બેસણુ તા. ૧૨ને સોમવારે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પટેલવાડી પ્લોટ, લાઈફલાઈન હોસ્પીટલ પાસે, ૪૦ ફુટ રોડ, ખોડલ હોટલવાળો રોડ, ઓમનગર સર્કલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ. ધીરૂભાઈ મો. ૮૭૩૫૮ ૪૯૫૫૪, અમુભાઈ મો. ૯૪૨૬૯ ૦૯૧૫૮,  હસમુખભાઈ મો. ૯૪૨૬૬ ૩૮૦૫૬, દિપકભાઈ મો. ૯૮૭૯૫ ૦૬૪૪૧

દાનસંગજી પરમાર

રાજકોટઃ રાજકોટ નિવાસી દાનસંગજી રામસંગજી પરમાર (ઉ.વ.૭૩) તે વિજયસિંહ તથા અજયસિંહના પિતાશ્રી તેમજ ધર્મદિપસિંહ, કરણસિંહ અને રાજભાના દાદાનું તા.૯ શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ રવિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન વિવેકાનંદ નગર, શેરી નં.૧૪, માંડવરાય કૃપા, કોઠારીયા મેઈન રોડ ખાતે રાખેલ છે. વિજયસિંહ મો.૮૨૦૦૮ ૮૨૦૮૪, અજયસિંહ મો.૯૬૩૮૭ ૭૭૫૯૨, ધર્મદિપસિંહ મો.૯૧૦૬૦ ૯૫૭૪૩