Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022
અવસાન નોંધ

રણછોડભાઇ રૈયાણી

ગોંડલ : રણછોડભાઇ મનજીભાઇ રૈયાણી (ઉ.૬૮) તે કેતનભાઇ (હેવન રિસોર્ટ, કાગવડ), કેયુરભાઇ (રૈયારાજ ખમણ-ગોંડલ) શિલ્‍પાબેન વિપુલભાઇ ભુવાના પિતાશ્રી તેમજ યસ્‍વી, અભિજિત, દેવ, આરાધ્‍યાના દાદાનું તા. ૯ ને સોમવારે અવસાન થયેલ છે બેસણું તા. ૧ર ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી રામનાથ મહાદેવ મંદિર, ચોકસીનગર, ઉમવાળા ફાટક પાસે ગોંડલ મુકામે રાખેલ છે. (પ-૧૧)

વેલજીભાઇ નડીયાપરા

રાજકોટ : વરીયા વૈષ્‍ણવ પ્રજાપતિ વેલજીભાઇ રવજીભાઇ નડીયાપરા (ઉ.વ.૮૦) મુળ ગામ રતનપર હા. રાજકોટ કે જેઓ મુકેશભાઇ તથા જયેશભાઇ તથા હંસાબેન, ઉષાબેન, તથા જોશનાબેનના પિતાશ્રી તા. ૮ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૧ર ને ગુરૂવારે સાંજે પ થી ૭ ગોપેશ્વર મહાદેવના મંદિરે ટોપલેન્‍ડ રેસીડેન્‍સી રૈયા રોડ, રૈયા ગામ પાસે રાખેલ છે. મુકેશભાઇ મો. ૯૯૧૩૩ ર૩૯૦૧, જયેશભાઇ મો. ૯૯૭૮૯ ૯૧૯રર

રણછોડભાઇ રૈયાણી

ગોંડલ : રણછોડભાઇ મનજીભાઇ રૈયાણી (ઉ.૬૮) તે કેતનભાઇ (હેવન રિસોર્ટ, કાગવડ), કેયુરભાઇ (રૈયારાજ ખમણ-ગોંડલ) શિલ્‍પાબેન વિપુલભાઇ ભુવાના પિતાશ્રી તેમજ યસ્‍વી, અભિજિત, દેવ, આરાધ્‍યાના દાદાનું તા. ૯ ને સોમવારે અવસાન થયેલ છે બેસણું તા. ૧ર ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી રામનાથ મહાદેવ મંદિર, ચોકસીનગર, ઉમવાળા ફાટક પાસે ગોંડલ મુકામે રાખેલ છે. (પ-૧૧)

વેલજીભાઇ નડીયાપરા

રાજકોટ : વરીયા વૈષ્‍ણવ પ્રજાપતિ વેલજીભાઇ રવજીભાઇ નડીયાપરા (ઉ.વ.૮૦) મુળ ગામ રતનપર હા. રાજકોટ કે જેઓ મુકેશભાઇ તથા જયેશભાઇ તથા હંસાબેન, ઉષાબેન, તથા જોશનાબેનના પિતાશ્રી તા. ૮ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૧ર ને ગુરૂવારે સાંજે પ થી ૭ ગોપેશ્વર મહાદેવના મંદિરે ટોપલેન્‍ડ રેસીડેન્‍સી રૈયા રોડ, રૈયા ગામ પાસે રાખેલ છે. મુકેશભાઇ મો. ૯૯૧૩૩ ર૩૯૦૧, જયેશભાઇ મો. ૯૯૭૮૯ ૯૧૯રર

ઉષાબેન સોલંકી

રાજકોટઃ કારડિયા રાજપુત ઉષાબેન મુકેશભાઈ સોલંકી (ડો.ઝાલા)નું આજરોજ તા.૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૭ રાષ્‍ટ્રીય શાળામાં રાખેલ છે. સમય સાંજે ૫ થી ૭

જગદીશભાઈ બુધ્‍ધદેવ

રાજકોટઃ નિવાસી લોહાણા જગદીશભાઈ બુધ્‍ધદેવ (ઉ.વ.૫૫) તે સ્‍વ.જયંતિલાલ મોરારજીભાઈ તથા ગં.સ્‍વ.ચંપાબેનના પુત્ર, તે ગીતાબેનના પતિ સ્‍વ.મનોજભાઈ, પરેશ, દીલીપ, પ્રવીણા રોહીતકુમાર ગણાત્રાના ભાઈ સ્‍વ.વિનોદભાઈ લાખાણી તથા ગં.સ્‍વ.નિર્મલાબેન વિનોદભાઈ લાખાણી (પોરબંદર)ના વેવાઈ, ભાઈલાલભાઈ કપાસી (રાજકોટ)ના જમાઈ, ગોપાલ સ્‍વાતિ અને જયના પિતાશ્રીનું તા.૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ના ગુરૂવારે સવારે ૮ થી ૧૦ કલાકે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર જનકપુરી, સોસાયટી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ખાતે રાખેલ છે.

દમયંતીબેન માંડલીયા

જામનગર : દમયંતીબેન કાંતિલાલ માંડલીયા (ઉ.વ.૯૦) તે જામનગરના નવનીત જવેલર્સ વાળા રઘુભાઇ, દેવુભાઇ, જયોત્‍સનાબેન, હંસાબેન, જયોતિબેન, તથા ક્રિષ્‍નાબેનના માતુશ્રી તે રજનીકાંતભાઇ, હરીશભાઇ તથા ચંદુભાઇના કાકી તે મીરા, નીધિ, બ્રિંદા, અવની, વેદાંત તથા વૃતાંતના દાદીમા વૈશા સુદ નોમ મંગળવાર તા. ૧૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. ૧ર નાં સાંજે ૪ થી પ દરમ્‍યાન રાખેલ છે. રઘુભાઇ ૮૭૭૯૯ ૧૭૮પ૯, ૯૭ર૭ર ર૮૩પ૬, દેવુભાઇ મો. ૯૪ર૬ર ૦૯૦૯૧